________________
૧૯૬
चिद्रूपोऽहं स मे तस्मात्तं पश्यामि सुखी ततः । भवक्षितिर्हितं मुक्तिर्निर्यासोऽयं जिनागमे ॥ ११६ ॥
હું શુદ્ધ ચિદ્રુપ છું, તે મારુ સ્વરૂપ છે તેથી તેને હુ જો" છું, અને તેથી હું સહજ સુખ પ્રાપ્ત કરું છું. જિનાગમના સાર પણ એ છે કે શુદ્ધ ચિત્રૂપના ધ્યાનથી સંસારનેા નાશ અને હિતકારી મુક્તિની પ્રાપ્તિ હેાય છે.
चिद्रूपे केवले शुद्धे नित्यानंदमये यदा ।
स्वे तिष्ठति तदा स्वस्थं कथ्यते परमार्थतः ॥ १२-६ ॥
"કેવળ, શુદ્ધ, નિત્ય સહાન દમય ચિદ્રૂપસ્વરૂપ પાતાના સ્વભાવમાં સ્થિર થાય ત્યારે નિશ્ચયથી તેને સ્વસ્થ કહેવાય છે.
नात्मध्यानात्परं सौख्यं नात्मध्यानात्परं तपः । नात्मध्यानात्परो जोक्षपथः कापि कदाचन ।। ५-८ ।।
આત્મધ્યાનથી વિશેષ ઉત્કૃષ્ટ કાઈ અન્ય સુખ નથી, આત્મધ્યાનથી ઉત્કૃષ્ટ ક્રાર્ય અન્ય તપ નથી, આત્મધ્યાનથી ઉત્કૃષ્ટ ક્રાઈ વખત કાઈ સ્થાને અન્ય ાઈ મેાક્ષમા નથી.
रंजने परिणामः स्याद्विभावो हि चिदात्मनि । निराकुले स्वभावः स्यात्तं विना नास्ति सत्सुखं ॥ ८-१५॥
( અશુદ્ધ ) ચિદાત્માનાં ૨ જન થવા રૂપ પરિણામને વિભાવ કહે છે (આકુલતા સહિત રાગાદિ પરિણામ તે આત્માના વિભાવ પરિશુામ છે.) પરંતુ જે આકુલતા રહિત શુદ્ધ ચિદ્રુપમાં ભાવ-પરિણામ થાય તે સ્વભાવ છે. તે સ્વભાવમાં લીનતા થયા સિવાય સાચુ સહજ સુખ મળી શકતુ' નથી.
बाह्यसंगतिसंगस्य त्यागे चेन्मे पर सुखं ।
અંત: સંગતિસંાહ્ય મવેત્ નિ તતોવિન્દ્ર | ૬-૬
ખાદ્ય સ્ત્ર પુત્રાદિકની સંગતિને ત્યાગવાથી જ્યારે સુખ મળે