________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३२०
सूत्रकृतासूत्रे गतौ-यथावस्थितरूपेण ज्ञातौ जीवाऽजीवौ यस्ते तथाविधा भवन्ति, एवम् 'उत्रलद्धपुण्णपावा' उपलब्धपुण्यपापाः, उपलब्धे परमार्थतो ज्ञाते पुष्पपापे यैस्ते तथाविधाः, तथा 'आसव-संवरवेयणाणिज्जराकिरियाहिगरणबंधमोकावकुमला' आखासंबरवेदनानिर्जराक्रियाऽधिकरणबन्धमोक्षकुशलाः, तत्र आस्रवः-आखाति-प्रविशति अष्टविधं कर्मसलिलं येन आत्मतरसि स आस-मिथ्यात्वाऽविरतिपमाद कवाय. योगरूपः, संवरः-संत्रियते-निरुद्वयते आसाम येन परिणामे स तथा समिति गुप्तिमिरात्मसरसि आस्रवत्कर्मसलिलानां स्थगनमित्यर्थः' वेदना-मसिदैव, निर्जरा-निर्जरणम्-कर्मणां जीवपदेशेभ्यः परिशटनम् , क्रिया:-कायियादिकाः, अधिकरणम्, अधिक्रियते नरकगतियोग्यतापनः पाप्यते आत्ता येन तत् आत्मा. धिकरणं द्रव्यतः खड्गयन्त्रादि, भावतः क्रोधादि । बन्धः-जीवस्य कर्मपुद्गल. रूप से ज्ञाता होते हैं। पुण्य-पाप के स्वरूप के जानकार होते है, आस्रव, संवर, निर्जरा, क्रिया, अधिकरण, बंध और मोक्ष के ज्ञान में कुशल होते हैं । जिसके द्वारा आत्मा रूपी सरोवर में कर्मरूपी जल आता है, उसे आस्रव कहते हैं । मिथ्यात्य, अविरति, प्रमाद, कषाय और योग आस्रव हैं । जिस परिमाण के द्वारा आत्र का निरोध होता है, वह समिति, गुप्ति आदिरूप परिणाम संवर कहलाता है। तात्पर्य यह है कि आते हुए कर्म रूपी जल का रुक जाना संवर है। आत्म प्रदेशों से बद्ध कर्मों का देश से हटना निर्ज।। है । कायिकी आदि पच्चीस प्रकार की सावध प्रवृत्ति को क्रिया कहते हैं । जिम के कारण आत्मो नरक या तिर्यचगति का अधिकारी बनता है, वह अधिकरण कहलाता है। अधिकरण के दो भेद हैं । द्रव्य से खड्ग या यंत्र आदि
જાણનારા હોય છે. પુણ્ય પાપના સ્વરૂપને જાણવા વાળા હોય છે. આ સ્ત્ર, સંવર, નિર્જર, ક્રિયા, અધિકરણ, બંધ અને મેક્ષના જ્ઞાનમાં કુશળ હોય છે. જેના દ્વારા આત્મા રૂપી સરેવરમાં કમરૂપી જળ આવે છે, તેને આસ્રવ કહેવાય છે. જે પરિણામ દ્વારા આમ્રવને નિરોધ થાય છે. તે સમિતિ, ગુપ્તિ વિગેરે રૂ૫ પરિણામ સંવર કહેવાય છે તાત્પર્ય એ છે કેઆવતા એવા કર્મ રૂપી જળનું કાઈ જવું તે સંવર છે. આત્મ પ્રદેશથી બદ્ધ તે કર્મોનું દેશથી હટવું તે નિર્જરા છે. કાયિકી વિગેરે પચ્ચીસ પ્રકારની સાવધ પ્રવૃત્તિને ક્રિયા કહે છે. જેના કારણે આત્મા નરક અથવા તિર્યંચ ગતિને અધિકારી બને છે, તે અધિકરણ કહેવાય છે. અધિકરણના બે ભેદ છે. દ્રવ્યથી ખડગ અથવા યંત્ર વિગેરે અને ભાવથી કોલ વિગેરે અધિકરણ
For Private And Personal Use Only