________________
तैरेव फलमेतस्य गृहीतं पुण्यकर्मभिः । विरज्य जन्मनः स्वाथै यः शरीरं कथितम् ॥ ९ ॥
આ શરીરની પ્રાપ્તિ તે તેઓએ સફળ કરી કે જેઓએ સંસારથી વિરક્ત થઈ પોતપોતાના આત્મકલ્યાણ માટે ધ્યાનાદિ પવિત્ર કર્મોથી એને ક્ષીણ કર્યું. भवोद्भवानि दुःखानि यानि यानीह देहिमिः । सह्यन्ते तानि तान्युच्चैर्वपुरादाय केवलम् ।। ११ ॥
આ જગતમાં સંસારથી ઉત્પન્ન જે જે દુબે આ જીને સહન કરવો પડે છે તે સર્વ આ શરીરના ગ્રહણથી સહવા પડે છે. कर्पूरकुङ्कुमागुरुमृगमदहरिचन्दनादिवस्तूनि । भव्यान्यपि संसर्गान्मलिनयति कलेवरं नृणाम् ॥ १२ ॥
કપૂર, કંકુ, અગરુ, કસ્તુરી, હરિશ્ચન્દન આદિ સુંદર પદાર્થોને પણ આ મનુષ્યનાં શરીર સંસર્ગ માત્રથી મલીન કરી નાખે છે.
अजिनपटलगूढं पञ्जरं कीकसानाम् । कुथितकुणपगन्धैःपूरितं मूढगाढम् । यमवदननिपण्णं रोगभोगीन्द्रगेहं कथमिह मनुजानां प्रीतये स्याच्छरीरम् ॥ १३ ॥
મૂઢ પ્રાણી ! આ સંસારમાં મનુષ્યને દેહ ચર્મના પડદાથી ' ઢાલું હાડકાંનું પિંજરું છે. બગડેલા માંસની દુર્ગધથી પરિપૂર્ણ છે.
ગરૂપી સર્વેનું ઘર છે. કાળના મોઢામાં બેઠેલું છે. એવું આ શરીર પ્રીતિ કરવાને એગ્ય કેમ હોઈ શકે ? • શ્રી જ્ઞાનભૂષણ ભટ્ટારક તત્ત્વજ્ઞાન તરંગિણીમાં કહે છે –
दुर्गधं मलभाजनं कुविधिना निष्पादितं धातुभिरंगं तस्य जनैर्निजार्थमखिलराख्या धृता स्वेच्छया । '