________________
૧૫ર.
यः पूर्वभावकृतकर्मविपद्रुमाणां . - . મુ પાનિ ન સ્વત પર ઝૂમઃ | आपातकालरमणीयमुदरम्यं નિર્મામચરિ શતરું સઃ ૩૨–૧ અધ્યાય
ક. ગાથા ર૩ર જે કઈ મહાત્મા પૂર્વે બાધેલાં કમાપી વિયવોના ફળને ભગવતાં રંજાયમાન થતા નથી કિન્તુ પિતાનામાં જ તૃપ્ત રહે છે, તે કમરહિત સહસુખની એવી દશાને પહોંચે છે કે જેથી આ જન્મમાં પણ સુખી રહે છે અને આગામી કાળમાં પણ સુખી રહેશે.
अत्यंत भावयित्वा विरतमविरतं कर्मणस्तत्फलाब प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसंचेतनायाः । पूर्ण कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसंचेतना स्वां તાજુંનાદયન્તિઃ પ્રશમરમિત સર્વોઇવિંતુ ૪૦-અ.
ક. ગાથા ૨૩૩ * જે કઈ કર્મથી અને કર્મના ફળથી નિરંતર અત્યંત વિરક્ત પણની ભાવના કરી સંપૂર્ણ અજ્ઞાન ચેતનાના નાશને સ્પષ્ટપણે નૃત્ય કરાવી, અજ્ઞાન દશાને નાશ કરી આત્મિક રસથી પૂર્ણ પોતાની જ્ઞાનચેતનાથી પિતાના સ્વભાવને પૂર્ણ કરી તેને પિતાની અંદર લીન કરે છે તે શાંતરસથી પૂર્ણ સહજ સુખામૃતને સર્વકાળ પીવે છે. • (૧૭) શ્રી નાગસેનમુનિ તસ્વાનુશાસનમાં કહે છે – • •
तदेवानुभवंश्चायमेकाम्यं परमृच्छति । - તથાંભાથીનમાનંતિ વાવાભાવ. ૭૦ ||
• જે કઈ પિતાના આત્માને અનુભવ કરતાં પરમં એકાગ્ર ભાવને પ્રાપ્ત કરી લે છે તે વચનથી અગોચર સ્વાધીન સહજ આનંદને પામે છે.