________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समपार्थपोधिनी टीका द्वि. श्रु. म. ७ गौतमस्य देशविरति धर्मादिसमर्थनम् ७६७ पाणातिपातप्रत्याख्यान सुपत्याख्यातम्-सफल गण्यते । 'ते पाणा वि जाव' ते भाषा अपि कथयन्ते-त्रसा-अपि कश्यन्ते । 'ते चिरविल्या जा' ते चिरस्थि. तिका महाकायाः अनेके च सन्ति 'अयं पि भेए से णो णेशाउए भवई' अपमपि मेदः स वो नैयायिको भवति । तस्य जे आरेणं तसा पाणा जेहि समणोबासमेस्स पायाणसो आमरणेताए' तत्र ये आरात् बसाः प्राणाः येषु श्रमणोपासकस्प बादानशः व्रतधारणादारस्य आमरणान्ताय दण्डो निक्षितः 'ते तो आउ विक माति' ते-समीपवतिनो जीवा वसा ततः स्वायुषं विप्रजाति, विपजहिता' विहाय 'तत्थ परेण जे तसा यावरा पागा जेहि समणोवासगरस आयाणसो आमरणंताएं' तत्र ये परेण प्रसाः स्थावराः प्राणाः येषु श्रमणोपासकस्यादानश भामरणान्ताय दण्डी निक्षित: 'तेसु पञ्चायति' तेषु प्रत्यायान्ति 'तेहिं समणी. वासमस्स सुपञ्चक्खायं भवई तेषु श्रमणोपासस्य मुमत्याख्यानं भवति । 'से पाणा विजाव' ते माणा अप्युच्यन्ते ते वसा अपि ते महाकाया अपि 'अपपि मेदे नहीं त्यांगा है। उन प्राणियों में उत्पन्न होते हैं। वे प्राणी भी कहलाते हैं त्रस भी कहलाते हैं वे चिरकाल तक स्थित रहते हैं। उन्हें श्रम. जोपासक दण्ड नहीं देता है। अतः उसके प्रत्याख्यान को निर्विषय कहना न्याय संगत नहीं है। ... ___ वहां समीप देश में रहने वाले जो त्रस प्राणी हैं, श्रमणोपासक ने व्रत ग्रहण के समय से लेकर मरणपर्यन्त जिनकी हिंसा का त्याग' कर उस देश से दूरवती किसी प्रदेश में रहने वाले जो त्रस और स्थावर प्राणी हैं, जिनको व्रत ग्रहण के समय से मृत्युपर्यन्त दण्ड देना श्रावक ने त्याग दिया है, उनमें उत्पन्न होते हैं, उन प्राणियों के विषय में श्रमणोपासक का प्रत्याख्यान सफल होता है । वे प्राणी भी कहलाते हैं और त्रस भी कहलाते हैं । श्रमणोपासक उनकी हिंसा (વિનાપ્રજનદંડદેવાનો ત્યાગ કરેલ છે. પરંતું અર્થદંડ દેવાને ત્યાગ કરેલ નથી. તેઓમાં ઉત્પન્ન થ ય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે. ત્રસ પણ કહે વાય છે. તેઓ લાંબા કાળ સુધી સ્થિત રહે છે તેને શ્રમણોપાસકદડદેતા નથી. તેથી તેના પ્રત્યાખ્યાનને નિર્વિષય કહેવું તે ન્યાયયુક્ત નથી.
ત્યાં સમીપના દેશમાં રહેવાવાળા જે રસપ્રાણી છે. શ્રમણોપાસકે વ્રત ગ્રહણ કરવાના સમય થી લઈ ને મરણ પર્યન્ત જેની હિંસાને ત્યાગ કરેલ છે. તેઓ પિતાના આયુષ્ય ને ત્યાગ કરીને તે દેશથી દૂર રહેલા કોઈ પ્રદેશમાં રહેવાવાળા જે ત્રસ અને સ્થાવર પ્રાણું છે. જેને વ્રત ગ્રહણ કરવાના સમય થી લઇ ને મરણ પર્યત દંડ દેવાન શ્રાવકે ત્યાગ કરેલ છે. તેઓમાં ઉપન્ન થાય છે. તે પ્રાણિયાના સંબંધમાં શ્રમ પાસકનું પ્રત્યાખ્યાન
For Private And Personal Use Only