________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. १ पुण्डरीकनामाध्ययनम् दुखं नैव त्रोटयन्ति, निष्कलङ्कशास्त्रस्य निन्दनात् तद्विपरीतकुशास्त्रप्रतिपादितजीववधादिकुत्सित कर्मकरणात् तादृश कर्म ननिताऽशुभात्मकबन्धनस्य विनाशने समर्था न भानस्तस्मिन् संपारचक्रे एवं परिभ्रमन्ति । आऽर्थेऽनुरूपं दृष्टान्तं पदर्शयति-'सउणी नरं जहा' शकुनिः पक्षी यथा पञ्जरम् , यथा शकुनिः पञ्जरबन्धन बोटने समर्थो न भवति, बद्धत्वादेव तथा ते वादिनोऽपि संसारचक्रं नाति. कामन्ति सोपार्जिताऽशुभकर्मवद्वतादिति। 'ते णो एवं विपडिवेदेति' ते नो एवं विपतिवेदयन्ति, मोक्षमार्ग न सम्यग् जानन्ति, 'तं जहा-किरियाइ वा जाव अणि. रए वा तद्यथा क्रियेति वा यावद् अनिरय इति वा, क्रिपादेरारभ्य अनिरयान्तं सुकृतदुष्कृतादिकमेतदध्ययनदशममूत्रपतिपादितं वस्तु न जानन्ति यावच्छब्देन निर्दोष शास्त्र की निन्दा करने और उससे विपरीत कुशास्त्र में प्रतिपा. दित जीव हिंसा आदि कुकृत्यों को करने के कारण उत्पन्न होने वाले अशुभ बन्धन को नष्ट करने में समर्थ न होते हुए संसार चक्र में ही परिभ्रमण करते रहते हैं।
इस विषय में अनुरूप दृष्टान्त प्रदर्शित करते हैं-जैसे पक्षी पिंजरे के बन्धन को तोड़ने में समर्थ नहीं हो पाता, उसी प्रकार वे वादी भी संसार चक्र का उल्लंघन नहीं कर सकते, क्योंकि वे अपने द्वारा उपा. जिंत अशुभ कर्मों से बंधे हुए हैं । वे मोक्षमार्ग को स्वीकार नहीं करते। वे कहते हैं-न क्रिया है न अक्रिया है यावत् न नरक है, न नरक के अतिरिक्त अन्य कोई लोक अर्थात स्वर्ग-आदि अनरक है। अर्थात् इसी अध्ययन के दसवें सूत्र में कही हुई पुण्य पाप आदि वस्तुओं को वे स्वीकार શાસ્ત્રની નિંદા કરવાથી અને તેનાથી ઉલ્ટા કુશાસ્ત્રમાં પ્રતિપાદન કરેલ છવહિંસા વિગેરે કુકૃત્યને કરવાથી ઉત્પન્ન થવાવાળા અશુભ બને નાશ કરવામાં સમર્થ ન થતા સંસાર ચક્રમાંજ પરિભ્રમણ કરતા રહે છે.
આ વિષયમાં તેને પૈગ્ય દષ્ટાન્ત બતાવતાં કહે છે કે–જેમ પક્ષી પાંજરાના બંધનને તેડવામાં સમર્થ થઈ શક્તા નથી, એ જ પ્રમાણે તે વાતીઓ પણ સંસાર ચક્રનું ઉલ્લંઘન કરી શકતા નથી. કેમકે તેઓ પિતા નાથી ઉપાર્જીત કરેલા, અશુભ કર્મોના બંધનથી બંધાયેલા હોય છે. તેઓ મેક્ષમાર્ગને સ્વીકાર કરતા નથી, તેઓ કહે છે કે-કિયા નથી, તેમજ અદિયા પણ નથી, યાવત્ નરક નથી. તેમ નથી જુદો એ બીજે કઈ લેક પણ નથી. અર્થાત્ અનરક પણ નથી. તેમજ આ અધ્યયનના દસમા સૂરમાં કહેલ
For Private And Personal Use Only