________________
૩૫૩
તફાવત કે ભિના જાણતા નથી તે પછી આ જગતના મનુષ્યની શા માટે પરવાહ કરે !
ધ્રુવલ રૂપ મહા અતિ સુંદર, આપ્ ચિદાન દ શુદ્ધ વિરાજે; અન્તરદૃષ્ટિ ખુલૈ જબ હી તબ, આપુહીમે અપનેા પદ છાજે; સેવ સાહિબ ક્રાઉ નહી જગ, માહેશ્વા ખેદ કર કિ જૈ; અન્ય સહાય ન ક્રાઉ તિહારે જી, અત ચલ્યે! અપને પદ સાજૈ.૩૬ (શતઅષ્ટોત્તરી)
આત્માનુ” શુદ્ધ કૈવલ્યસ્વરુપ મહાન અને અતિ નિજસ્વભાવથી સુદર છે. ત્યાં ચૈતન્યસ્વરૂપ આત્મદેવ સ’પૂર્ણ શુદ્ધપણે બિરાજી રહેલ છે. જ્યારે જીવની "તરદૃષ્ટિ પ્રગટે છે ત્યારે નિાત્મભાવને વિષે જ પેાતાના આત્મા પ્રકાશી રહે છે, આ જગતમાં કાઈ સ્વામીએ નથી ફ્રાઈ સેવક્રય નથી તેા પછી શા માટે અને શુ કરવા ખેદ કરે છે? મરણ સમયે જવાનુ થશે ત્યારે અન્ય કાઈ તારા સહાયક નથી માત્ર તારા પેાતાના આત્મા જ તને સહાયક છે.
જખલે રાગદ્વેષ નહિ જીતય, તખલાં મુક્તિ ન પાવૈ કાઈ, જખલાં ક્રાપ્ત માન મન ધારત, તખલાં સુગતિ મ્હાત હાઈ; . જબલાં માયા લાલ વસે ઉર, તબલાં સુખ સપને નહિ''કાઈ, એ અરિજીત ભયે જો નિલ, શિવસ પતિ વિલસતુ હૈ સાઈ, ૪૫ શતઅષ્ટોતરી
જ્યાં લગી રાગ અને દ્વેષને જીત્યા નથી ત્યાં સુધી કાઈપણુ જીવ મેાક્ષ પામે નહીં. જ્યાં લગી ચિત્તને વિષે કાષ અને માન છે ત્યાં લગી સુગતિને જીવ માંથી પામે? જ્યાં સુધી માયા અને લાભ અતરમાં રહેલાં છે ત્યાં સુધી સ્વપ્ને પણ લેશ સુખ હાય નહિ. આ બધા શત્રુઓને છતી જે જીવ નિમાઁલ–શુદ્ધ થાય છે તે મુક્તિપદની સ્ પત્તિને પામી વિલાસ કરે છે.
૨૩