________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३९२
सूत्रकृताङ्गसूत्रे हीगाणं' अन्त:पकानाम् 'आरियाण' अर्याणाम् 'मिलक्खु ग' म्लेच्छानाम् ‘सरीरा' शरीराणि 'णाणावणा' नानावणानि 'भांतीति मक्खाय' भवन्तीत्याख्यातानि । समुत्पद्यमाना जोवाः कर्मक्शान्मातापित्रो विलक्षणसंयोगवशाद्भभाई भनमानाः पश्चात्स्वकर्मवशः स्त्रीपुनपुंसकाऽन्यतमतया जायमानाः -उदरे मात कवलितान्न. रसभोक्तारः पाप्य जन्माऽनादिविविध माग्यं भुजानाः अनि वर्द्धन्ते इति सङ्कलितोऽर्थः ॥मू०१४-५६॥
. पञ्चेन्द्रियेषु मोक्षाधिकारिस्वान्मनुजजन्मवतां निरूपणमभिनीय पञ्चेन्द्रिय जलचरजीवानिणेतु सूत्रमारभते-'अहावर" इत्यादि । ___मूलम्-अहावरं पुरक्खायं णाणाविहाणं जलचराणं पंचि. दियतिरिकखजोणियाणे, तं जहा-मच्छाणं जाव सुंसुमाराणं, तेसिं च णं अहावीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य जो नाना प्रकार के होते हैं और कोई आर्य तथा कोई अनार्य होते हैं उनके अनेक प्रकार के वर्गादि वाले शरीर होते हैं।
अभिप्राय यह है कि उत्पन्न होने वाला जीव माता और पिता के विलक्षग संयोग से गर्भ अवस्था में आता है। तत्पश्चात् अपने कर्म के अनुसार स्त्री, पुरुष या नपुंसक में से किसी एक रूप में उत्पन्न होता है। वह जय माता के उदर में होता है तो माता के द्वारा किए हए. आहार के रस को ग्रहण करता है। जब उसका जन्म हो जाता है तो विविध प्रकार के भोज्य पदार्थों का उपभोग करता हुमा अनुक्रम से बढ़ता है ॥१४॥ કર્મભૂમિમાં ઉત્પન્ન થવાવાળા, અકર્મ ભૂમિમાં ઉત્પન્ન થવાવાળા, અંતરદ્વીપમાં ઉત્પન થનારા મનુષ્ય જેઓ અનેક પ્રકારના હોય છે. અને કઈ કઈ આર્ય તથા કોઈ અના હોય છે. અનેક પ્રકારના વર્ણાદિવાળા શરીર હોય છે.
કહેવાને અભિપ્રાય એ છે કે–ઉત્પન્ન થવાવાળા જ માતા અને પિતાના વિલક્ષણ સંગથી ગર્ભ અવસ્થામાં આવે છે. તે પછી પિતાના કર્મ પ્રમાણે સ્ત્રી પુરૂષ અથવા નપુંસકમાંથી કોઈ એક રૂપે ઉત્પન થાય છે. તે જ્યારે માતાના ઉદરમાં હોય છે. તે માતા દ્વારા કરવામાં આવેલ આહારના રસને ગ્રહણ કરે છે. જ્યારે તેને જન્મ થઈ જાય છે, તે પછી અનેક પ્રકારના ભેજય પદાર્થોને ઉપભેગ કરતા થકા અનુક્રમથી વધે છે. સૂ૦૧૪
For Private And Personal Use Only