________________
૧૩૩
નરદેહ પાએ કહે કહી સિદ્ધિ ભઈ તેહિ, ' વિષય સુખ સેયે સબ સુકૃત ગવાય છે.” પંચ ઈદ્ધિ દુષ્ટ તિë, પુષ્ટ કરી પિષ રાખે, * આઈ ગઈ જા તબ જોર વિલલા હૈ” ક્રોધ માન માયા લેભા ચાર ચિત્ત શક છે' ''
નરક નિગદ સદે વેગ આ છે; ખાય ચલે ગાંઠ કમાઈ કૌડી એક નાહિં; ' તે મૂઢ દૂસરે ન હૂંઢ કે પાયો છે. ૧૧ ,
(અનિત્યપચીસિકા), હે જીવ! આ નરદેહ પામીને તે શું સિદ્ધિ પ્રાપ્ત કરી? વિષય સુખમાં લીન રહી તેને સેવતાં પૂર્વના સર્વ પુણ્ય પરવારી બેઠો છે. જે દૃષ્ટ દુઃખપ્રદ પાંચ ઇકિયે છે તેને પિષી પિોષી પુષ્ટ રાખે છે, પણ જરાવસ્થા આવી કે તારે બધું આ બળ વિલય પામશે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાએ તારા ચિત્તને રોકી લીધું છે. નરક અને નિગાદમાં જલ્દી જવાને સદેશો તને મળી ગયા છે. પૂર્વે જે કમાઈ આવ્યા છે તે તે ખાઈ ગયો અને નવી તે એક કેડીની કમાઈ કરી નથી. નવાં કેઈ સુકૃત તે તે આચર્યા નથી. તેથી તારા જેવો મૂર્ખ તે આ જગતમાં શોધતાં બીજો કોઈ જણાતો નથી. દેખÇરે દક્ષ એક બાત પરતક્ષ નઈ,
અછનકી સંગતિ વિચચ્છન ભુલાને હૈ, વસ્તુ જે અભક્ષ્ય તાહિ ભચ્છ હૈ રેન દિન, *
[, પષિકે પક્ષ કરે મરછ- સુભાને હૈ. વિનાશિક લક્ષ તાહિ ચડ્યુસ વિલેકે થિર ' '.
વહ જય ગ૭ તવ ફિર જે દીવાને હૈ,. ત૭ નિજ અક્ષકે વિલક્ષ કે ન દેખે પાસ, , ';
સેહ જક્ષ લાગે વર્લ્ડ એસેંભરમાને હૈ, ૭, • ' , - ,* * * *:, : (શતઅત્તરી