________________
છે તે આપણને પુનઃ ભાંગી:ગાળી નાંખીએ સુવર્ણ જ થાય છે. , તેમ અચેતન-પરા જડના સાગથી અનેક પ્રકારનાને ધારણ • કરે છે છતાં ચેતન ચેતન જ રહે છે, અન્યરૂપ થતું નથી. તેનું ચૈતન્યપણું કઈ કાળે વિનાશ સમતું નથી તેથી તે ચેતન સર્વ અવ સ્થાને વિષે બ્રહ્મ કહેવાય છે. . !
ન્ય નટ એક ધરે બહુ ભેષ, કલા પ્રગટે જબ કૌતુક દેખે,
આપ લખિ અપની કરતુતિ, વહૈ નટ ભિન્ન વિલોક પે " - ઘટમેં નટ ચેતન રાવ, વિભાવ દશા ધરિ રૂપ વિસેખ, " લિ સુદૃષ્ટિ લખિ અપને પદ, દુદ વિચાર દશા નહિ લે.
• ગા. ૧૪. અ. ૯ કોઈ એક નટ અનેક પ્રકારના, વેષ ધારણ કરે છે અને વેશથી થતા આનદમાં દષ્ટિ રાખે છે ત્યાં સુધી નવા નવા વેષ ધરવાની કળા પ્રગટ કરતો રહે છે, પણ જ્યારે તે નટ પોતે પિતાના કર્તવ્યને–સ્વરૂપને દેખે છે ત્યારે તે પિતાને તે તે વેષથી ભિન્ન જાણે છે તેવી રીતે આ ચેતન નટ-શરીરમાં રહી તે રાગાદિ વિભાવદશાની અનેક અવસ્થાઓને ધારણ કરે છે પરંતુ જ્યારે પિતાની સુજ્ઞાન દષ્ટિ પામી પિતાના સ્વરૂપને ઓળખે છે ત્યારે રાગાદિક વિભાવ દશાને પિતાની જાણતો નથી. પિતાને પર રૂપ માનતો નથી. : પ્રથમ સુદષ્ટિ શરીરરૂપ કીજે ભિન્ન, , , તામે ઔર સક્ષમ શરીર ભિન્દ્ર માનિયે,
અષ્ટ કર્મ ભાવકી ઉપાધિ સેઈ કીજે ભિન, * - , , તાદ્રુમેં સુબુદ્ધિ વિલાસ ભિન્ન જાનિયે, તમે, પ્રભુ સેવન ધિરાજત અખંડપ,
વહે શ્રુત જ્ઞાનકે સમાણ મહીકા સાનિયે, વાહિકે ક્રિયા કરિ વાહિ ભગત જે . to Jyવડે દર સાધિકે ઐસી વિધિ હાનિશે.