________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका द्वि. व. अ. ४ प्रत्याख्यानक्रियोपदेशः 'एवं गुणजातीयम्स' एवं यथोक्तगुणजातीयस्थ-समनस्कत्यादिविशिष्टस्य 'पावे कम्मे कज्जई पाप कर्म क्रियते-पापकर्मबन्यो भाति, नान्यस्य। हिंसापापयुत मनोवचनकायवत एव पापकर्मसम्भवः, न तु तद्भिन्नकायरतः पापकर्मसम्भवः कार णाभावे कार्याऽभावस्याऽन्यत्र निर्णीतत्वात् । 'पुगरवि चोयए एवं बवीई' पुनरपि नोदक:-प्रश्नकर्ता एवं ब्रवी ते । 'तत्य णं जे ते एवमाहंमु' तत्र ये ते एवेमाहुः 'असंतएणं मणेणं पावएण' असता पापकेन मनसा, पापरहितेन मनसेत्यर्थः । 'असंगीयाए वईए पावियाए' असत्या पापिकया वाचा-पापरहितवचनेनेति यावत् । 'असंतएणं कारणं पावएणं' असता पापकेन कायेन, पापरहितशरीरेणेत्यर्थः, 'अहणतस्स' अघ्नतः-हिंसामकुर्वतः 'अमणक्खस्स' अमनस्कस्य पापरहितमनोवतः 'अवियारमणवयणकायवकास' अविचारमनोवचनकायवाक्यस्य-मनोवचनकायः विचाररहितस्य 'मुविणमवि अपस्सो ' स्वप्नमपि आश्यतः-अव्यक्तविज्ञानवतः,
और जो स्पष्ट ज्ञान से सम्पन्न है, वह ऐसी विशेषतामों वाला जीव ही पापकर्म करता है, जिसमें पाप के पूर्वोक्त कारण नहीं है, उसे पापकर्म का बंध नहीं हो सकता, क्योंकि यह पहले ही निर्णय किया जा चुका है, कि कारण के अभाव में कार्य नहीं होता है।
प्रश्नकर्ता पुनः कहता है-जो ऐसा कहते हैं कि पापरहित मन से, पापरहित वचन से, पापरहित काय से, हिंसा न करते हुए को, पापरहित मन वाले को विचार हीन मन वचन काय और वाक्य वाले को तथा अस्पष्ट ज्ञान वाले को भी पापकर्म होता है, वह ठोक नहीं हैं। प्रश्नकर्ता का आशय यह है कि जो समनस्क है, सोच समझ कर मनवचन काय की प्रवृत्ति करता है हिंसा करता है, उसी को पापकर्म અને જે સ્પષ્ટ જ્ઞાનથી યુક્ત છે, એવા વિશેષપણાવાળે જીવ જ પાપ કર્મ કરે છે. જેમાં પાપના ઉપર કહેલા કારણે નથી. તેને પાપકર્મને બંધ થઈ શકતો નથી. કેમકે એ પહેલાં જ નિર્ણય કરવામાં આવેલ છે. 3-४ारना समापभा १ नथी.
પ્રશ્ન કરનાર ફરીથી કહે છે કે – જેઓ એવું કહે છે કે–પાપ વિનાના મનથી પાપ વિનાના વચનથી પાપ વિનાના શરીરથી હિંસા ન કરનારાઓને પાપ રહિત મનવાળાને, વિચાર વિનાના મન વચન કાય અને વાકયવાળાને તથા અસ્પષ્ટ જ્ઞાનવાળાને પણ પાપકર્મ થાય છે. એ બરોબર નથી. પ્રશ્ન કરનારાને ભાવ એ છે કે-જે સમનક છે, એટલે કે સમજી વિચારીને મન, વચન અને કાયની પ્રવૃત્તિ કરે છે, હિંસા કરે છે, તેને જ પાપકર્મને બંધ
For Private And Personal Use Only