________________
જે જીવે રાગી-આસો છે તે કર્મને બાધે છે; જે જીવ વિરાગી છે તે કર્મોને છોડે છે, એમ શી જિને ભગવાને ઉપદેર્યું છે. તેથી શુભાશુભ કર્મોમાં ૨જયમાન ના થાવ, આસક્ત ન થાય,
वदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुव्वंता । परमवाहिग जेण तेण ते होनि अण्णाणी ॥ १६० ॥
વ્રત અને નિયમોને ધારણ કરે તથા શીલ અને તપનું આચરણ કરે છતા જે પરમાર્થ-આત્માનુરાવથી બજારહિત હય, માત્ર
વ્યવહાર-બાવ ચાગ્નિમાં જ લીન છે, નિગ ચારિત્રથી ન્યા હેય તે તે જીવ અજ્ઞાની મિથ્યા દષ્ટિ છે
अप्पाणमप्पणोरू भिहण दोसु पुण्णपावजोग । दसणणाणम्हिठिनो इच्छाविरदो य अण्णामि ॥ १७७ ।। जो सव्वसंगमुको झायदि अपाणमप्पणो अप्पा । णवि कम्मं णोकम्मं चेदा चितेदि एवत्तं ।। १७८ ।।
જે કઈ આત્મા પોતાના આત્માને પિતાના આત્માની દ્વારા પુણ્ય તથા પાપરૂપ મન, વચન અને કાયાના માર્ગેથી રાકી આત્મા સિવાયના સર્વ પરપદાર્થોની ઈછાને દૂર કરતાં પોતાના આત્માના દર્શન અને જ્ઞાન સ્વભાવમા રિચર થાય છે તથા સર્વ પરિગ્રહથી મુક્ત થઈ, સર્વ પ્રકારના મમત્વભાવને મૂકી, પિતાના આત્માધારા પિતાના આત્માને ધ્યાવે છે, દિવ્ય અને ભાવકર્મ અને શરીરાદિ નેકમને ધ્યાવતા નથી તે જ્ઞાની એક શુદાત્મ સ્વભાવનો અનુભવ પ્રાપ્ત કરે છે. તેના આનંદમાં મગ્ન થાય છે.
णाणगुणेहिं विहीणा एदं तु पदं वहूवि ण लहंति । तं गिह सुपदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ॥ २२१ ॥
આત્મજ્ઞાન અને આત્માનુભવાદિ ગુણોથી રહિત એવા ઘણા છો જે નિજ સ્વાભાવિક આત્મપદને પામી શકતા નથી તે સમ્યફ