Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Kasturchand Zaveri
Catalog link: https://jainqq.org/explore/023150/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી સૂત્ર બાગાલા સગર -[ભાગ-૩) એશા-૨] musica SONA SUIVA . ( ૫ ) Ni[D[SKAR (PROVINSSOISTAISLINIEROSMALABORWUSHMANDUARA AVOSDA SARTORIAUS ગીત | પૂ.આચાર્યશીવિવલાધિસરોદાતાજી છે મ ણી એ હક Page #2 -------------------------------------------------------------------------- ________________ 86 **X*X*XX www || નચર સવજી સાતળ – || ॐ हाँ श्री घरणेन्द्र - पद्मावती - पूजिताय રાઘેશ્વર-પા ન થાય-નમઃ | II આત્મ-ક્રમણ-ધિસૂરીશ્વર સલૂમુખ્ય નમઃ ।। ભગવતી સૂત્રના વ્યાખ્યાનો [ ભાગ-૩ : અશ—૨ ] ( સિદ્ધપદ–વિવેચન ) મૂલથ : પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્ર, ગ્રંથકર્તા :ગણધર સુધર્માસ્વામીજી. ટીકાકાર – નવાંગી ટીકાકાર પૂ. આ. દેવ અભયદેવસૂરીશ્વરજી મ. વ્યાખ્યાતા : પૂ. આ. દેવ લબ્ધિસૂરીશ્વરજી મ. અવતરણકાર :પૂ. પ', વિક્રમવિજયજી મ. (તીર્થં પ્રભાવક પૂ. આ. દેવવિક્રમસૂરીશ્વરજી મ.) સપાદક : તીર્થ પ્રભાવક પૂ. આ. દેવ વિક્રમસૂરીશ્વરજી મ.ના શિષ્ય મુનિ રાજયવિજયજી મ. wwwwwww Page #3 -------------------------------------------------------------------------- ________________ ભગવતી સૂત્રના વ્યાખ્યાનો [ ભાગ-૩ : અશ ૨ ] ( સિધ્ધપદ વિવેચન ) સંપૂર્ણ પ્રકાશન વ્યયર્નો:- પ્રાપ્તિસ્થાન :કેનિંગ સ્ટ્રીટ જૈન સંઘ ૧. રાજેન્દ્ર એ. દલાલ જ્ઞાનખાતું, ૪૦/૩, રામ ગોપાલ પેઠ, હઃ વૃજલાલભાઈ સીકંદરાબાદ (એ. પી.) પ્રાપ્ત ૨કમ ; રૂા. ૧૦,૦૦૦ (દશ હજાર) ૨, મફતલાલ મેહનલાલ ૧૬, ને પીયન રેડ, ગાઈડ-૬, મુંબઈ-૬, પ્રકાશક :લબ્ધિસૂરીશ્વરજી મારકસંસ્કૃતિ કેન્દ્ર, બીરલા મેન્શન, પ્રાર્થના સમાજ, મુબઈ-૨ ૩. રમેશ સી. શાહ ૧૭૯ વિજયનગર કોલેની, ગુજરાત હાઉસીંગ બોર્ડ, નવા વાડજ, અમદાવાદ-૧૩. ૪. શ્રી ભુરાલાલભાઈ, સરસ્વતી પુસ્તક ભંડાર, હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૧ મુદ્રણ સ્થાન :શ્રી લબ્ધિ પ્રિન્ટસ, ધજાગરાવાળી શેરી, ફાનસવાળો ડેલે, કણબીવાડ, ભાવનગર (ગુજરાત) વિનામૂલ્ય ભેટ તરીકે Page #4 -------------------------------------------------------------------------- ________________ છે મારી શકી ય લબ્ધિસૂરીશ્વરજી સ્મારક સંસ્કૃતિ કેન્દ્ર