________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
संकेतकियो कर्मगोः फलमनु भवन्तः स्थावरा इति कथ्यन्ते । अास्ते स्थावर इति संज्ञामपि प्राप्नुवन्ति । 'थावराउयं च णं पलिक्खीणं भवइ थावरकायट्टिइया ते तो आउयं विप्पजहंति' स्थावरायुष्कं च खलु परिक्षीणं भवति, स्थावरकायस्थितिका:-स्थावरकाये स्थितियेषां ते तथा, स्थावरकायस्थिति हेतुभूते कर्मणि नष्टे सति तेस्थाराः तदायुकं विपजहति-स्थावरायुः परित्यजन्ति । 'तो आउयं विष्णजहिता भुजो परलोइयत्ताए पचायति' ते स्थावराः तदायुष्क विमहाय-त्यक्त्वा भूयः-पुनरपि पारलौकिकतया प्रत्यायान्ति । 'ते पाणा वि वुचंति ते तसा वि वुच्चंति-ते महाकाया-ते चिरहिया' ते-त्रसस्थावरजी, प्राणधारणात् माणा अप्युच्यन्ते-ते त्रसनामकर्मोदयात् त्रसा अप्युच्यन्ते, ते महाकाया अपि भवन्ति, योजनलक्षप्रमाणशीरविकुर्वणात, ते चिरस्थितिका अपि भवन्ति-त्रयविंशत्सागरायुधभावादिति ॥०९-७६॥ धारण करते हैं। इसी प्रकार स्थारवर जीव भी अवश्य भोगने योग्य स्थावर नाम कर्म के उदय से, स्थावर कहलाते हैं और इसी कारण 'स्थावर' नाम को धारण करते हैं। जब उनकी स्थावर की आयु क्षीण हो जाती है और स्थावरकाय की स्थिति के कारणभूत कर्म भी क्षीण हो जाता है तब वे जीव स्थावर-आयु का त्याग कर देते हैं । स्थावरआयुष को त्याग कर वे सपर्याय को धारण कर लेते हैं । वे प्राणी भी कहे जाते हैं, उस भी कहलाते हैं और महान् शरीर वाले एवं चिरकालीन स्थिति वाले भी कहलाते हैं, अर्थात् उनमें कोई-कोई एक लाख योजन प्रमाण शरीर की विक्रिया भी करते हैं और तेतीस सागरोपम की भी स्थिति पाते हैं ॥९॥
કરે છે. આ જ પ્રમાણે સ્થાવર જીવ પણ અવશ્ય જોગવવા એગ્ય સ્થાવર નામકર્મના ઉદયથી સ્થાવર કહેવાય છે. અને એ જ કારણે “સ્થાવર' નામને ધારણ કરે છે. જ્યારે તેમના સ્થાવરપાના આયુષ્યને ક્ષય થઈ જાય છે, અને સ્થાવરકાયની સ્થિતિના કારણભૂત કર્મને પણ ક્ષય થઈ જાય છે. ત્યારે તે જીવે સ્થાવર આયુષ્યને ત્યાગ કરી દે છે. સ્થાવર આયુષ્યને ત્યાગ કરીને તેઓ ત્રસ પર્યાયને ધારણ કરી લે છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે. ત્રસ પણ કહેવાય છે. અને મોટા શરીરવાળા અને લાંબા કાળની સ્થિતિવાળા પણ કહેવાય છે. અર્થાત તેઓમાં કોઈકેઈ એક લાખ જન પ્રમાણુવાળા શરીરની વિક્રિયા પણ કરે છે. અને તેત્રીસ સાગરોપમની સ્થિતિ પણ પામે છે. પાકા
For Private And Personal Use Only