________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५५९
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आईककुमारचरितम् हे तात! एते कुमाराः स्वस्वस्थानं यान्तु अहं तु आई काय दत्ता यत्सम्बन्धिधनं त्वया गृहीतम्, पित्रोक्तं तत्वं कथं जानासि, तयोक्तं ज्ञानदर्शनाजानामि । ततो राजा पुच्या दानशाला प्रारब्धा, दानशालायां स्थिता सती भिक्षार्थियोऽन्नदानं ददाति। ततो द्वादशवर्षेषु व्यतीतेषु सत्सु कदाचिद्भवितव्यवशादसौ आर्द्रकमुनि स्तत्रैव विर. रन गतः पादचिन्नदर्शनादुपलक्षितच तया, ततः सा बाला सपरिवारा तत्पृष्ठे गता, आककुमारोऽपि देवतावचनं स्मरन् ताशकर्मोदयात् पतिभग्नवतः सन् तया सार्ष भोगं मुन्नानो विहरति एकः पुत्रोऽपि जातः, आद्रकेण कथितं तव पुत्रोऽभूमि
इधर उस लड़की को वरण (स्वीकार) करने के लिए अनेक कुमार आने लगे। लड़की ने कहा-पिताजी। यह वर अपने अपने स्थान पर चले जाएं। मैं तो आईक को दी जा चुकी हूं, जिसका धन आपने ग्रहण किया है।
पिता-तुझे यह कैसे पता चला ? लड़की-ज्ञान दर्शन के बल से।
तत्पश्चात् सेठ की लड़की ने दानशाला प्रारंभ की। वह दानशाला में रह कर भिक्षुकों को दान दिया करती थी। पारह वर्ष व्यतीत हो जाने के बाद होनहार के अनुसार आर्द्रक मुनि विवरते-विचरते वहीं आ पहुंचे। उनके चरणों के चिह्न देख कर लड़की ने उन्हें पहचान लिया। वह अपने परिवार के साथ उनके पीछे पीछे गई। आईककुमार भी देवता के वचन का स्मरण करता हुआ कर्मोदय के वशीभूत होकर तथा व्रतों को भंग करके उसके साथ भोग भोगने लगा। समय बीतने पर एक
આ તરફ તે કન્યાને વરવા માટે અનેક કુમાર આવવા લાગ્યા. કન્યાએ
-पिता ! मा मा पोत पाताने स्थान यादया गय. हुता આદ્રક કુમારને વરી ચૂકી છું. કે જેનું ધન આપે સ્વીકારેલ છે. અર્થાત अब यु छ, .
શેઠે કહ્યું–તને તે કેવી રીતે માલુમ પડ્યું ? न्या-ज्ञान शनना था.
તે પછી શેઠની તે કન્યાએ દાનશાળા બેલી, તે દાનશાળામાં રહીને ભિક્ષુકને દાન આપ્યા કરતી હતી. બાર વર્ષ વીત્યા પછી હેનહાર (થવા કાળના બળથી) પ્રમાણે આદ્રક મુનિ વિચરતા વિચરતા ત્યાં જ આવી પહોંચ્યા. તેના ચરણેના ચિન્હને જોઈને તે કન્યાએ તેને ઓળખી લીધા, તે પિતાના કુટુંબની સાથે તેઓની પાછળ પાછળ ગઈ આદ્રકકુમાર પણ દેવે ના વચનને સ્મરણ કરતા કરતા કર્મોદયને વશ થઈને તથા વ્રતને ભંગ કરીને તેની સાથે ભેગ ભેગવવા લાગ્યા. અને તેનાથી તેમને એક
For Private And Personal Use Only