________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५६२
सूत्रकृतास्त्रे स बन्धनविमुक्तो जातः, नृपेणोक्तं हे आई कपुने ! कथं तब दर्शनेन हस्ती बन्धनमुक्तो जातः, मुनिराह
'ण दुक्खणं वारणपासमोयणं गयस्स मत्तस्य वर्णमि रायं ।
जहा हु तत्थावलिएण कम्मुणा सुदुक्रवणं मे परिहाइ मोयण' ॥१॥ छाया-न दुष्करं वारणपाशमोचनं गजस्य मत्तस्य वने च राजन् ।
यथा तु तत्रावलिकेन तन्तुना मुदुल्कर में प्रतिभाति मोचनम् ॥ हे राजन् ! द्रव्यबन्धनबद्ध गनस्थ बन्धनमोचनं न दुष्करम् विन्तु को. वलितन्तुबदस्य मम बन्धनमोचनं सुदुष्कर में प्रतिभाति तत्र यदा कर्मबन्धनं मम त्रुटितं तदा हस्तिनो बन्धनं त्रुटितं तत्र किमाश्चर्यमिति भावः ।
॥ इति आर्द्रककुमार कथा ॥ रास्ते में एक राजा ने सेना सहित पड़ाव डाल रक्खा था। उस राजा का हाथी खंभे से बंधा हुआ था। मुनि को देख कर वह बन्धन से मुक्त हो गया। तब राजा ने पूछा-हे आद्रक मुनि ! तुम्हें देखते ही यह हाथी बन्धन से कैसे छूट गया ? मुनिने उत्तर दिया-'न दुक्खरं वारणपासमोयणं.' इत्यादि । ___ भौतिक बन्धन से बद्ध हाथी का बन्धन टूट जाना क्या बड़ी बात है ? कर्मावली के तन्तुओं से बंधे हुए मेरे बन्धनों का टूटना ही मुझे तो कठिन प्रतीत होता है। किन्तु जब मेरे बन्धन छिन्न भिन्न हो गए तो हाथी का बन्धन छिन्नभिन्न हो जाय, यह कौन से आश्चर्य की बात है ?
आद्रककुमार की कथा समाप्त રસ્તામાં એક રાજાએ સેના સહિત પડાવ નાખેલ હતું. તે રાજાને હાથી થાંભલા સાથે બાંધેલ હતે. મુનીને જોઈને તે બંધનથી છૂટિ . ત્યારે તે રાજાએ તેમને પૂછયું કે-હે આદ્રક મુનિ ! તમને દેખતાં જ આ હાથી બંધનથી કેવી રીતે છૂટિ ગયે ? મુનીએ તેઓને ઉત્તર આપતાં કહ્યું ४-'न दुक्खणं वारणपासमोयण' त्यादि.
ભૌતિક બંધનથી બંધાયેલા હાથીનું બાંધન તૂટી જવુ તેમાં શું મોટી વાત છે? કર્માવલીના તાંતણાઓથી બાંધેલા આ મારા બંધને તૂટવા એજ મને તે કઠણ જણાય છે. પરંતુ જ્યારે મારા બંધને છિન્ન ભિન્ન થઈ ગયા. તે પછી આ હાથીના બંધને છિન્નભિન્ન થઈ જાય તેમાં આશ્ચર્ય જેવું શું છે?
આર્દકકુમારની કથા સમાપ્ત
For Private And Personal Use Only