________________
જીયો વાલાસ્તિવતો માં ખરચતા: * :) નોધાત્મા તરઃ શ્ચિમ એ શત્રુને જ પ્રિય ૨૬ :.
જયારે હું નિશ્ચયથી–પરમાર્થથી મારા શુદ્ધ જ્ઞાનસ્વરૂપને અનુભવ કરું છું. ત્યારે આ સર્વ રાગાદિભાવ નાશ પામે છે તેથી આ જગતમાં નથી કે મારે શત્રુ કે નથી કે મારે મિત્ર. मामपश्यन्नयं लोको, न मे शत्रुर्न च प्रियः । । मां प्रपश्यन्नयं लोको न मे शत्रुन च प्रियः ॥ २६ ।।
આ જગતના લેકે મારા સાચા શુદ્ધ સ્વરૂપને જાણતા-દેખતા નથી તેથી નથી કેઈ મારે શત્રુ થઈ શકતો કે નથી કોઈ મિત્ર થઈ શકતે. જે જ્ઞાનીજન મારા શુદ્ધ સ્વરૂપને જાણે છે, તે પણ મારા શત્રુ કે મિત્ર થઈ શકતા નથી. य. परात्मा स एवाहं योऽहं स परमस्ततः । अहमेव मयोपास्यो नान्यः कश्चिदिति स्थितिः ॥ ३१ ॥
જે પરમાત્મા છે તેવો જ છું, જે હું છું, તે જ પરમાત્માનું સ્વરૂપ છે. તેથી હું મારી પિતાની જ ઉપાસના કરું છું. કેઈ બીજાની ઉપાસના કરતું નથી એ સત્ય વાત છે. । यत्पश्यामीन्द्रियैस्तन्मे नास्ति यन्नियतेन्द्रियः ।
પરચા ના રહુ નિત્તમ” . પ .. જે કઈ દ્વિારા હું જોઉં છું તે મારું સ્વરૂપ નથી. ઈકિયેના વ્યાપારને રેકી જ્યારે હું અંતરમાં નિહાળું છું ત્યારે પરમાનંદમય ઉત્તમ જ્ઞાનતિને પ્રાપ્ત થાઉં છું, તે હું છું.
नयत्यात्मानमात्मैव जन्मनिर्वाणमेव च । । गुरुरात्मात्मनस्तस्मान्नान्योऽस्ति परमार्थतः ॥ ७५ ॥ • ' આ આત્મા પોતે જ પોતાને સંસાર પરિભ્રમણ કરાવે છે અને પાત જ પિતાને મેક્ષમાં લઈ જાય છે. તેથી પરમાર્થથી આ મામી: ચર આત્મા પર્વે જ છે. અન્ય હાઈ ગુર નથી. '' : નિ