________________
, સુદ સારા ન જેવછwives. . . "सो अण्पा अंगुदिणु, मुणहु जइ चाह "सिवलाहु ।। २३ ।।
આત્મા શુદ્ધ છે, ચૈતન્યરૂપ છે, બુદ્ધ છે, જિન છે કેવળજ્ઞાનસ્વભાવવંત છે. જે મોક્ષ પ્રાપ્ત કરવા ઇચ્છતા હે તે એનું અહેરાત્ર મનન કરે , . . . . अप्पा दसणु गाणु मुणि अप्पा चरणु वियाणि ।
B સંગમું લીસ્ટ સર પે પરવશાળ / ૮૨ U આત્મા જ સમ્યગ્દના છે, આત્મા જ સમ્યજ્ઞાન છે, આત્મા-- જ સમ્યફચારિત્ર છે એમ જાણે આત્મા જ સંયમ છે, આત્મા જ શીલ છે, આત્મા જ તપ છે અને આત્મા જ પચ્ચખાણ છે. .
जो अप्पा सुद्धः वि मुणइ असुइसरीरविभिप्णु। . :; ,ના સર્જે ય સાસુવણર્થે જીણું છે ? ..
જે નિજાત્મને અપવિત્ર શરીરથી ભિન્ન, શુદ્ધ, અવિનાશીસુખમાં લીન એવો અનુભવે છે તે સર્વ શાસ્ત્રને જાણે છે. •
(૧૬) શ્રી અમિતગતિ આચાર્ય સામાયિક પાઠમાં કહે છે – न सन्ति बाह्या मम केचनार्था, भवामि तेषां न कदाचनाहम् । इत्थं विनिश्चित्य विमुच्य वाह्य स्वस्थः सदा त्वं भव भद्र मुक्त्यै ', ' , , , ; , , ૨૪
મારા આત્માથી બાથ ફેઈ પણ પદાર્થો મારા નથી, હું પણ કોઈ પણ વખત તેમને નથી-એ નિશ્ચય કરી સર્વ બાહ્ય પદા‘ર્થોની મમતા ત્યાગી દેતી હે ભદ્રા, પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ મુક્તિને પ્રાપ્ત કરે, , , 1 " एकः सदा शाश्वतिको ममात्मा, विनिर्मलः साधिगमस्वभावः । बहिर्भवाः सन्त्यपरे समस्ता, न शाश्वताः कर्मभवाः स्वकीयाः