દિન-પ્રતિદિન પોતાના પથ પર આગેકૂચ કરે છે. પૂજ્યવર્ગની અસીમ કૃપા આ સંસ્થાના કાર્યને અનેરું પ્રોત્સાહન આપી રહેલ છે. છેલ્લા વર્ષમાંનું આ છઠું પુસ્તક છે. તાજેતરમાં જ જૈનધર્મની રૂપરેખા, યાત્રાસંઘ, લબ્ધિ-વિક્રમ–પંજ, સાધ્વી શ્રી સંઘયશા-જીવન-કવન, વિકમ-ભક્તિ-સરિતા, પ્રસિદ્ધ થયેલ છે અને તેથી આ પુસ્તક પ્રસ્તુત સંસ્થા તરફથી ૩૮માં પુસ્તક તરીકે પ્રસિદ્ધ થશે. પ૩ર પાનાને આ વિશાળ ગ્રંથ છપાવવાને અને તે માટે તમામ ખર્ચ થાય તેને લાભ વયેવૃદ્ધ પૂ. આચાર્યદેવ જયંતસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી કેનિંગ સ્ટ્રીટના જ્ઞાન ખાતા તરફથી લેવાયેલો છે. તીર્થપ્રભાવક પૂ. આચાર્ય ૯૬, કેનિંગ સ્ટ્રીટના ચાતુર્માસ દરમ્યાન શ્રી ભગવતીજી સૂત્રનું વાંચન કર્યું હતું. આ વાંચનથી પ્રભાવિત થયેલ અને સુંદર રીતે શ્રી ભગવતીજી સૂત્રનું વાંચન કરાવનાર શ્રી વજુભાઇને પણ ભગવતીજી જેવા મહાસૂત્રને આશ્રયીને થયેલા વ્યાખ્યાને પ્રસિદ્ધ થાય તેવી ઈચ્છા થાય તે સ્વાભાવિક Page #5 -------------------------------------------------------------------------- ________________ છે, તેથી તેમની વિશેષ પ્રેરણાથી કેનિંગ સ્ટ્રીટના વહીવટ દારે એ જ્ઞાનખાતાની રૂ. ૧૦,૦૦૦ની સુંદર રકમથી લાભ લીધે છે. એ માટે તેઓને હું આભાર માનું છું “અરિહંત પદ વિવેચનન’ના વ્યાખ્યાનની પૂજ્ય સાધુભગવંતે તરફથી અવારનવાર માંગ હજી પણ આવ્યા કરે છે તેથી સમજાય છે કે તત્ત્વરસિયા લોકોમાં વિશાળ વિવેચનવાળે ગ્રંથ પણ અવશ્ય પ્રિય થઈ પડશે.' હજી પણ ભગવતીજી સૂત્રના બાકીના વ્યાખ્યાને જલ્દી પ્રસિદ્ધ થાય તેવી તીર્થપ્રભાવક પૂ. ગુરૂદેવ વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજને પ્રાર્થના છે. તેમના વિદ્વાન પૂ. સાધુ-સાધ્વીજી મહારાજાઓ આવા કાર્યમાં રત રહી અવશ્ય શીઘ્રતાથી કાર્ય પૂર્ણ કરે. -કસ્તુરચંદ ઝવેરી . Page #6 -------------------------------------------------------------------------- ________________ { પ્રાસ્તા વિકમ છે ભગવતી સૂત્રના “નમે અરિહંતાણુંના વિવેચનરૂપ ભાગ-૩ અંશ-૧ મુદ્રિત થઈ ગયેલ છે જેનું અનેક ભાવિકોએ તેનું વાંચન મનન કરી આત્માને પરમાત્મા બનાવવા માટે પ્રયત્નશીલ બન્યા છે. હવે આ પ્રસ્તુત “નમે સિદ્ધાણં'નો વિવેચનાત્મક ગ્રંચ મુદ્રિત થઇ ચૂકી છે. આ વિવેચનમાં વ્યાખ્યાતા પૂ. ગુરુદેવે ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજની