________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ५ आचारश्रुतनिरूपणम्
टीका--अन्वयार्थः टोकागम्यः । 'एएहि' एताभ्याम्-अनन्तरोक्ताभ्याम् 'दोहि' द्वाभ्याम् 'ठाणेहि स्थानाभ्याम् अनयो वा स्थानयोरल्पकायसवमहा कायसवव्यापादनापादितकर्मबन्धसदृशत्वविसटशवयोः 'ववहारे।' व्यवहार:व्यवहरणम् ‘ण विज्जई' न विद्यते न-नैव युज्यते इत्यर्थः तथाहि-न वध्यस्य सदृशत्वमसदृशत्वं चैकमेव कर्मबन्धस्य कारणं किन्तु वधकस्य तीव्रभावो मन्दभावो ज्ञानभावोऽज्ञान मावोऽलावीयत्वमहाबीयवादिकं तदेवं वध्यधकयो. विशेषात् कर्मवन्धविशेष इत्येवं व्यवस्थिते वध्यमेशाश्रित्य सदृशस्वासशस्वव्यवहारो न विद्यते तथा 'एएहि' एताभ्याम् 'दोहिं ठाणेहि' द्वाभ्यां स्थानाभ्यां प्रवृतस्य 'अणायार' अनाचारम् 'जाणए' जानीयात् 'तथाहि-जीवसाम्यात्कर्म बन्ध सदृशत्वमुच्यते तदयुक्त यतो न जीवव्यापादनेन हिंसा, तस्य नित्यत्वेन वैर उत्पन्न होता है, इन दोनों एकान्तों से व्यवहार नहीं होता अर्थात् ये दोनों ही एकान्त पक्ष ठीक नहीं हैं। वध्य जीव की अल्पकायता या महाकायता ही एक मात्र कर्मबन्ध की तरतमता का कारण नहीं है, किन्तु वधक का तीव्र भाव, मन्दभाव ज्ञातभाव, अज्ञातभाव, अल्पवीर्यत्व एवं महावीर्यत्व भी कर्मबन्ध के तारतम्य का कारण हैं। ऐसी स्थिति में वध्य जीव की अपेक्षा से ही बन्ध की सदृशता विसदृशता अथवा न्यूनाधिकता मानना संगत नहीं है। अतएव उक्त दोनों एकान्त पक्षों में से किसी भी एक पक्ष को स्वीकार करके जो प्रवृत्त होता है, वह उसका अनाचार ही समझना चाहिए ॥७॥
टीकार्थ--जीव की सदृशता के कारण कर्मबन्ध की सदृशता कही जाती है, सो उचित नहीं है । वस्तुतः जीव का मर जाना हिंसा नहीं है છે. આ બન્ને એકાન્ત વચનેથી વ્યવહાર થતું નથી. અર્થાત્ બને એકાન્ત પક્ષ ઠીક નથી. વધ્ય જીવનું અપકાયપણું અથવા મહાકાય પણું જ એક માત્ર કર્મ બંધની તરતમતાનું કારણ નથી. પરંતુ વધકને તીવ્ર ભાવ મદભાવ જ્ઞાતભાવ અજ્ઞાતભાવ, અલ્પવિર્ય પણું તથા મહાવીર્યપણું પણ કર્મબંધના તારતમ્યનું કારણ છે. આ પરિસ્થિતિમાં વધ્યજીવની અપેક્ષાથી જ બંધની સદૃશતા વિસદશતા અથવા જૂનાધિકપણું માનવું સંગત નથી. તેથી જ ઉક્તબને એકાન્ત પક્ષમાંથી કઈ પણ એક પક્ષને સ્વીકાર કરીને જે પ્રવૃત્ત થાય છે, તે તેને અનાચાર જ સમજ જોઈએ. પાછા
ટીકાથે--જીવની સદશતાને કારણે કર્મબન્ધનું સદશપણું કહેવામાં આવે છે, તે બરાબર નથી. વસ્તુતઃ જીવતું મરી જવું તે હિંસા નથી. પરંતુ
For Private And Personal Use Only