________________
૪૭૩
દ્રવ્ય અનાદિથી ભેગાં મળેલાં છે તેને જે ભિન્ન ભિન્ન કરે છે, આત્મિક શક્તિની વૃદ્ધિ થાય તેવા જે સાધન કરે છે અને જ્ઞાનના ઉદય થાય તેવી જે આરાધના કરે છે. એવા સમ્યગ્દષ્ટિ જીવ આ સૌંસારસાગરને તરી જાય છે.
શુદ્ઘનય નિહંચે ક્રેલા આપ ચિદાનંદ, પૂરણ વિજ્ઞાનઘન સે। હૈ વ્યવહાર માંહિ,
નવ તત્ત્વરૂપી પ ચદ્રવ્યમાં પંચદ્રવ્ય નવ તત્ત્વ ત્યારે જીવ સમ્યક્દરસ યહ ઔર ન સમ્યકદરસ જોઈ આતમ સરૂપ મેરે ઘટ પ્રગટા બનારસી
રહેત હૈ; ન્યારા લખે,
ગહત હૈ,
સાઈ, કેહત હૈ. ૭. અ.
શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ એ એકલે પાતે ચિદાન દમય આત્મા પેાતાના જ ગુણુ પર્યાયાને ગ્રહણ કરે છે. એવા પરિપૂ વિજ્ઞાનધન આત્મા વ્યવહારથી નવ તત્ત્વમાં અને પાચ બ્યામાં રહેલા ભાસે છે, પાંચ દ્રવ્ય અને નવ તત્ત્વ એ જૂદાં છે અને આત્મા જાદા છે એવી જેને શ્રહા થાય છે તેને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ખીજો ક્રાઈ ઉપાય સમ્યગ્દર્શન ગ્રહણ કરવાને છે નહિ. જે સમ્યગ્દર્શન છે તે આત્મસ્વરૂપ છે, તે આત્મસ્વરૂપ સમ્યક્ત્વ મારા હૃદયમાં પ્રકાશમાન થયુ' છે એમ બનારસીદાસજી કહે છે.
કવિત્ત.
સદ્ગુરૂ કહે ભવ્યજીવનસાં, તારહુ તુરત મેાહકી જેલ, સમક્તિરૂપ ગહે। અપના ગુણ, કરહુ શુદ્ધ અનુભવઢ્ઢા ખેલ; પુદ્ગલપિડ ભાવ રાગાદિ, ઇનસાં નહી વિહારા મેલ, ચે જડ પ્રગટ ગુપત તુમ ચેતન, જૈસે ભિન્ન તાય અરુ તેલ, ૧૨.૧