________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतास्त्र पत्तत्ताए पुप्फत्ताए फलत्ताए बीयत्ताए विउदृति, ते जीवा तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेंति पुढवी सरीरं आउतेउवाउवणस्सइसरीरं, णाणाविहाणं तसथावराणं पाणाणं सरीरं अचित्तं कुवंति। परिविद्धत्थं तं सरीरगं जाव सारुविकडं संतं, अवरेऽवि य णं तेसिं रुक्खजोणियाणं मुलाणं कंदाणं खंधाणं तयाणं सालाणं पवालाणं जाव बीयाणं
"अहावरं पुरक्खायं' इत्यादि।
टीकार्थ-तीर्थकर भगवान ने वनस्पतिकायिक जीवों का तीसरा मे भी कहा है। कोई जीव वृक्ष में उत्पन्न होते हैं, वृक्ष पर रहते हैं और वृक्ष पर ही वृद्धि को प्राप्त होते हैं । ये वृक्षयोनिक, वृक्षोत्पन्न और वृक्ष से ही वृद्धि को प्राप्त जीव भी कर्म के अधीन होकर, कर्म के निमित्त से वृक्षों से उत्पन्न होने वाले वृक्षों के स्नेह का आहार करते हैं। शेषव्याख्यान पूर्वसूत्र के अनुसार ही समझ लेना चाहिए। पूर्व सूत्र में वृक्षों में उत्पन्न होने वाले वृक्षों का वर्णन किया था। वे पृथ्वीयोनिक वृक्षों के स्नेह का आहार करते हैं जा कि ये वृक्षयोनिक, वृक्षों के रस का आहार करते हैं । यही उन वृक्ष जीवों और इन वृक्षो जोधों में अन्तर है॥३॥ .. 'अहावर पुरक्खाय' त्यति
ટકાથે—તીર્થકર ભગવાને વનસ્પતિકાયિક જીવોને ત્રીજો ભેદ પણ કહેલ છે, કેઈ જ વૃક્ષમાં ઉત્પન્ન થાય છે. વૃક્ષ પર રહે છે. અને વૃક્ષ પર જ વધે છે. તે વૃક્ષયોનિક, વૃક્ષથી ઉત્પન્ન થયેલા, અને વૃક્ષથી જ વૃદ્ધિને પ્રાપ્ત થયેલા છે પણ કમને આધિન થઈને કર્મના નિમિત્તથી વૃક્ષોમાં આવીને વૃક્ષપણાથી ઉત્પન્ન થાય છે. વૃક્ષોથી ઉત્પન્ન થવાવાળા વૃક્ષોના સ્નેહને આહાર કરે છે. બાકીનું કથન બીજા સૂત્રમાં કહ્યા પ્રમાણેજ સમજી લેવું જોઈએ. પૂર્વસૂત્રમાં વૃક્ષામાં ઉત્પન્ન થવાવાળ, વૃક્ષેનું વર્ણન કરવામાં આવ્યું હતું તે પૃથ્વી નિવાળા વૃક્ષોના સનેહનો આહાર કરે છે, જ્યારે કે આ વૃક્ષે વૃક્ષ નિવાળા વૃક્ષોના રસને આહાર કરે છે. એજ તે વૃક્ષ છે અને આ વૃક્ષ જેમાં અંતર છે. સૂ૦ ૩
For Private And Personal Use Only