________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रककुमारचरितम् मासक्तो जातः, ततस्तस्याऽभिप्रायः केनाऽपि साधुना प्रत्तिन्यै निवेदिता, सा च पवर्तिनी तां समाहूर कथितरती, ततः सा सपतिमनुरक्तं ज्ञात्वा भक्तप्रत्याख्यानं कृत्वा परित्यज्य स्वदेहं दशमे देवलोके गता। ततो विदितत्तः स साधुरपि गुरुमापृच्छय भक्तं प्रत्याख्याय दशमे देवलोके देवत्वेन समुत्पन्नः । ततऽयुत्वा आई कपुरे नगरे रिपुमर्दनभूपस्य आई वतीनाम्न्यां देव्याम् आई ककुमारनाम्ना पुत्रो जातः, तत्पत्नी अपि स्वर्गच्युमा धनपतिष्ठिरः पुत्रीरूपेण काममञ्जरी. नाम्ना समुत्पन्ना। अपूर्वरूपलापसम्मन्ना तारुण्यमवाप्तवती। अथाऽन्यदा साध्वी पत्नी को भिक्षार्थ भ्रमण करती देख कर मोहकर्म के उद्य से तथा पहले भोगे हुवे भोगों का स्मरण हो आने से उस पर आसक्त हो गया। किसी साधुने उसके अभिप्राय को जान कर प्रवर्तिनी से कह दिया। प्रवर्तिनी ने उस साध्वी को बुला कर समग्र वृत्तान्त कहा। साध्वी ने अपने पति को अपने प्रति अत्यंत अनुरक्त जान कर भक्तप्रत्याख्यान करके देह का त्याग कर दिया, वह दशम देवलोक में गई। तत्पश्चात् जब उस साधु को यह वृत्तान्त विदित हुआ तो उसने भी अपने गुरु से आज्ञा प्राप्त करके भक्तपत्याख्यान किया। वह भी दशम देवलोक में देव हुआ।
देवलोक की स्थिति पूर्ण करके वह देव आद्रकपुर नगर में रिपुमदन नामक राजा की आर्द्रवती नामक रानी की कुंख से पुत्र रूप में जन्मा, उसका आईक कुमार नाम हुआ। उसकी पत्नी भी स्वर्ग से પત્નીને ભિક્ષાને માટે ભ્રમણ કરતી દેખીને મોહકર્મના ઉદયથી, તથા પહેલાં ભગવેલા ભેગેનું સ્મરણ થઈ આવવાથી તેના પર આસક્ત થઈ ગયા કોઈ સાધુએ તેને હેતુ સમજીને પ્રવર્તિનને કહી દીધું. પ્રવર્તિનીએ તે સાધ્વીને
લાવીને બધે વૃત્તાંત કહ્યો. સાધ્વીએ પિતાના પતિને પિતા પ્રત્યે અનુરાગવાળે જાણીને ભકત પ્રત્યાખ્યાન કરીને શરીરને ત્યાગ કર્યો. તે દશમા દેવલોકમાં ગઈ તે પછી જ્યારે તે સાધુને આ વૃત્તાન્તની ખબર થઈ તે તેણે પણ પિતાના ગુરૂની આજ્ઞા લઈને ભકતપ્રત્યાખ્યાન કર્યું. અર્થાત આહાર પાણિનો ત્યાગ કરીને શરીરને ત્યાગ કર્યો અને તે પણ દેશમાં દેવલેકમાં દેવ થયો.
દેવકની સ્થિતિ પૂર્ણ કરીને તે દેવ આર્દક નગરમાં રિમર્દન નામના રાજાની આદ્રકવતી નામની રાણીની કૂખથી પુત્ર રૂપે જન્મ ધારણ કર્યો અને તેનું નામ આદ્રકકુમાર એ પ્રમાણે રાખવામાં આવ્યું.
તેની પત્ની પણ સ્વર્ગથી ચવીને ધનપતી નામના શેઠિયાને ઘેર પુત્રીપણાથી જન્મી. અને તેનું નામ કામમંજરી એ પ્રમાણે રાખવામાં આવ્યું તે કાળે કરીને અદૂભૂત રૂપ અને લાવણ્યથી યુક્ત થઈને તરૂણાવસ્થાને પ્રાપ્ત થઈ
For Private And Personal Use Only