________________
૩૮૩
મળી આવે છે. જેમ દષ્ટાંત માખી અને મનુષ્યનું લઈએ તે આ પ્રમાણે મળી આવશે.
માખીને
માનવને. ૧ | તિર્યંચગતિ
મનુષ્યગતિ ઈન્દ્રિય ચાર
ઇન્દ્રિય પાંચ ૩] ત્રસકાય
ત્રસ કાય ૪, વચન અને કાય
મન, વચન અને કાય ૫ | નપુંસક વેદ
સ્ત્રી, પુરુષ, કે નપુસક ૬. કષાય ચારે
કષાષ ચારે ૭ કુમતિ કુશ્રુત
| આઠેય જ્ઞાન હોઈ શકે છે અસયમ
| સાતેય સમય હેઈ શકે છે | ચહ્યું અને અચક્ષુદર્શન ચારેય દર્શન હેઈ શકે છે કૃષ્ણ, નીલ, કાપત લેસ્યા | છએ લેસ્યાઓ હોઈ શકે છે ભવ્ય કે અભવ્ય કેાઈ ભવ્ય કે અભવ્ય કોઈ મિથ્યાત્વ
| છએ સમ્યફવ હોઈ શકે છે અસંસી
સંશી ૧૪ | આહાર કે અનાહાર આહાર કે અનાહાર
ચૌદ ગુણસ્થાન :-સંસારમાં મગ્ન થઈ રહેલાં પ્રાણી જે માર્ગ ઉપર ચાલતાં શુદ્ધ થઈ જાય છે તે માર્ગની ચૌદ સીડીઓ છે. એ સીડીઓને પાર પામીને આ જીવ સિદ્ધ પરમાત્મા થઈ જાય છે. એ ચૌદ વર્ગ કે દરજજા છે. ભાવની અપેક્ષાએ એક બીજાથી ઊંચા ઊંચા છે. મેહનીય કર્મ તથા મન, વચન, કાય ચોગાના નિમિત્તથી