________________
૧૩૪ હે સમજુ ચેતન ! જરા વિચાર. આ તો એક પ્રત્યક્ષ નવાઈ જેવી વાત છે કે તું વિચક્ષણ ચેતન આ ઇનિી સખતે ભૂલી ભૂમી રહ્યો છે. જે પદાર્થો ખાવા ગ્ય નથી તે રાત્રિદિવસ ખાઈ રહ્યો છે. માછલી માફક ખાદ્ય પદાર્થોમાં લેભાઈ આ ઇવ્યાને પિષવા તેને પક્ષ કરે છે, તેમાં સુખ છે એમ દઢ કરે છે. આ ઇકિ વડે દેખાતા પદાર્થો નાશવંત છે છતાં તારી દષ્ટિથી તું તેને સ્થિર દેખી તેમા મેહ કરી રહ્યો છે. પરંતુ આ ઈ-નાં વિષય સુખને વિયોગ થાય છે ત્યારે તું ગાંડા થઈ જઈ દીવાના મનુષ્યની સમાન ભટકે છે. નવાઈની વાત તો એ છે કે પિતાની પાસે જે શુદ્ધ આત્મા છે તે તું દેખાતું નથી. મેહ રૂપી જક્ષ વળગવાથી, જેમ બાળક ભ્રમિત થાય છે તેમ ભ્રમિત થયેલે તું શુદ્ધ એવા પિતાના આત્માને પોતાના અંતરમાં અવલોક નથી. અરે મન બૌરે તેહિ વાર વાર સમજાઉ,
તજિ વિષયાગ મનસ અપનિ તું, છે તે વિષવેલિ ફલ દીસત હૈ પરત૭,
કેસે હિનીકે લાગે ભયો છે મગન , ઐસે ભ્રમજાળમાંહિ સે હૈ અનાદિકાળ,
નિજ સુધિ ભૂલિ કો કરમ ઠગનિ તું, તેરિ મહામેહરિ આતમ સે લવ જેરિ..
જાગ જાગ જાગ અબ જ્ઞાનકી જગન તૂ. ૧૧ કહેલુ કાને નહિ ધરનાર હે બહેરા મન! તને વારંવાર સમે જાવું છું કે આ વિષયભોગ વિષેની પોતાપણાની માન્યતાને તું ત્યાગ. એ વિષયભાગે પ્રત્યક્ષ ઝેરરૂપી વેલડીના ફળ છે. તે તને કેમ સારાં લાગે છે કે તું તેમાં મગ્ન થયે છે. આ મિથ્યા ભ્રમજાળમાં તું અનાદિકાળથી સુતો છે અને પિતાનું જ ભાન (તને પોતાની તું ભૂલી ગયા છે. કર્મરૂપી ઠગોએ તને છેતર્યો છે. આ મહામેહની ફસી તેડી આત્માને વિષે ચિત્તવૃત્તિને એકાગ્ર કર, અને જ્ઞાનજાગૃતિ તું જાગૃત થા! જાગૃત થા!