________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. २ क्रियास्थाननिरूपणम्
टीका-धर्माऽधर्ममिश्रस्थानानां वर्णनं कृत्वा तत्तस्थाने निवसतां मनुष्याणां वर्णनमारभ्यते-पूर्वकथितमेशार्थ पुनर्विशदयति-'अहावरे' अथाऽपरः 'पढमस्स ठाणस्स' प्रथमस्य स्थानस्य अधम्मपक्खस्स' अधर्मपक्षस्य 'विभंगे' विभङ्गो विचारः 'एवमाहिन्नई' एवमाख्यायते 'इह खलु पाईगं वा' . प्राच्यां वा प्रतीच्या वा उदीच्यां वा दक्षिणस्यां वा ४ 'संतेगइया मणुस्सा भवंति' सन्त्येकतये-अनेकप्रकारका मनुष्या भवन्ति, तद्यथा-याच्यादि दिशासु विविधप्रकारका मनुष्या वसन्ती त दर्शयति-'गिहरा' गृहस्था:-पुत्रादिभिः सह गृहे निवसन्तः 'महिच्छा' महेच्छा:-महती इच्छा विद्यते येषां ते महेच्छा:, 'महारंभा' महान् भारम्भो येषां ते तथा 'महापरिग्गहा' महान् परिग्रहो येषां ते महापरिग्रहाः 'अधम्मिया' अधा. मिंकाः-अधर्ममेवाऽऽचरन्तः 'अधम्माणुया' अधर्माऽनुगा:-अधर्ममनुगच्छन्ति ये तेऽधर्माऽजुगा:-'अधम्मिट्ठा' अधर्मिष्ठा:-अधर्ममे स्वाभिमतमभिमन्यमानाः 'अधम्मकलाई' अधर्मख्यायिन:-अधर्मस्यैव प्ररूपका:-चर्चाकारकाः 'अधम्मपाय _ 'अहावरे पढमस्स ठाणस्स' इत्यादि।
टीकार्थ-धर्म पक्ष, अधर्मपक्ष और मिश्र पक्ष का वर्णन किया जा चुका है। अब इन तीनों पक्षों में रहने वाले मनुष्यों का वर्णन करते हुए प्रथम अधर्मपक्ष में स्थित मनुष्यों का वर्णन करते हैं। ____अधर्मपक्ष में स्थित मनुष्यों का विचार इस प्रकार है-इस लोक में पूर्व आदि दिशाओं में विविध प्रकार के मनुष्य होते हैं जो पुत्रकलत्र आदि के साथ गृह जीवन व्यतीत करते हैं-गृहस्थ होते हैं। वे महान् इच्छाओं वाले, महादंभी और महापरिग्रहवान होते हैं। अधर्म से ही अपने अभीष्ट सिद्धि समझने वाले और अधर्म का ही आचरण करने वाले, अधर्मका ही अनुगमन करने वाले,
'महावरे पढमस्स ठाणस्स' त्यात - ટીકાઈ–ધર્મ પક્ષ, અધર્મ પક્ષ, અને મિશ્ર પક્ષનું વર્ણન કરવામાં
આવી ગયું છે. હવે આ ત્રણે પક્ષોને આશ્રય લેનાર માણસનું વર્ણન : કરતા થકા પહેલાં અધમ પક્ષમાં રહેલા માણસનું વર્ણન કરવામાં આવે છે. ' અધર્મ પક્ષ ને આશ્રય લેનાર માણસને વિચાર આ પ્રમાણે છે – આ લેકમાં પૂર્વ વિગેરે દિશાઓમાં અનેક પ્રકારના મનુષ્ય હોય છે. જેઓ
પુત્ર, સ્ત્રી વિગેરેની સાથે ગ્રહ જીવન વીતાવે છે.-અર્થાત્ ગૃહસ્થ હોય છે. { " તેઓ મહાન ઈચ્છાઓ વાળા મહાન આરંભવાળા અને મહા પરિગ્રહવાળા
હોય છે, તેઓ અધર્મનું જ આચરણ કરવાવાળા અધર્મનું જ અનુગમન કરવાવાળા, અધમથી જ પિતાના અભીષ્ટની સિદ્ધિ સમજવા વાળા, અને
For Private And Personal Use Only