________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतो
पत्तेयं' प्रत्येकं प्रत्येकम् एकैकम् 'वित्तसमादाय' चित्तं समादाय वध्येषु घातकमनोवृत्तिमादाय 'दिवा वा राओ वा' दिवा वा रात्रौ वा 'सुते वा जागरमाणे वा' सुप्तो वा जाग्रद्वा 'अमित्तभूए' अमित्रभूतः 'मिच्छासं ठए' मिथ्यासंस्थितः 'णिच्चं ' नित्यम् ' पसढविश्वायचित्तदंडे' प्रशठव्यतिपात चित्तदण्डः 'भव' भवति, यथावधकस्य समयाद्यभावेन वध्यस्य मारणाऽसम्भवेऽपि तद्विषयकाऽनिष्ट चिन्तनरूपाSataध्यानाद हिंसकत्वं नातिवर्तते । तथा-संयमविरत्याद्यमावतोऽज्ञानिनोजीवसघातस्य साक्षात्पाणातिपाताऽभावेऽपि चिन्वाद्वारा हिंसकरवं नाऽपैति । अतो यदुक्तम्- अज्ञानिनां हिंसकत्वं भवत्येव तत्सम्यगेव व्यवस्थितमिति | सू० २।६४ | प्रत्येक प्राणी, भून, जीव और सत्व के प्रति घातक मनोवृत्ति धारण करके दिन और रात, सोता हुआ और जागता हुआ उनका शत्रु बना रहता है, प्रतिकूल व्यवहार करता है और अत्यन्त शठतापूर्वक उनकी हिंसा की बात ही सोचता रहता है।
तात्पर्य यह है कि जैसे उक्त घानक पुरुष को घात करने का अव सर नहीं मिलता और इस कारण वह घात नहीं कर पाता, फिर भी घात की बात ही सोचते रहने से अपने अप्रशस्त चिन्तन के कारण वह हिंसक ही कहलाता है, उसी प्रकार संयम एवं विरति आदि से रहित अज्ञानी जीव जीवनिकायों की साक्षात् हिंसा नहीं करता, फिर भी हिंसा का चिन्तन करते रहने के कारण हिंसक ही है। अतएव अज्ञानी जीव हिंसक होते ही हैं, यह कथन समीचीन ही हैं ॥२॥
અને સવપ્રત્યે ઘાતકમનેવૃત્તિ ધારણ કરીને શત દિવસ સૂતા થકા અથવા જાગતા થકે તેના શત્રુ ખને છે. અને પ્રતિકૂળ-ઉલ્ટો વ્યવહાર કરે છે. અને અત્યંત શઢ પણાથી તેની હિંસાની વાતના જ વિચાર કરે છે.
તાપ એ છે કે—જેમ તે ઘાતક પુરૂષને ઘાત કરવાને મે મળતા નથી, અને તે કારણથી તે ઘાત કરી શકતા નથી, તેા પણ ઘાત કરવાના જ વિચાર કરતા રહેવાથી પાતાના અપ્રશસ્ત ચિંતનના કારણે તે હિંસક જ કહેવાય છે. એજ પ્રમાણે સંયમ અને વિરતિ વિગેરે વિનાના અજ્ઞાની જીવ જીવનિકાયાની સાક્ષાત્ હિઁંસા કરતા નથી. તે પણ હિંસાનું ચિંતન કરતા રહેવાથી હિંસક જ ગણાય છે. તેથી જ અજ્ઞાની જીવ હિંસક જ હાય છે. એજ કથન ચેાન્ય છે. ાસૂ॰ રા
For Private And Personal Use Only