________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी का द्वि. श्रु. अ. ६ आईकमुने गोशालकस्य संवादनि० ६५१ एव-इत्येतदर्शयितुं सूत्रमुपक्रमते-'सव्वेसि' सर्वेषाम्-समीपदूर-दरतरवर्तिनी प्रसस्थावरपर्याप्तापर्याप्तनिगोदस्थानां सकलानामपि 'जीवाण' जीवानाम्-माणिनाम् 'दयद्वयाए' दयार्थाय दया कर्तुम्-रक्षणार्थमित्यर्थः, 'सारज्जदोस परिवज्जयंता' सावद्यदोष परिवर्जयन्तः-षड्जीवनिकायारम्भं त्यजन्तः 'तस्संकिणो इसिणो नाय पुत्ता' तच्छङ्किना-सावद्यार्ग शङ्कमाना:-तत्र घृणां कुर्वन्तः ज्ञातपुत्राः भगवतो महावीरस्याऽऽज्ञावशवर्तिनः ऋषयः-मुनयो गृहीतदीक्षाः परित्यक्तारम्भसमार. म्भाः। 'उदिभत्तं परिवज्जयति' उद्दिष्टभक्तं साध्वर्थ पाचितमन्नमपि कर्मबन्धशङ्कया परिवर्जयन्ति-स्यजन्तीति । मांसभक्षणं तु मनसाऽपि न मार्थयन्ते इति।४०॥ मूलम्-भूयाभिसंकाए दुगुंछमाणा संवेसिं पाणाण निहाय दंड।
तम्हाणभुजंतितहप्पगारं ऐसोऽणुधम्मोहि संजयाणां४१॥ छाया-भूताऽभिङ्कया जुगुप्समानाः सर्वेषां प्राणानां निहाय दण्डम् ।
____ तस्मान्न भुञ्जते तथाप्रकारम् एषोऽनुधर्म इह संयतानाम् ॥४१॥ क्या, उद्दिष्ट आहार भी त्यागना चाहिए । इन बात को दिखलाने के लिए सूत्र का उपक्रम (प्रारम्भ) करते हैं-समीपवर्ती, दूरवर्ती, दूरतरवर्ती, पर्याप्त तथा अपर्याप्त बस और स्थावर सभी जीवों की रक्षा करने के लिए षट्जीवनिकाय के आरंभ समारंभ का त्याग करने वाले तथा सावध कर्म में शंका रखने वाले अर्थात् सावधक्रिया से घृणा करते हुए ज्ञातपुत्र भगवान महावीर के आज्ञानुवर्ती संयमी मुनि कर्मबन्ध की आशंका से औदेशिक आहार का भी त्याग करते हैं-अमुक साधु के उद्देश्य से बनाया हुआ आहार ग्रहण नहीं करते हैं। मांसभक्षण की तो इच्छा भी नहीं करते ॥४०॥ વિશે શું કહેવાય ? ઉદિષ્ટ આહારને પણ ત્યાગ કરવો જોઈએ. આ વાત બતાવવા માટે સૂત્રકાર કહે છે –સમીપમાં રહેનારા દૂર રહેવાવાળા, અત્યંત દૂર રહેવાવાળા, પર્યાપ્ત, તથા અપર્યાપ્ત ત્રસ અને સ્થાવર બધા જ જીવોની રક્ષા કરવા માટે જવનિકાયના આરંભ સમારંભનો ત્યાગ કરવાવાળ, તથા સાવદ્ય કમૅમાં શંકા કરવાવાળા, અર્થાત્ સાવદ્ય ક્રિયાથી ઘણું કરવાવાળા જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરની આજ્ઞામાં રહેનારા, સંયમી મુનિ કર્મબંધની આશંકાથી
શિક આહારને ત્યાગ કરે છે. અર્થાત્ અમુક સાધુને નિમિત્ત બનાવવામાં આવેલ આહાર ગ્રહણ કરતા નથી. તે પછી માંસ ભક્ષણની તે વાત જ શી કરવી? અર્થાત્ માંસ ભક્ષણની તે ઈચ્છા પણ કરતા નથી. ૪૦
For Private And Personal Use Only