________________
મિચ્છા
નથી જેષ્ઠ
સલ
૪૩૮ તેમ આત્મા તેમને પવિત્ર થઈ ગયો છે કિંતુ શરીરરૂપી ભરૂમમાં છુપાએલે છે.
गृहस्थो मोक्षमार्गस्थो निर्मोहो नैव मोहवान् । अनगारो गृही श्रेयान् निर्मोहो मोहिनो मुनेः ॥३३॥
જે સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ છે તે મેક્ષમાર્ગમાં સ્થિર છે, જ્યારે મિથ્યાદષ્ટિ મુનિ મેક્ષમાગી નથી. એટલા માટે સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ મિથ્યાદષ્ટિ મુનિથી શ્રેષ્ઠ છે.
न सम्यक्त्वसमं किश्चित्त्रकाल्ये त्रिजगत्यपि । श्रेयोऽश्रेयश्च मिथ्यात्वसमं नान्यत्तनुभृताम् ॥३४॥
ત્રણ લેકમાં અને ત્રણે કાળમાં સમ્યગ્દર્શન જેવું બીજું કઈ પ્રાણુઓને માટે કલ્યાણકારી નથી. તેવી રીતે મિથ્યાદર્શન જેવું બીજું કોઈ અહિતકારી નથી.
सम्यग्दर्शनशुद्धा नारकतिर्यड्नपुंसकत्रीत्वानि । दुष्कुलविकृताल्पायुर्दरिद्रतां च व्रजन्ति नाप्यव्रतिकाः ॥३५॥
શુદ્ધ સમ્યગ્દષ્ટિ વ્રતરહિત હોવા છતાં નારકી, પશુ, નપુંસક, સ્ત્રી, નીચકુલી, અપંગ, અલ્પ આયુધારી તથા દરિદી પેદા થતા નથી. (૧૨) શ્રી શિવટિ આચાર્ય ભગવતી આરાધનામાં કહે છે –
अरहंत सिद्धचेइय, सुदे य धम्ने य साधुवग्गे य । કારિફૂન્ના-, હું પણ છે વાવિ દા भत्ती पूया वण्णज-, णणं च णासणमवण्णवादस्स । आसादणपरिहारो, दंसणविणओ समासेण ॥४७॥
શ્રી અરહંત ભગવાન, સિદ્ધ પરમેષ્ઠી, તેમની મૂર્તિ, દ્વાદશાંગ શ્રુત, ધર્મ, સાધુસમૂહ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન અને સમ્યગ્દર્શન એ દસ સ્થાનમાં ભક્તિ કરવી, પૂજા કરવી, ગુણોનું વર્ણન કરવું, કેઈ નિંદા કરે તેનું નિવારણ કરવું, અવિનયને મટાડે એ સર્વ લેપમાં સમ્યગ્દર્શનનો વિનય છે.