________________
૩૨
પૃથ, વિન્ટર સ્થં સમાવી *
ચંસિ જિતિ મૂલ્ય સામો | ૨૨–| હે ભાઈ! કેઈપણ પ્રકારે--મરી જઈને (મરણુઓ થઈને) પણ આમતત્વને જિજ્ઞાસુ પ્રેમી થા અને આ શરીરાદિ સર્વ મૂર્તિક ‘પદાર્થોને બે ઘડી માટે નિકટવત પાડોશી થઈ જા–તેને પિતાનાથી ભિન્ન જાણુ અને આત્માને અનુભવ કર; જેથી તે પોતાના આત્માને સ્વસ્વરૂપમાં વિલાસ કરતે પરદવ્યથી ભિન્ન અવકી આ શરીરાદિ મૂર્તિક પદાર્થોની સાથે એકત્વપણને મોહ શીઘ છેડી દઈશ. विरम क्रिमपरेणाकार्यकोलाहलेन
स्वयमपि निभृतः सन् पश्य पण्मासमेकं । हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधाम्नो * . નનુ મિનુષધિરિ હિં નોદિવઃ || રૂ૪–૨ II
હે ભવ્ય' આ વ્યર્થ અન્ય કોલાહલ કરવાથી શું લાભ? તેનાથી તું વિરામ પામ, અને તે પોતે છ માસ સુધી તે એક ચૈતન્યમાત્ર વસ્તુ આત્મતત્વનું નિશ્ચિત થઈ મનન કર. તે તેથી તારા હૃદયરૂપી સરોવરમાં પુદ્ગલથી ભિન્ન જ્યોતિવંત આત્મારામની શું પ્રાપ્તિ થશે નહિ? અવશ્ય થશે. निजमहिमरतानां भेदविज्ञानशक्त्या
भवति नियतमेपां शुद्धतत्त्वोपलम्भः । अचलितमखिलान्यद्रव्यदूरेस्थितानां
भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः ॥ ४-५ ॥ • ભેદવિજ્ઞાનની શક્તિથી નિજાત્માન મહિનામાં રત આત્માને શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ અવશ્ય હોય છે. સર્વ અન્ય પદાર્થોથી હિંમેશાં દૂર રહેનારા મહાત્માઓને જ સ્વાનુભવ પ્રાપ્ત થતાં સર્વ કર્મોથી મુક્તિ પ્રાપ્ત હોય છે, જેને ક્યારેય પણ ક્ષય-અંત થતો નથી.