________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
सूत्रकृताचे पृथिवीनां 'सिणेहमाहारेति' स्नेहमाहारयन्ति, ते तृणजीवाः पृथिव्या रसमेवोपभुञ्जते, 'जाय ते जीवा कम्मोचवन्नगा' यावत्ते जीवा म्हणाधवच्छिन्नाः स्वकृत कर्माऽनुरूपेणैव तृणशरीरकाः भवंतीति मक्खाय' भवन्तीत्याख्यातम् । देवाधि देवस्तीर्थकरोऽन्यमपि जीवभेदमब्रवीन केचन जीवाः पृथिवीतो जाताः पृथिव्यामेव स्थिताः पृथिव्या वर्द्ध नेन वर्धमाना भवन्नोऽने कनातीयकपृथिव्यु परि तणादिरूपेण जायन्ते, ते नानामकारकपृथिव्याश्चोदमयं रसमाददाना भवन्ति न भवन्ति पुनः प्रभवस्तत उद्धत्तमात्मानं स्वकृतकमधृताकारा इति-तीर्थकरुपदिष्टम् ॥मू०९-५१॥
मूलम् -एवं पुढविजोणिएसु तणेसु तणताए विउति जाव मक्खायं ॥सू० १०॥५२॥
छाया---एवं पृथिवीयोनिकेषु तणेषु वणतया विवर्तन्ते यावदाख्यातम् ।।मु०१०-५२॥ का आहार करते हैं। यावत् वे तृणादि जीव अपने किये कर्म के अनुसार ही तृणशरीर वाले होते हैं । ऐसा तीर्थकर भगवान ने कहा है।
तात्पर्य यह है कि कोई जीव पृथ्वी से उत्पन्न हुए पृथ्वी पर ही स्थित रहते हैं । और पृथ्वी पर ही बढते हैं । वे नाना प्रकार की पृथ्वी पर तृण आदि पर्याय में उत्पन्न होते हैं और पृथ्वी के रस को आहार रूप में ग्रहण करते हैं। वे अपने कर्मों के अधीन होने के कारण उससे अपना उद्धार करने में समर्थ नहीं होते। किये हुए कर्मों का भोग करते हैं। ऐसा तीर्थकर भगवान् ने कहा है । ॥९॥
યાવત તે તૃણદિ જીને પિતે કરેલા કર્મ પ્રમાણે જ તૃણ શરીર હોય છે. એ પ્રમાણે તીર્થકર ભગવાને કહેલ છે.
તાત્પર્ય એ છે કેકઈ જીવ પૃથ્વીથી ઉત્પન્ન થાય છે. અને પૃથ્વી પર જ સ્થિર રહે છે. અને પૃથ્વી પર જ વધે છે. તેઓ અનેક પ્રકારની પૃથ્વી પર તૃણ-ઘાસ વિગેરે પર્યાયથી ઉત્પન્ન થાય છે. અને પૃથ્વીના રસને આહાર રૂપે ગ્રહણ કરે છે. તેઓ પોતાના કર્મોને આધીન હોવાથી તેનાથી પિતાને ઉદ્ધાર કરવામાં સમર્થ થતા નથી. કરેલા કર્મોને ભોગવે છે. એ પ્રમાણે તીર્થકર ભગવાને કહેલ છે. સૂ. ૯ાા
For Private And Personal Use Only