________________
૨૮]
શ્રી સિધપદ
લેકમાં કહેવત છે ને કે વિશ્વાસે વહાણ ચાલે” પણ બિચારા આ નાસ્તિકોનું શું થાય? એને તે જોયું તે જ માનવું છે.
આવા જ આગ્રહવાળા ઘરમાં ય કઈ એ માણસ હોય કે જે કોઈના પણ કહેવા પર વિશ્વાસ ન રાખતા હોય તે તેની શું દશા થાય, એ તે તમને ખબર છે ને?
ઘરમાં કઈ એનું માન ન રાખે, નેકર-ચાકરેય એવાનું અપમાન કરે, કઈ વખત તે એવું બને કે આવા વહેમીઓની સારા માણસે તે શું પણ ખરાબ માણસો ય સેવા કરવા ન રહે.
આવી વ્યકિતને પૂછવું, “બેલ! તને તારી સ્ત્રી પર પ્રેમ શાથી છે? તારી સ્ત્રી છે માટે કે દુરાચારી છે માટે ?
જે તારી સ્ત્રી છે એવું હું માનતો હોય તે તારા પ્રત્યેનો પ્રેમ તે એના અંતરમાં હોય ને? તને એને તે પ્રેમ ઉપર પગ કરે અને નીચે માથું કરે તે ય પ્રત્યક્ષ થાય નહીં.
માત્ર અનુમાન જ લગાડી શકાય. મારા વિના એને ચેન પડતું નથી, દરેક વખતે મને જ યાદ કરે છે, મારા માટે બધું સહન કરવા તૈયાર છે, તેથી તેને મારા પર પ્રેમ હવે જ જોઈએ.
જે આવી સામાન્ય વાતમાં પણું અનુમાન વિના ન ચાલી શકે તે “જોયું એટલું જ માનવું” એ સિદ્ધાંત રહ્યો કયાં?
નાસ્તિકને પણ પિતાના સ્વજન પ્રત્યે પ્રેમ કે મેહ નથી હેતે?
કયા કારણે મેહ કે પ્રેમ રાખે છે ?