________________
૬૫
ઘર, તેમાં કઈ વિશેષતા નથી, જે ધનવાન કેનિધનની કાંઈ ઈચ્છા રાખતા નથી, સર્વ સ્થળેથી ભિક્ષા લે છે તેને જ જૈનદીક્ષા કહી છે.
णिग्गंथा णिसंगा णिम्माणासा अराय णिहोसा । णिम्मम णिरहंकारा पव्वज्जा एरिसा भणिया ॥४८॥
જે નિથ છે, અસંગ છે, માનરહિત છે, આશારહિત છે, રાગ-દ્વેષ રહિત છે, મમત્વરહિત છે, અહ કારરહિત છે, તેની દીક્ષાને જ મુનિદીક્ષા કહી છે. णिण्णेहा णिलोहा णिम्मोहा णिब्वियारणिकलुसा । णिन्मय गिरासभावा पव्वजा एरिसा भणिया ॥४९॥
જે સ્નેહરહિત છે, ભરહિત છે, મેહરહિત છે, નિર્વિકાર છે, ક્રોધાદિ કલુષતાથી રહિત છે, ભય રહિત છે, આભારહિત છે તેની જ જિનદીક્ષા કહી છે.
उवसमखमदमजुत्ता सरीरसंकारवजिया रुक्खा । मयरायदोसरहिया पव्वज्जा एरिसा भणिया ॥५१॥
જે શાંતભાવ, ક્ષમા, અને ઇન્દ્રિયસયમથી યુક્ત છે, શરીરના ગારથી રહિત છે, ઉદાસીન છે, મદ રાગ કે દષથી રહિત છે તેની જ જિનદીક્ષા કહી છે. पसुमहिलसंढसगं कुसीलसंग ण कुणइ विकहाओ । सज्झायझाणजुत्ता पव्वज्जा एरिसा भणिया ॥५६॥
જે મહાત્મા પશુ, સ્ત્રી અને નપુસકની સંગતિ રાખતા નથી, વ્યભિચારી સ્ત્રી-પુરુષની સંગતિ કરતા નથી, વિકથા કહેતા કે સાંભળતા નથી, સ્વાધ્યાય તથા આત્મધ્યાનમાં લીન રહે છે, તેની જ જિનદીક્ષા કહી છે. तववयगुणेहिं सुद्धा संजमसम्मत्तगुणविसुद्धा य । सुद्धा गुणेहिं सुद्धा पन्वज्जा एरिसा भणिया ॥५॥