વૃત્તિના આધારે “નમે સિંદ્ધાણં'ના જેટલા અર્થ થાય છે તેટલા અર્થોની સુવાચ્યવિશદ વિવેચના કરવામાં આવી છે. આની સાથે સાથે અનેક મતવાદિએના મતનું યુક્તિ પુરસ્સર નિરસન કરવામાં આવ્યું છે. બીજા અનેક પદાર્થોનું રહસ્ય ખેલવામાં આવ્યું છે. આ બધું વાંચનથી આપણને સ્પષ્ટ દેખાઈ આવશે. વ્યાખ્યાતા સૂરીશ્વરજી મનું શાસ્ત્રદેહન કેટલું વિશાળ અને તલસ્પર્શી હતું તે માટે વિદ્વાન વાંચકોને કશું જ કહેવાનું રહેતું નથી! નાસ્તિકવાદ, મેક્ષવાદ, કર્મવાદ આદિ અનેક વાદેનું નિરૂપમ વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ લેકામાસથી સ્વભાવિક ઉઠત પ્રશ્રન “મેક્ષમાં સુખ શું ” તેનો જવાબ એટલા બધા વિવિધ પાસાને ખ્યાલ કરીને આપવામાં આવ્યું છે કે સામાન્ય વાંચકને મેક્ષનું સુખ સાક્ષાત્ થતું લાગે ! Page #7 -------------------------------------------------------------------------- ________________ અને વિદ્વાન વ્યાખ્યાતાઓને આ શાસ્ત્રીય પદાર્થ મહિનાઓ સુધી વ્યાખ્યાનમાં છણ શકે તેવી સામગ્રી પ્રાપ્ત થાય તેમ છે. કેવલિસમુદ્રઘાત તથા અસ્પૃશદ્દગતિ વગેરે આગમિક વિષને સુંદર વિચાર કરવામાં આવ્યું છે. જેમ રસમય દૃષ્ટાંતે સ્થાને સ્થાને છે તેમ ગશાલકના ત્રિરાશિકમતનું મેક્ષમાર્ગ માટેના વિવિધ રસ્તાનું તેમજ ભાસર્વશ્રી અને દયાનંદજી જેવાના મતનું જે વર્ણન અહીં કરવામાં આવ્યું છે. તે મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે અન્યત્ર દુર્લભ છે. જ્યારે આ બધા વિવેચનો શ્રોતાઓ સાંભળતા હતા ત્યારે તેમાં તલ્લીન બની જતાં તેમને હું પણ એક છું. પૂજ્ય ગુરુદેવની એ એક અજબ શકિત હતી કે અઘરામાં અઘરા વિષયને પણ સરળ બનાવી દેતા, આથી જ એમના વ્યાખ્યાનના ગ્રંથ સર્વગ્રાહ્ય બન્યા છે. આનું સંપાદન વિદ્વાન પ્રસિદ્ધવક્તા મુનિરાજ શ્રી રાજયશવિજયજીએ પિતાને સમય ન મળતો હોવા છતાં સમય આપીને પૂ. ગુરુદેવને હૃદયંગમ ભાવેને તેવા ને તેવા જ રાખી કર્યું છે. હજી આગળ પૂ. ગુરુદેવના વ્યાખ્યાનેને સંગ્રહ છપાવવા માટે હું આશા રાખું છું તે આશા પૂ. ગુરુદેવની પરમકૃપાથી સફળ થાય તેવી ઈચ્છા રાખીને વિરમું છું. દઃ વિકમસૂરિ. સાબરમતી–અમદાવાદ, ૨૧–૧–૭૬ Page #8 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય વયેવૃદ્ધ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયંતસૂરીશ્વરજી મ. સા.