________________
૫૩
જાને ભેદ ભાવ સુવિચક્ષણ, ગુણુ લક્ષણ સમ્યગ જોય; મૂરખ કહે જ્ઞાન મહિ આકૃતિ, પ્રગટ કલ`ક લખે નહિ ફ્રાય.
પર અ. ૧૦
જેવેલ (ઘટ પાદિ) જ્ઞેય પદાર્શના આકાર છે તે રૂપ જ્ઞાનનું પરિણમન થાય છે પણ તે જ્ઞાન જ્ઞેયરૂપ થતું નથી. નૈયરૂપ જે છ દ્રવ્ય છે તે સર્વના ભિન્ન ભિન્ન સ્વભાવ છે. અને જ્ઞાન છે તે આત્માના સ્વભાવ છે, એમ જ્ઞાન અને જ્ઞેયને ભેદ સ્વભાવ ગુણુ અને લક્ષણ જે સમ્યગ્દષ્ટિ ભેદનાની છે તે જાણે છે. પરતુ જે મૂઢ છે તે જ્ઞાનને જ્ઞેયના આકારે કહે છે. તેથી જ્ઞાનને પ્રત્યક્ષ કલક લાગે છે તે કાંઈ દેખતા નથી.
(૩૩) ૫૪૦ શ્વાનતરાયજી ઘાનતવિલાસમાં કહે છે
·
સવૈયા–૨૩.
ક મુભાસુલ જો ઉઠ્યાગત, આવત હૈ જમ્મુ જાનત જ્ઞાતા; પૂરવ ભ્રામક ભાવ ક્રિયે બહુ, સેસ્ડ ફૂલ મેહિ ભૌ દુઃખદાતા: સે। જરૂપ સરૂપ નહી' મમ, મૈં નિજ સુદ્ધ સુભાવહિં રાતા, નાશ કરી‘ પુલમે સખકો’ અખ, જાય ખસૌ સિવખેત વિખ્યાતા. ૬૫
જ્ઞાની પુરુષ એમ જાણે છે કે જે શુભાશુભ કર્મો ઉદયમા આવે છે તે સવ પૂર્વ મિથ્યાત્વરૂપ ભ્રમથી સેવેલા ભાવાનુ ફળ છે, જે મને દુઃખ આપનાર થયું છે. તે તે જરૂપ છે, મારૂં સ્વરૂપ નથી, હુ તા નિજ શુદ્ધ સ્વભાવમાં જ રક્ત છું. હવે એ સર્વ ક્રમેનિ ક્ષણમાં નાશ કરી દઉં અને પ્રસિદ્ધ મેક્ષ ધામમાં જઈને વસું.
સિદ્ધ હુએ અમ હષ જી હાંજંગે, તે સાહી અનુસૌ ગુન સેતી; તાવિન એક ન જીવ લહૈ સિવ, ધાર કરા ક્રિરિયા મહુ કેતી. થી તુષમાહિ નહિ નલાભ, ક્રિયે નિત ઉદ્યમકી વિધિ જેતી, યૌ લખિ આદરિયે નિજ ભાવ, વિભાવ વિનાશ કલા શુભ ખેતી. ૬૬