________________
સમાન પણ નથી, પણું સંમત નથી અને કાલવ સમાન પણ નથી, એ તો અકેલે પણ જૂનાધિકાનેથી, તેને સારી રીતે જાણે જે પિતાના સ્વરૂપને પ્રકાશ કરે છે અને આઠ કર્મને નાશ કરે છે. એવી જેની પદ્ધતિ છે તેને હૃદયમાં લાવો-તલ્પ થાઓ એમ. ભગવતીદાસજી કહે છે.
' ' . . " સવૈયા ૩ જૈસે વીતરાગ દેવ કહ્યો છે. સ્વરૂપસિદ્ધ, .
-તૈસો હી સ્વરૂપ મેરે યામે ફેર નહીં રહે. અષ્ટ કર્મ ભાવકી ઉપાધિ મેં કહ્યું નાહિં, '
અષ્ટગુણ મરે સો તૌ સદા મોહિ પાહિ હૈ, સાયક સ્વભાવ મેરે તિહું કાલ મેરે પાસ ,
ગુણ જે અનન્ત તે સદા મોહિ માહીં હું, એસે હૈ સ્વરૂપ મેરે તિહું કાલ સુદ્ધ રૂપ; } . . શાનદષ્ટિ દેખતે ન દૂછ પરછાહી હૈ. ૬
શત અષ્ટોત્તરી. શ્રી વીતરાગ પ્રભુએ જેવું સિદ્ધ સ્વરૂપ કહ્યું છે તેવું જ મારું સ્વરૂપ છે. તેમાં લેશ પણ ફેર નથીઆઠ, કર્મ ભાવની રાગદ્વેષાદિ. ઉપાધિ મારામાં કયાંય પણ નથી. આઠ ગુણ જ્ઞાનાદિ તે મારા છે અને તે તો સદા મારી પાસે જ છે. મારે જ્ઞાયક સ્વભાવ છે તે પણુ ત્રણે કાળ મારી પાસે જ છે. મારા અનંત ગુણ છે તે પણ સદા મારામાં જ છે. એવું કર્મથી ઉપાધિંથી રહિત શુદ્ધ સ્વરૂપ ત્રણે કાળ મારું છે તે ભેદ વિજ્ઞાન દષ્ટિએથી વિચારતાં જણાય છે. અન્ય પુગાદિની છાયા–પરસ્વરૂપ મારામાં નથી. '
સયા ૩ર. કેવલ રૂપ મહા અતિ સુંદર, આપુ ચિદાનંદ શુદ્ધ વિરાજે, અન્તરદષ્ટિ ખુલે જબ હી તબ, આપુહીમેં અપને પદ છો,