________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
---
-
-
समयार्थबोधिनी टीका विशु. अ. १ पुण्डरीकनामाध्ययनम् महतो आयाणामो उबसंते उअहिए पडिविरए से भिक्खू' स महत आदानास उपशान्त:-उपस्थितः, पतिविरतः-साद्य कार्यात् प्रतिनिवृत्तो भवति स मि. रितिभावः । 'जपि य इमं संपराइयं कम्मं कज्जई' यदपि चेदं साम्परायिकसंसारसम्बन्धिकषायसम्बन्धि वा कर्म क्रियते 'जो तं संयं करेई' नो तत् स्वर्ष करोति णो अण्णेणं फारवे' नो अन्येन कारयति, 'अन्न पि करें ण समषु माणइ' अन्यमपि कुर्वन्तं न समनुनानाति । 'इह से महतो आयाणाओ' इति स महत आदानाद् कर्मबन्धनात् 'उपसंते उबहिर पडिविरए' उपशान्ता-उपस्थितः -पतिविरतः 'से भिक्खू जाणेज्ना' स भिक्षुः इति जानीयात 'असणं वा ४ अस्सिं पडियार' अशनं वा पानं वा खादिमं वा स्वादियं वा एतश्चतुर्विध वस्तु पतत् पतिज्ञया 'एग साहाम्मियं समुहिस्स' एकं साधार्मिकं समुदिप 'पाणाई भूयाई जीवाई सत्ताई समार' प्राणान् भूतानि जीवान् सचान समारभ्य समु. दिप' समुद्दिश्य 'कीत पामिच्चं आच्छिज्ज अणिसटुं अभिहडं आटुद्देसियं' का अनुमोदन करता है। आएव वह महान् कर्मबन्धन से मुक्त हो जाता है, विशुद्ध संगम के अनुष्ठान में स्थित है और समस्त पापों से निवृत्त है। संसार में जो साम्परायिक कर्म किये जाते हैं अर्थात् कषायः युक्त होकर संमार की वृद्धि करने वाला कर्मबन्ध किया जाता है, उसे वह साधु स्वयं नहीं करता है। दूसरे से नहीं करवाता है और न करने वाले का अनुमोदन करता है । इस कारण वह महान् कर्मवय से मुक्त हो गया है, संयम में उपस्थित है और पाप से निवृत्त है।
साधु यदि ऐसा जाने कि गृहस्थने किसी एक साधु को उद्देश्य करके प्रागों, भूतों, जीवों और सच्चों का आरंभ करके अशन, पान, નથી. તથા ગ્રહણ કરવાવાળાને અનુમોદન આપતા નથી. તેથી જ તે મહાન કર્મબંધથી મુક્ત થઈ જાય છે. વિશુદ્ધ સંયમના અનુષ્ઠાનમાં સ્થિત થાય છે. અને સઘળા પાપોથી નિવૃત્ત થાય છે. સંસારમાં જે સાંપરયિક કર્મો કરકરવામાં આવે છે, અર્થાત્ કષીય યુક્ત થઈને સંસારની વૃદ્ધિ કરવાવાળા કમ બંધ કરવામાં આવે છે, તેને તે સાધુ સ્વયં કરતા નથી. બીજાઓ પાસે કરાવતા નથી, તથા કરવાવાળાનું અનુમોદન પણ કરતા નથી. તે કારણથી તે મહાન્ કર્મબંધથી મુક્ત થઈ જાય છે. સંયમમાં ઉપસ્થિત થાય છે, અને પાપથી છૂટિ જાય છે.
જે સાધુ એવું સમજે કે ગૃહસ્થ કંઈ એક સાધુને ઉદ્દેશીને પ્રાણે, ભૂતે, જીવે અને સર્વે ને આરંભ સમારંભ કરીને અાન, પાન ખાલિમ
For Private And Personal Use Only