________________
૩૧
જેના અંતરમાં વસી છે તેથી આત્મજ્ઞાનની જોતિ વિશેષ વિશેષ પ્રકાશ થઈ છે, તે ભેદજ્ઞાની જીવ સુવર્ણ સમાન છે. જેમ સેનાને કાટ ના લાગે તેમ તેને શુભ કે અશુભ કર્મનું કલંક લાગતું નથી, સહજ સંવરરૂપ હોય છે.
| સવૈયા-૧૧ જિન્હ સુદષ્ટિએ અનિષ્ટ ઈષ્ટ દેહ સમ,
જિન્હો આચાર સુવિચાર શુભ ધ્યાન હૈ સ્વારથ ત્યાગ જે લગે છે. પરમાર,
જિક વનિમેં નફા હૈ ન ન્યાન ; જિલ્ડકે સમઝમે શરીર ઐસે માનીયત,
ધાનકી છીલક કૃપાણકીસી મ્યાન હૈ પારખી પદારથ સાખી ભ્રમ ભારથકે,
તે સાધુ તિનહીકે યથારથ જ્ઞાન હૈ, ૪૫-૩ જેની સમ્યગ્દષ્ટિમાં ઇષ્ટ અને અનિષ્ટ પદાર્થ બને સમાન છે. શુભ ધ્યાનની પ્રાપ્તિ એ જ જેને આચાર અને વિચાર છેજે વિષય સુખાદિ સ્વાર્થને ત્યાગી પરમાર્થ માર્ગને ગ્રહણ કરે છે, જેના વેપારમાં છે અને પેટ નથી, જેમ ધાન અને ઉપરનાં છેતરાને અને તલવાર અને ઉપરના મ્યાનને સંબંધ છે તેવો સંબંધ આત્માને શરીર સાથે છે એમ જેની સમજણમાં છે, જીવ અને અજીવ પદાર્થને ઓળખનાર છે, મિથ્યાત્વના ભ્રમનું મહાભારત યુદ્ધ ચાલી રહ્યું છે તેને સાક્ષી છે, તે જ સાધુ છે અને તેને જ યથાર્થ જ્ઞાન છે.
| સવૈયા–૨૪. કાજ વિના ન કરે જિય ઉદ્યમ, લાજ વિના રણમાંહિ ન જ ડીલ વિના ન સ પરમાર, સીલ વિના સત ન અપ તેમ વિના ન લહે નિચે પદ, પ્રેમ વિના રસ રીતિ ન બૂઝે ધ્યાન વિના ન મનકી ગતિ, જ્ઞાન વિના શિવ પથ ન સૂઝે.
ગા. ૨૩ અ. ૭