________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६२२
सूत्रकृतास्ते (अलाउग) अलावुकम् (कुशरएत्ति) कुमारोऽयमिति मत्ता पचेत् (स पाणिवहेण) स पुरुषः प्राणिवधेन (लिप्पइ) लिप्यते इति (अम्ह) अस्माकं मतमिति ॥२६॥
' टीका-गोशालकं निराकृत्य भगवन्तं वन्दितुं गच्छ स्तस्य आर्द्रकस्य मार्गे शाक्येन साकं वार्तालापो जातः, शाक्य एवमवादीत्-भोः ! सत्यं भाता गोशाल कमतं खण्डितम् तत्सर्व श्रुतम् न भवति किमपि बाह्याऽनुष्ठानेन, किन्तु अन्तरेण अनु ठानमेव कर्मबन्ध कारणमिति खसिद्धान्तं श्रावयति, शाक्य आर्द्रक तदेव दर्शयति-'केह' कश्चित् 'पुरिसे' पुरुषः पिनागपिंडीमवि' पिण्यापिण्डमपि -पिण्याक:-खल स्तस्य सकलमवेतनमपि कदाचित् कश्चिद् म्लेच्छ देशं गतः स तत्र म्लेच्छभयात् संभ्रमेण पलायमानः स्वसमीपस्थावलपिण्डं वस्त्रेग वेष्टयित्वा तत्र परित्यक्तवान् पश्चात्तत्र समागतेन म्लेच्छेन वस्त्रवेष्टितखलपिण्ड के दृष्ट्वा गृहीपुरुष है' ऐसा सोच कर पकावे अथवा तूचे को कुमार (बालक) समझकर पकावे तो हमारे मत के अनुसार वह जीववध से लिप्त होता है ।२६।
टीकार्थ- गोशालक को परास्त करके आर्द्रक मुनि भगवान को वन्दना करने के लिए आगे चले तो शाक्य के साथ उनका वार्तालाप (संवाद) हुमा। शाक्य इस प्रकार कहने लगा-आपने गोशालक के 'मत का निराकरण किया है, वह सब मैंने सुना है। आपने यह अच्छा ही किया। वास्तव में बाह्य अनुष्ठान (क्रियाकाण्ड) से कुछ भी नहीं होता, आन्तरिक क्रिया ही कर्मबन्ध का कारण है। शाक्य अपने इस सिद्धान्त का आईक के सामने प्रतिपादन करता है-कोई आदमी म्ले. च्छदेश में गया। वहां म्लेच्छों के भय से जल्दी जल्दी दौडना हुआ अपने पास में स्थित अचेतन खलपिण्ड को वस्त्र से आच्छादित करके વિચારીને રાંધે અથવા તુંબડાને (બાલક) સમજીને રાંધે તે અમારા મત પ્રમાણે તે જીવ વધથી લિપ્ત થાય છે. મારા I ટીકાઈ-ગોશાલકને પરાજીત કરીને આદ્રક મુનિ ભગવાનને વંદના કરવા માટે આગળ ચાલ્યા તે શાકની સાથે તેઓને વાર્તાલાપ (સંવાદ) થ. શા આ પ્રમાણે કહેવા લાગ્યા. આપે ગોશાલકના મતનું ખંડન કરેલ છે, તે સઘળું કથન અમે સાંભળેલ છે. આપે આ સારૂં જ કરેલ છે. વાસ્તવમાં બાહા અનુષ્ઠાન (કિયાકાંડ) થી કંઈ પણ લાભ થતો નથી. આંતરિક ક્રિયા જ કર્મબંધનું કારણ છે. શાકય પિતાના સિદ્ધાંતનું પ્રતિપાદન આદ્રક મુનિની સામે કરતાં કહે છે કે કોઈ પુરૂષ પ્લેચ્છ દેશમાં ગયેલ હોય,
ત્યાં પ્લેચોના ડરથી જદી જદી દેડતા દેડતા પિતાની પાસે રહેલ અચેતન 'ખલપિંડને વસ્ત્રથી ઢાંકીને ત્યાં મૂકી ગયા, તે પછી પ્લેચ્છ ત્યાં પહોંચ્યા તે
For Private And Personal Use Only