________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७१८
सूत्रकतामा से णो णेयाउए भवइ' अयमपि भेदः स नो नैयायिको भवति, अर्थात्-भावक: प्रत्याख्यानस्य निर्विषयत्वपतिपादनं न युक्तियुक्तमिति । 'तस्थ जे आरेणं थायरा राणा जेहि समगोवासगम्स अवाए दंडे अणिक्खित्ते अणडाए णिक्खित्ते तत्र ये भारा स्थावरा पाणाः जीवाः समीपदेशवर्तिनः सन्ति येषु श्रमणोगसकस्य अर्थाप प्रयोजनमुद्दिश्य दण्ड:-अनिक्षिप्तः-प्राणिप्राणव्यपरोपणं न स्यत्तः। अनाय योजनमन्तरेण दण्डो निक्षिप्त:-हिंसातो-माणग्यपरोपणात निवृत्तो जाता। ते समो आउं विपजहति' ते तदायु विपजाति 'विपजहिता' विमाय 'तस्थ पारे चेबजे तसा पाणा जेहि समणोबासगरस आयाणसो आमरणंसार' तबाराचैत्र पे प्रसाः प्राणाः येषु श्रमयोपासकरपाऽऽदानशः आमरणान्ताय दमो निलिप्तः। 'तेसु पच्चायति' तेषु प्रस्थायान्ति-मस्यागन्ति 'जेहि समयोगासनहीं करता है। अतएव श्रमणोपासक का प्रत्याख्यान निर्विषय है, ऐसा कहना न्याय संगत नहीं है। - वहां समीप देश में जो स्थावर प्राणी हैं। जिनके विषय में श्रावक ने अर्थदण्ड का त्याग नहीं किया है और अनर्थ दण्ड का त्याग कर दिया है, वे जब अपनी आयु समाप्त करके, समीप देशवर्ती त्रस प्राणी के रूप में, जिनको दंड देना श्रावक ने ब्रत ग्रहण के समय से लेकर जीवन पर्यन्त त्याग दिया है, उत्पन्न होते हैं तो उनके विषय में श्रमणोपासक का प्रत्याख्यान सुपत्यारूपान होता है। वे प्राणी भी कहे जाते हैं और त्रस भी कहे जाते हैं। अतएव यह कहना न्याययुक्त नहीं है कि श्रावक का प्रत्याख्यान त्रसजीवों के अभाव के कारण निर्विषय है। સફળ થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે. અને ત્રસ પણ કહેવાય છે. શ્રમણોપાસક તેઓની હિંસા કરતા નથી. તેથી જ શ્રમ પાસકનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે, તેમ કહેવું તે ન્યાવયુક્ત નથી.
ત્યાં સમીપના દેશમાં જે સ્થાવર પ્રાણી છે. જેના સંબંધમાં શ્રાવકે પિતાના જીવનમાં અર્થદંડને ત્યાગ કરેલ નથી. અને અનર્થદંડને ત્યાગ કરેલ છે. તેઓ જ્યારે પિતાનું આયુષ્ય સમાપ્ત કરીને સમીપના દેશમાં રહેલ ત્રસ પ્રાણિ પણથી કે જેને દંડ દેવાનું શ્રાવકે વ્રતપ્રહણ ના સમયથી લઈને જીવન પર્યત ત્યાગ કરેલ છે. તેમાં ઉત્પન્ન થાય છે. તે તેમના સંબંધમાં શ્રમપાસકનું પ્રત્યાખ્યાન સુ પ્રત્યાખ્યાન કહેવાય છે. તેઓ પ્રાણ પણ કહેવાય છે. અને ત્રસ પણ કહેવાય છે. તેથી શ્રાવકનું પ્રત્યાખ્યાન ત્રસજીના અભાવના કારણે નિર્વિષય છે, તેમ કહેવું તે ન્યાય યુક્ત નથી.
For Private And Personal Use Only