________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतागसूत्र स्ति, 'एस ठाणे आयरिए' इदं स्थानमार्यम्-आर्यपुरुषैः समाचरितम् 'जाव एगंत सम्मे साहू' यावद् एकान्तसम्यक साधु, अब यावत्पदेन-केवलं परिपूर्ण सुंशुद्धं सिद्धिमार्ग मोक्षमार्ग निर्वाणमार्ग सर्वदुःखपहीणमार्गम्, एकान्ततः समीचीनं न तु कदाचित् साधु-कदचिदसाधु इत्येवं रूपेण संदिग्धम् 'तबस्स ठाणस्म मिस्स. मस्स विमंगे एवं आहिए' तृतीयस्य स्थानस्य मिश्रकस्य मिश्रकाऽपरनाम्न एवं विभङ्गः-विचार आख्यातो भवति 'अविरइं पडुच बाले आहिज्जई' अविरतिं प्रतीत्य बाल आख्यायते "विरइं पडुच पंडिए आहिज्जई विरतिं प्रवीत्य पण्डित इत्याख्यायते, अयमाशयः-भिथ थानाधिकारी-अविरत्यपेक्षया बाल इति कथ्यते, विरत्यपेक्षा च पण्डित इनि मण्यते, उभयाऽपेक्षया बालपण्डित इति भण्यते 'विरशविरई पडुन्च बालपं डेए आहिज्जइ' विरत्यविरती प्रतीत्य बाळपण्डित यह मिश्रस्थान आर्य पुरुषों द्वारा आचरित है यावत् एकान्त सम्यक् है अच्छा है। यहां 'यावत्' पद से इन विशेषणों को समझ लेना चाहिए-केवल, परिपूर्ण, संशुद्ध, सिद्धिमार्ग, मोक्षमार्ग, निर्याणमार्ग, निर्वाणमार्ग, समस्त दुःखों के विनाश का मार्ग। इनकी व्याख्या पूर्ववत् समझ लेनी चाहिए।
तृयीय स्थान मिश्र पक्ष का विचार इस प्रकार कहा गया है। इस स्थान में आंशिक (देश से) अविरति और आंशिक (देश से) विरति कही गई है। अतः इस स्थान वाले अविरति की अपेक्षा से बाल
और विरनि की अपेक्षा से पण्डित करलाते हैं। दोनों की अपेक्षा से उन्हें 'बाल-पण्डिन' कहते हैं ।
આ મિશ્રસ્થાન આર્ય પુરૂ દ્વારા આચરેલ હોય છે. યાવત્ એકાન્ત સમ્યક છે. સુંદર છે. અહિયાં યાવત્ શબ્દથી આ વિશેષણે સમજી લેવા. કેરળ, પરિપૂર્ણ, સંશુદ્ધ, સિદ્ધિ માર્ગ, મોક્ષ માર્ગ, નિર્માણ માર્ગ, નિર્વાણ માર્ગ, સઘળા દુઃખના વિનાશને માર્ગ આ બધા પદેની વ્યાખ્યા પહેલાં કહેવામાં આવી ગયેલ છે, તે પ્રમાણે સમજી લેવી જોઈએ.
ત્રીજા સ્થાન મિશ્ર પક્ષને વિચાર આ પ્રમાણે કહેવામાં આવેલ છે. આ સ્થાનમાં આંશિક (દેશી) અવિરત અને આંશિક (દેશથી) વિરત કહેલ છે. તેથી આ સ્થાનવાળા અવિરતિની અપેક્ષાથી બાળ અને વિરતિની અપેક્ષાથી પંડિત કહેવાય છે. બંનેની અપેક્ષાથી તેઓને માલપંડિત કહે છે.
For Private And Personal Use Only