________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सबकताव भवति भावकस्य पतिशा न निर्विषयेति भावः। 'सत्य' तत्र 'जे ते आरेणं थावरा पाणा' ये ते आराव-समीपे स्थापराः प्राणा: 'जेहि समणीवासगस्स' येषु श्रम जोपासकस्य 'अट्ठाए दंडे अणिक्खित्ते अगट्ठाए गिक्वित्ते' अर्थाय दण्डोऽनितिः म त्यक्तः अनर्थाय निक्षिप्तः त्यक्तः 'ते तओ आउ विपजहंति' ते ततः आयु पिजाति 'विप्पजहित्ता' विहाय तस्य तत्र 'परेण' परेण 'जे तसथारा पाणा' ये घसस्थावराः प्राणा: 'जेहि समणोधासगरस आयाणसो आमरणंताए' येषु श्रमणोपासकस्यादानश आमरणतान्ता य दण्डोनिक्षिप्त:, 'तेसु पच्चायति' तेषु प्रत्यायान्ति । 'तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवई' तेषु श्रमणोपासकस्य सुपत्याख्यानं भवति । 'ते पाणा वि जाव' ते प्राणा अपि यावत् 'अयं पि भेदे से गो याउए भवई' अयमपि भेदः स नो नैयायिको भवति । तथा च श्रावकरय मुपत्याख्यान न निर्विषयकमिति। .
'तत्थ जे ते परेणं तसथावरा पागा' तत्र ये ते परेण त्रसस्थावराः प्राणाः जीवाः, 'जेहिं समणोवासगरम आयाणसो आमरणताए' येषु श्रमणोपासकस्य आदानश आमरणान्ताय दण्डो निक्षिप्तः, श्रावकद्वारा गृहीत देशातिरिक्तदेशे दंड देना नहीं त्यागा है, किन्तु अनर्थदंड देना त्यागा है, वे जब अपनी
आयु को त्याग कर दूर देश में जो त्रस स्थावर प्राणी हैं, श्रावक ने व्रत ग्रहण के समय से जीवनपर्यन्त जिनकी हिंसा का त्याग कर दिया है, उनमें उत्पन्न होते हैं तो श्रावक का प्रत्याख्यान सुपस्याख्यान होता है। वे प्राणी भी कहलाते हैं, उस भी कहलाते हैं अतएव श्रावक के प्रत्याख्यान को निर्विषय कहना न्याययुक्त नहीं है।
वहां दूर देश में अर्थात् श्रावक के द्वारा नियत किये हुए देश परिमाण से बाहर जो अस और स्थावर प्राणी हैं, व्रत ग्रहण से लेकर जीवनपपर्यन्त श्रावक ने जिनकी हिंसा त्याग दी है, वे प्राणी जय દેવાનો ત્યાગ કરેલ નથી. પરંતુ અનર્થ દંડ દેવાને ત્યાગ કરેલ છે. તેઓ જ્યારે પિતાના આયુષ્યને ત્યાગ કરીને ફરદેશમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે. અને શ્રાવકે વ્રત ગ્રહના સમયથી જીવન પર્યન્ત જેની હિંસાને ત્યાગ કરેલ છે, તેમાં ઉત્પન્ન થાય છે. તે શ્રાવકનું સુપ્રત્યાખ્યાન હોય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે. ત્રસ પણ કહેવાય છે. તેથી જ શ્રાવકના પ્રત્યાખ્યાન ને નિર્વિષય કહેવું તે ન્યાયયુક્ત નથી.
ત્યાં દૂર દેશમાં અર્થાત્ શ્રાવક દ્વારા નિયત કરવામાં આવેલ દેશપરિમાણથી બહાર જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે વ્રતગ્રહણથી લઈને જીવન પર્યંત શ્રાવકે જેઓની હિંસાને ત્યાગ કરેલ છે. તે પ્રાણી જ્યારે પિતાના આયુષ્યને
For Private And Personal Use Only