________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टोका द्वि. अ. अ. २ क्रियास्थाननिरूपणम्
२०५ केचन पर्णादिकुटि निर्माय वसन्ति, केवन ग्रामादेव व्यवहारं कुन्तिो ग्रामेएव वसन्ति, ग्रामसमीपे वा, यद्यपीमें पावण्डिनो न त्रसजन्तूनां घातं कुर्वन्ति, तथाऽपि-एकेन्द्रियजीवानां स्वनिर्वाहाय घातं कुन्त्येिव । यथा-तापसादयः-इमे द्रव्यरूपेणाऽनेकपकारकव्रतपालनं कुर्वन्तोऽपि, भावत्रतं नैव पालयन्ति । कुन: -भाश्वतकारणस्य सम्यग् ज्ञानस्याऽभावत् । अतो वस्तुत इमे व्रतहीना एव, इमे पाखण्डिनः-स्वार्थसाधनाय कल्पितामनेकधा कथामपि कुर्वन्ति । एतेषां वचः नमपि-अंशतः कवित् सत्यमसत्यं वा भवति । ते एवं कथयन्ति-वयं ब्राह्मणा स्तापसाः। अतो वयं न हन्तव्याः, कशादिभिः शूदा इमे दण्डादिना ताडनीया कोई वृक्ष के मूल में रहते हैं, कोई पत्तों आदि की कुटिया बनाकर रहते हैं, कोई ग्राम से अपना निर्वाह करते हुए ग्राम में ही निवास करते हैं या ग्राम के समीप निवास करते हैं। ये पाखंडी यद्यपि त्रस जीवों का घात नहीं करते तथापि अपने निर्वाह के लिए एकेन्द्रिय जीवों का घात करते ही हैं। तापस आदि द्रव्य रूप से अनेक प्रकार के व्रतों का पालन करते हुए भी भावव्रत का पालन नहीं करते हैं, क्योंकि भावव्रत का पालन करने के लिए सम्यग ज्ञान अपेक्षित है
और वह उन्हें नहीं होता है। इस कारण वास्तव में वे व्रतहीन ही हैं। वे पाखंडी अपना स्वार्थ साधने के लिए अनेक प्रकार की कथा भी किया करते हैं। उनके वचन आंशिक रूप से सत्य या असत्य होते हैं। वे कहते हैं-हम ब्राह्मण तापस हैं, अतएव हनन करने योग्य नहीं हैं। ये शूद्र हैं, इनको चाबुक आदि से तथा डंडा आदि से ताड़न ઉપભોગ કરે છે, કેઈ ઝાડના મૂળમાં રહે છે. કેઈ પાનડા વિગેરેની કુટિરે બનાવીને રહે છે, કઈ ગામમાં પિતાને નિર્વાહ કરતા થકા ગામમાં જ રહે છે. અથવા ગામની નજીકમાં નિવાસ કરે છે. અથવા ગામની સમીપે નિવાસ કરે છે, આ પાખંડી જે કે ત્રસ જીવેને ઘાત કરતા નથી તે પણ પિતાના-નિર્વાહ માટે એકેન્દ્રિય જીવોનો ઘાત કરે જ છે. તાપ વિગેરે દિવ્યપણાથી અનેક પ્રકારના તેનું પાલન કરતા થકા પણ ભાવ વતનું પાલન કરતા નથી, કેમકે ભાવ વ્રતનું પાલન કરવા માટે સમ્યક્ જ્ઞાનની અપેક્ષા રહે છે. અને તે બેમાં તે હેતું નથી. તેથી વાસ્તવિક રીતે તેઓ વત વિનાને જ હોય છે. તે પાખંડિયે પિતાનો સ્વાર્થ સાધવા માટે અનેક પ્રકારની કથાઓ પણ કર્યા કરે છે, તેઓને વચને અંશતઃ સત્ય અથવા અસત્ય હોય છે. તેઓ કહે છે કે અમે બ્રાહ્મણે તાપસ છીએ તેથી મારવાને ગ્ય નથી આ શૂદ્ર છે, તેને ચાબકા વિગેરેથી તથા ડંડા વિગેરેથી
For Private And Personal Use Only