________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५०
सूत्रकृतागसूत्रे अस्मिन् आईतधर्मे समुत्थिताः-उद्य। भान्ति । 'ते एवं समोरगया' ते वीग एवं सर्वोपगताः सर्वमोक्षकारणं सम्यगदर्शनशानवारित्रलक्षणं प्राप्ताः, ते एवं सनोवरता' ते एवं सपरताः-सवें :-पर्व पारधर्मभ्य उपरता:निवृत्ताः, 'ते एवं सम्बोवसंता' ते एवं सोपशान्ताः- मितरुषायाः 'ते एवं समसाए परिनिचुडत्ति' ते एवं सर्वात्मतया-सर्व भावेन परिनिर्वृत्ताः-उक्तगुणविशिष्टा एव सर्व कर्मक्षयकारका भवन्तीति 'बेमि' ब्रीमि-कथयामिमुधर्मस्वामी जम्बूस्वामिनं कथयति-हे जम्बू शिष्य ! यथा मया भगात स्तीर्थकराछूत तथा तुभ्यं कथयामि, एवं से भिक्खू' एवं स भिक्षुः 'धम्मही धमविऊ नियागपडिवणे' धर्मार्थो-धर्म:-श्रुतचारित्राख्यस्तेनार्थी, धर्मवित्-सर्वोपधिविशुद्धिधर्म नानाति, नियागपतिपन्न:-नियागः-मोक्षः शुद्र. संयमो वा तं प्राप्तः, 'से' तत् 'जहेयं बुइये यथे इमु कम् स साधुः- क्तपुरू. धर्म में उद्यमधान हो जाते हैं । वे बोर पुरुष सम्पग्दर्शन ज्ञान चारित्र और तफ्रूप मोक्ष मार्ग को प्राप्त करते हैं, समस्त सावद्य कर्मों से रहित हो जाते हैं। वे सब कषायों को जीत लेते हैं और वही समस्त कर्मों का पूर्ण रूप से क्षय करते हैं।
— श्री सुधर्मा स्वामी जम्बू स्वामी से कहते हैं-हे जम्बू ! मैंने भगवान् तीर्थकर से जला सुना है, वैसा ही तुम से कहता हूं।।
हम प्रकार वह भिक्षु श्रुत चारित्र रूप धर्म का अर्थी होता है, विशुद्ध धर्म का ज्ञाता होता है और मोक्ष या संयप को प्राप्त होता है। ત્યાગ કરીને આહત-અહંત ભગવાને ઉપદેશ કરેલા ધર્મમાં ઉઘરવાળા બની જાય છે. તે વીર પુરૂષ સમ્યકજ્ઞાન, સમ્યફદર્શન, સમ્યફચારિત્ર અને સમ્યક્ તપ રૂપ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે. અને સઘળા સાવધ કર્મોથી રહિત બની જાય છે. તેઓ બધા જ કષાયોને જીતી લેય છે અને એજ સઘળા કર્મોને પૂર્ણ પણાથી ક્ષય કરે છે.
શ્રી સુધમરસવામી જબૂવામીને કહે છે કે—હે જબૂ! મેં ભગવાન તીયકરની પાસેથી જે પ્રમાણે સાંભળ્યું છે, એ જ પ્રમાણે તમેને કહું છું.
. આ પ્રમાણે તે ભિક્ષુ કુતચારિત્ર રૂપ ધર્મની કામના વાળા હોય છે. વિણા ધર્મને જાણનારા હોય છે. અને મોક્ષ અથવા સંયમને પ્રાપ્ત કરે
For Private And Personal Use Only