________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रकमुनेर्गोशालकस्य संवादनि० ६५७ प्रतिपादितः, बौद्धरतखण्डनाऽनन्तरं ब्राह्ममाः ममेत्याऽऽई कमवोचन्-सम्यकृतं भवता, यदिमौ वेदवाह्यौ गोशाल कचौद्धौ पराकृतौ। किन्तु सुहृद्भवा वयं भवन्तं कथयामः-वेदबाह्यं जैनमतं भवता न सेव्यम् । त्वं क्षत्रियोऽसि-ब्राह्मणान् पूजय, यागाऽनुष्ठानं कुरु, षडङ्गवेदविदुषां शौचाचारब्रह्मवर्यस्नानपरायणानां द्वे सहस्र यो भोजयति नित्यं सः महत्पुण्यं सनुपाय स्वगै गच्छतीति वैदिकी प्रक्रियातदाज्ञा चेति ॥४३॥ टीका-सुगमा ॥४३॥ मूलम्-सिंगायगाणं तुवे सहस्सेजे भोयए णियए कुलालयाणं।
सेइलोलुव संपगाढे तिवाभितापी जेरगाभिसेवी ॥४४॥ छाया-स्नातका तुि द्वे सहस्रे यो भोजयेन्नित्यं कुलालयानाम् ।
गच्छ त लोलुपसंमगाढे तोत्राभितापी नरकाभिसेनी ॥४४॥ कराते हैं, वे महार पुण्यस्कंध उपार्जन करके देव होते हैं। ऐसा वेद में कयद किया गया है।
आशय यह है की-बौद्धमत के खंडन के अनन्तर ब्राह्मण आकर आद्रक से कहने लगे आपने अच्छा किया जो वेदवाह्य अर्थात् वेद को प्रमाण न मानने वाले गोशालक और बौद्ध को पराजित किया। लेकिन हम सब आपको कहते हैं कि आप वेदबाह्य जैनमत का सेवन न करें। आप क्षत्रिय हैं अतः ब्राह्मणों की पूजा कीजिए, यज्ञानुष्ठान कीजिए । जो षडंगवेद के विद्वान हैं, शौचाचार आदि में तत्पर रहते हैं ऐसे दो हजार ब्राह्मणों को जो प्रतिदिन भोजन कराता है, वह महान् पुण्यराशि उपार्जन करके स्वर्ग प्राप्त करता है । यह वेद की आज्ञा है।४३।
टीका सुगम है ॥४३॥ ભજન કરાવે છે, તેઓ મહાન પુણ્યકંધ પ્રાપ્ત કરીને દેવ થાય છે. એમ વેદમાં કથન કરેલ છે. ૧૪ ટકાથં સુગમ છે, તેથી અલગ આપેલ નથી. - ભાવાર્થ–બદ્ધમતનું ખંડન કર્યા પછી જતા એવા આદ્રક મુનિને બ્રાહ્મણ આવીને કહે છે. તમે એ ઘણું જ ઉત્તમ કર્યું કે વેદ બાહ્ય અર્થાત્ વેદને પ્રમાણ ન માનવાવાળા ગોશાલક અને બૌદ્ધોને પરાજીત કર્યો, પરંતુ અમે બધા તમને કહીએ છીએ કે આપ વેદબાહ્ય એવા જૈન મતનું અવલખન ન કરો. આપ ક્ષત્રીય છે. અતઃ બ્રાહ્મણની સેવા કરો. યજ્ઞાનુષ્ઠાન કરે. જેઓ ષડંગ વેદના વિદ્વાને હેય. અને શૌચાચાર વિગેરેમાં તત્પર રહેવાળા એવા બે હજાર બ્રાહાને દરરોજ ભોજન કરાવે છે, તેઓ મહાન પુણ્યરાશિ પ્રાપ્ત કરીને સર્ગ મેળવે છે. આ વેદ વચન છે. પાકા
सू० ८३
For Private And Personal Use Only