________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
५०६
सूत्रकृतागले ... अन्वयार्थ :-(गस्थि धम्मे अधम्मे व:) नास्ति धधर्मों वा (णेव सन्न णिवेसए) नैवं संज्ञाम्-बुद्धिं निवेशयेत्-कुर्यात् किन्तु (अत्यि धम्मे अधम्मे वा) अस्ति विद्यते धर्माऽधौं घा (एवं सन्नं णिवेसए) एवमीदृशीं संज्ञां बुद्धि निवेशयेत्-कुर्यादिति ॥१४॥
टीका-'धम्मे धर्मः 'अधम्मे वा' अधओं वा 'णत्यि नास्ति 'एवं' अनेन प्रकारेण 'सन्न' संज्ञाम्-मतिम् ‘ण णिवेसए' न निवेशयेत् । अर्थान् धर्माऽधर्मों नस्तः। किन्तु-कालस्वभावनियतीश्वरादिकारणादेव जगतः सम्भव इति मत्वा धर्माऽधर्मयोः सत्वं वारयमिकेचन वादिनः । तन्न सम्यक्, यतो धर्माऽधर्मयोरकारणत्वे जगतो वैचित्र्यं न सिध्येत् । दृश्यते हि लोके एकस्मिन्नेव काले जायमानानाम ने केषां मध्ये केचन सुभगाः केचन दुर्भगा भवन्निन, केचन सुखिनः
अन्वयार्थ-धर्म नहीं है अथवा अधर्म नहीं है, इस प्रकार की संज्ञा (बुद्धि) धारण न करे किन्तु धर्म और अधर्म है, ऐसी संज्ञा (घुद्धि) धारण करे ॥१४॥
टीकार्थ--धर्म का अस्तित्व नहीं है अथवा अधर्म का अस्तित्व नहीं है, ऐसी बुद्धि न करे, परन्तु ऐसी बुद्धि धारण करे कि धर्म और अधर्म दोनों का अस्तित्व है।
कोई कोई वादी काल, स्वभाव, नियति या ईश्वर आदि कारणों से ही जगत् की उत्पत्ति मानकर वे धर्म अधर्म के अस्तित्व का निषेध करते हैं, किन्तु यह सत्य नहीं है, क्योंकि धर्म और अधर्म को यदि कारण न माना जाय तो जगत् में जो विचित्रमा दिखाई देती है, यह सिद्ध नहीं हो सकती । इस लोक में एक ही काल में उत्पन्न
અન્વયાર્થ-ધર્મ નથી અથવા અઘ પણ નથી. આ પ્રકારની સંજ્ઞા બુદ્ધિ ધારણ ન કરવી. પરંતુ ધર્મ અને અધમ છે તેવી સંજ્ઞા ધારણ કરે. ૧૪
ટીકાઈ––ધર્મનું અસ્તિત્વ નથી, અથવા અધર્મનું અસ્તિત્વ પણ નથી. આ પ્રમાણેની બુદ્ધિ રાખવી નહી પરંતુ ધર્મ અને અધર્મ બને છે, તે પ્રમાણેની બુદ્ધિ ધારણ કરવી.
કઈ કઈ પરમતવાદી કાલ, સ્વભાવ, નિયતિ અથવા ઇશ્વર વિગેરે કારણથી જ જગની તેઓ ઉત્પત્તી માનીને ધર્મ અને અધર્મના અસ્તિત્વને નિષેધ કરે છે. પરંતુ આ સત્ય નથી. કેમકે—ધર્મ અને અધર્મને જે કારણ માનવામાં ન આવે તે જગતમાં જે વિચિત્રપણુ દેખવામાં આવે છે, તે સિદ્ધ થઈ શકત નહીં. આ લેકમાં એક જ કાળમાં ઉત્પન્ન થવાવાળા મનુષ્યોમાં
For Private And Personal Use Only