ની શીળી છાંય અને પ્રતિદિન પ્રવૃદ્ધપ્રભાવી, નિત્ય ભક્તામર સ્તોત્રપાઠી, વાત્સલ્યગંગા સમા તીર્થપ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રીમદ્ વિજયવિક્રમસૂરીશ્વરજી મ. સા.ની પાવન ગેદમાં યથાશક્ય સંયમઆરાધના કરવાનો આનંદ કે ઈ. અને રે જ છે. શાસન સંનિષ્ઠ પૂજે એ જ ઇચ્છી રહ્યા છે કે પરમતારક જેનરત્ન વ્યાખ્યાનવાચસ્પતિ, કવિકલકિરીટ પૂ. પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ આપેલ અમર વારસો પોતે સફળ કરે.શિષ્ય-શિષ્યાગણમાં આકંઠ તેનું સિંચન થાય અને વર્તમાન જગતને આ અલખના અવધૂતનો પરિચય તેમના સાહિત્ય દ્વારા પણ સતત મળ્યા કરે! મારા પૂજ્ય ગુરૂદેવનું એક પણું વ્યાખ્યાન એવું ભાગ્યે જ હશે કે જેમાં તેઓએ દેશના આપતા....આ તે મેં મારા ગુરૂના મુખેથી સાંભળ્યું છે. પછી શાસ્ત્રમાં વાંચ્યું, પણ..સંસ્કાર વાંચવાથી નથી પડ્યો અને તે મારા ગુરુના મુખે સાંભળવાથી જ યાદ છે.” આ વાક્ય ન કહ્યું હોય અને આ વાક્ય બોલતા પૂ. ગુરૂદેવનો આત્મા જે નમ્રતા Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુભવે છે. જે સરલતાના ભાનમાં મસ્ત થાય છે તે દ્રશ્ય દેશનીય હોય છે. અને પ્રત્યેક આત્મા માટે આ ભાવ અનમેદનીય અને અનુકરણીય પણ હોય છે. આવા વાત્સલ્યમય સરલ અને “જેન જયતિ શાસનમ ”ને જયનાદ ગુંજવતા પૂજ્ય ગુરૂદેવની નિશ્રામાં પુણ્યગે શાસનની સેવામાં સહાયક થવાનું યત્કિંચિત ભાગ્ય મળે જ તેથી અને કાર્યવ્યગ્રતાને કારણે આજે સિદ્ધપદ વિવેચન'નું સંપાદનકાર્ય પાંચ વર્ષ બાદ પૂર્ણ થાય છે. કાર્યવ્યગ્રતાની વાત સાચી હોય તે પણ આ વિશાળ કાર્ય માટે હવે પ્રમાદ ખંખેરીને બાકી રહેલ શ્રી ભગવતીજી સૂત્રના વ્યાખ્યાનના સંપાદનકાર્યને શીઘ્રતાથી પરિપૂર્ણ કરવું છે. ગુરૂકૃપા અનુકૂળ સંયોગે પ્રદાન કરશે જ એ વાત નિઃશંક છે. સંપાદનકાર્ય અંગે “અરિહંતપદ વિવેચન માં પણ ખુલાસો કરેલ છે કે આ આખા ય પુસ્તકમાં જે શ્રેષ્ઠ છે.... મનનીય છે.આચરણીય છે તે પૂજ્ય જેનરત્ન વ્યાખ્યાનવાચસ્પતિ સ્વ. પૂ. આચાર્યદેવનું છે અને કંઈક ખલના હોય તે મારી મંદ બુદ્ધિના કારણે છે. સંપાદનકાર્ય બાદ બનેલી પ્રેસ કોપી તીર્થપ્રભાવક પૂ. ગુરૂદેવે અતીવ વ્યગ્રતાના કાલમાં પણ વારંવાર જોયેલ છે. ફેરફાર કરવા માટે એગ્ય સૂચને પણ કરેલ છે અને અંતે તેમની જ મહનીય કૃપાથી આ કાર્ય આજે પૂર્ણ થયું છે. ભવિષ્યમાં શીઘ્રતાથી આગળ વધાય એવા જ આશીર્વાદની અભ્યર્થના. –રાજયશવિજય. ૫–૧-૭૬ શેરીસા. Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા ૧૧ ૪૧ નમો સિદધાણને પ્રથમ અથ આત્મા નાસ્તિક આત્માને કેમ નથી માનતે ? * બૃહસ્પતિનું દર્શત આત્મસિદિધ દેખાય તે માનવું કે હોય તે માનવું શું પ્રત્યક્ષ પ્રમાણ સાચું જ હોય છે ? વીના કુલા કેવી રીતે પાછા મળ્યા ? આત્મા'ની સિદ્ધિ માટે અનુમાન જાતિસ્મરણના દાખલા શું સિદ્ધ કરે છે ? યાદ કાને આવે ? સ્મરણ કોને થાય ? ૪૭ . નતિસ્મરણ જ્ઞાન એટલે શું ? થયેલું નતિસ્મરણું ચાલી જાય તેનું દષ્ટાંત તરત જન્મેલ બાળકનું હાસ્ય અને રૂદન ગર્ભમાં રહેલા બાળકને પણ જ્ઞાન છે. ૬૨ ભૂતપ્રેતના નામે ઢાંગ આત્મા છે; છતાંય દેખાતે કેમ નથી ? જૈન દર્શનની દષ્ટિએ આત્મા યાને આત્માનું વાસ્તવિક સ્વરૂપ કર્મોની સિધિ - સીતાનું હરણ જગતની વિચિત્રતા અને વિવિધતા કેના કારણે ૭૮ શું આહાર વિહાર વિવિધતાનું કારણ છે? ४८ ૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦, પડે છે ૮૧ ૧.૦૦ “શું બુદ્ધિ અને પરિશ્રમ ભાષ્યનું કારણ છે ?” નિષ્ફળ પ્રયત્ન વારસો કેને મલે ? કર્મ કારણ છે જ ૮૫ કર્મો વિષે જુદી જુદી માન્યતા ૧ જૈન શાસનમાં કર્મને વિચાર ८४ કામણ વર્ગણાના પરમાણુઓ કેટલા ? સમજ વિનાની દલીલ માટે ઘાંચી અને વકીલ આઠ કરણે સંક્રમણ કરણ ૧૦૪ શું જૈનદર્શન કર્મવાદી છે ? ૧૧૨ કે “ગગનદાસના હપ્તા જેવું નિકાચિત કર્મ” ૧૨૦ કર્મ અને આત્માને સંબંધ ૧૨૪ આત્માને કર્મ લાગવાનું કારણ શું ? ૧૨ ૪ શું કર્મો ઈશ્વરે બનાવ્યા છે ? આત્મા અને કર્મ અનાદિના પણ તે બેને સંબંધ ક્યારને ? - ૧૩૪ શું આત્માની જોડે ઈશ્વર ઈરછાથી કર્મો જોડાય છે? ૧૩૬ એ સ્યાદ્વાદની વિકલ્પ જાળ અને મહાવાદી મલવાદીસૂરિજી ૧૩૮ આઠ પ્રકારના કર્મ એ શબ્દ શા માટે ? ૧૪૩ જાજવલ્યમાન શુકલધ્યાન ૧૪૫ ધ્યાન એટલે શું ? ૧૪૭ જ “ધ્યાન અને મૌલવી સાહેબ” ૧૪૮ રૌદ્ર ધ્યાન ધર્મધ્યાન ૧૫૫ સંસ્થાન વિજય ૧૫ર. ૧૫૭ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પૃષ્ઠ ન. ૧૯ ૧૬ ૧. ૧૬૮ ૧૬૮ ૧૭૨ ૧૭૭ ૧.૮૧ ૧૮૨ ૧૮૮ ૧૮૮ ૧૮૯ ૧૯૧ “શુકલ ધ્યાન : “મિયાંને નિમાઝ કર્યો છોડ દી ?” કર્મોથી ભિન્ન થયેલ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ બૌધ્ધમતનું ખંડન બ્રહ્મવિલયવાદ અને તેનું ખંડન બ્રહ્મઅદ્વૈતવાદી પ્રથમ અને ઉપસંહાર એકમીંઢના ફેરફારથી ! નમો સિધાણુને દ્વિતીય અથ પાછા કેણે ફરવું ન પડે ? પાછું ફરવું એટલે શું ? પાછા જવાની ક્રિયા પાછા શામાટે ફરવું પડે ? શું આ મનુષ્યદેહરૂપી ઘર તમારું પિતાનું છે? * મરેલાને જીવાડનારી રાખી પાછા ફરવું ન પડે તેવું સ્થાન એટલે મેક્ષ મોક્ષના સુખની સિદ્ધિ વિષયમાં સુખ શબ્દનો પ્રયોગ * સુખ કયાંથી? સુખી માણસનું પહેરણ વિષયનું સુખ એ દુઃખને પ્રતિકારમાત્ર છે * ટોપીનું બ્રશ અને વિષયની ખણુજ ક વિષયની વિપરિણુમિતા અને સુબુદ્ધિ મંત્રી હંમેશા ભૂખી ઈન્દ્રિ ઇન્દ્રિયની ભેગ શક્તિની મર્યાદા અને કટુફલે દુઃખના અભાવમાં સુખ શબ્દ પ્રયોગ દુઃખને અભાવ સુખ હોય તે તમે દુઃખી શાથી ? ૧૯૧ ૧૯૨ ૧૯૫ - ૧૦૦ o o w o w o જ ' 1 ૨૨૬ ૨૩૦ ૨૩૫ ૨૩૮ ૨૪૯ ૨પ૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ “શિયાળને સંતે એ છૂપો સંતાપ છે” ૨૫૪ નિયાયિકની મૂર્ખતા પુણ્યોદયમાં સુખ શબ્દનો પ્રયોગ ૨૫૯ પુણ્યોદય પણ પરાધીન ૨૬૧ પુણ્યદયની શાસ્ત્રીય વિચારણું ૨૬૮ સુખને સ્વાદ તે પાપથી જ લેવાય! ૨૭૧ “સંસારના સુખના ઉદ્યમ ઊંધમાં પણ હેરાન કરે છે” ૨૭૪ સાચે મોક્ષાભિલાષી સંસારના સુખને દુઃખજ માને ! ૨૭૭ ભ્રાંતિ છેડે ક્રાંતિ કરે-શાંતિ મેળવે ૨૭૮ મેક્ષમાં શું મળે? હોકે મળે ? ૨૭૯ મેક્ષના સુખનું વર્ણન ૨૮૦ મેક્ષમાં જ્ઞાન હોવાથી અનંત સુખને પ્રવાહ વહ્યા જ કરે છે એ૮૧ ભામતી ટીકાકાર ભટ્ટજીને જ્ઞાનાનંદ ૨૮૪ મેક્ષમાં સ્વતંત્રતાનું પરમ સુખ છે ૨૮૬ ક્ષમા–દયા પરોપકારનું પરમ સુખ ઉપસર્ગો અને પરિવહો આંતરિક સુખના બળેજ જીતાય છે. ૨૯૪ વૈરાગ્યના સુખથી જ સંસારિક સુખો છતાય છે. ૨૯૭ મહામુનિઓને અહીંજ મેક્ષ છે મોક્ષના સુખની તુલના હાય જ નહીં ૩૦૨ ક્ષપશમભાવના સરવાળા જેવું મોક્ષનું સુખ નથી ૩૦૩ ક્ષપશમભાવ રોજની કમાઈક્ષાયિકભાવ અખૂટનિધિ ૩૦૭ પ્રશમના સુખ અને મોક્ષના સુખની સરખામણું ૩૦૯ પ્રશમનું સુખ (૩૦૯ મેક્ષનું સુખ ૩૦૨ મેક્ષનું સુખ અનુભવી શકાય, વર્ણવી ન ક્ષકાય. ૩૧૧ મોક્ષના સુખની સિધિ શાસ્ત્ર વચનથી. ૩૦૦ ૩૧૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મેાક્ષમાંથી આત્માઓ પાછા આવે છે ધ્યાન ના મતનું વિસ્તારથી ખંડન કલ્પના પણ માહની જ૫ના છે સ્વશાસ્ત્રમાંજ પૂર્વાપર વિરાધ પ્રધ્વંસાભાવની સિધ્ધિ દયાનંદજી જવાથ્ય ન આપી શકયા માટે માન્યતામાં ફેર કર્યો પહેલાં મેાક્ષમાં ન ગયા હાઈએ તા મેક્ષમાં જવાની ઈચ્છા ન થાય દયાનંદ કુત તિમિર તરણી'ની રચના આ સમાજની ઉત્પત્તિ' મૂર્તિપૂજ્ઞની સિધ્ધિ ‘નમેા સિધ્ધાણું” પદના ખીન અર્થના ઉપસંહાર નમા સિધ્ધા”ને તૃતીય અથ મિયાં મુલુકના મુલૂક શબ્દની વ્યુત્પત્તિ અજ્ઞાની અને સ્વાથાએ ગપ્પાવડેજ વે કસિધ્ધથી માંડીને આગમસિધ્ધ અભિપ્રાયસિધ્ધના ચાર પ્રકારે * વૈનયિકી બુધ્ધિની સિધ્ધિપર એક ગુના બે શિષ્યાનું • દૃષ્ટાંત કાર્મિકા બુધ્ધિ પારિણામિકા બુધ્ધિ પરિણામિક બુધ્ધિપર ન ંદનું દૃષ્ટાંત તપસી દૃઢપ્રહારી મેક્ષમાં જવા છતાં કૃતાર્થતા નહીં * ગાશાલકની દુર્દશા અને પશ્ચાત્તાપ પૃષ્ઠ ન ૩૨૪ ? ૩૩૨ ૩૩૫ ૩૪૩ . ૩૪૭ ૩૫૦ ૩૫૩ ૩૫૪ ૩૫૭ ૩૫૯ ૩૬૨ ૩૬૩ ૩૬૪ ૩૭૦ ३७४ ૩૭૬ ૩૭૭ ૩૭૯ ૩૮૦ ૩૮૩ ૩૮૫ ૩૯૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ३८७ પૃષ્ઠ નં. શિષ્યને દુરાગ્રહ ૩૯૫ અપૂર્ણ અને અશુધ્ધ વિવિધ મોક્ષમાર્ગો પાંચ અભક્ષ્યના ત્યાગ માત્રથી મેક્ષ ‘ભાગવત સંપ્રદાયવાળાને મેક્ષ' ૪૦૫ હોમ હવનથી મેક્ષ ૪૧૨ મેક્ષમાં પણ અપૂર્ણતા માનનાર ભાગવતે અને રામાનુજાચાર્ય ૧ ૪૨૧ સર્વ સંસારના છેલે સમયે પણ વ્યાખ્યા ઘટમાન થાય છે ૪૨૨ નમો સિદધાણું પદને ચતુર્થ અર્થ ૪૨૫ નમે સિધાણ પદને પંચમ અર્થ ૪૩૪ પદાર્થના ચાર પ્રકારના પર્યાયે ४३६ સિધ્ધત્વપર્યાયનું નિમિત કારણ શું ? ४३८ સિધ્ધજ સિધ્ધ થાય કે અસિધજ સિધ્ધ થાય ४४० અભવ્યને આત્મા સિધત્વ પર્યાયવાળા ખરે કે નહિ ? ૪૪પ અભવ્ય મોક્ષે જાયજ નહીં ४४८ આત્મા કદી ખૂટે નહીં ૪૫૧. ખુટાડનાર કાલ પોતેજ ખૂટે એટલે જીવો ખૂટે નહીં. ૪૫૨ નમે સિધાણું પદને છઠ્ઠો અથ ૪૫૫ પંચમાંગમાં પરમેષ્ઠિ નમસ્કારની મંગલમયતા ૪૫૫ સિદ્ધિ વિનાની પ્રસિધ્ધિ ૪૬૧ * રાજા વસુની ખટી પ્રસિદિધ ૪૬૧ ભજ સિધ્ધના ગુણ સંદેહને પામી શકે અભવ્યો નહીં સકામ અને અકામ નિર્જરા છે તે સકામ અને અકામ મેક્ષ કેમ નહીં? ४६४ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મેક્ષની ઈચ્છાવાળા ગમે તેટલું પાપ કરે તેય તેને મેાક્ષ મળે ? ટીકાકારના નવાંગી વિશેષણની સાર્થકતા. સિધ્ધ કાણુ થાય ભવ્ય કે અભવ્ય ? આત્મા અભવ્ય શાથી? સ્વભાવનું કાઈ કારણ નથી * પેાથી પંડિતના નાશ તીર્થંકરના કરતાં પણ વધુ આત્માને મેક્ષે પહેાંચાડનાર અભવ્યને! આત્મા ભવ્ય સિધ્ધના ગુણાના સદાહને પ્રાપ્ત કરે છે. નાયિકના મેક્ષ અને ભાસન સાક્ષીભૂત શ્લાક અને વવરણની સરખામણી * લાભ વિના લાલીયેા લેટે નહીં સિધ્ધન! સ્વરૂપનું જ્ઞાન ઉપકારી ખરૂં, પણ...સિધ્ધા કેવી રીતે ઉપકારી ? નિગેાદમાંથી કાઢનારા કેવલી સમુદ્ધાત આયુષ્યકર્મીની વિશેષતા આવઈ કરણ યાગાની સંચલતા યેાગ નિરાધ સજઘન્ય મનાયાગથી પણ ઓછાં મનેયાગ સિધ્ધા સાકાર કે નિરાકાર આત્મની નિરાકાર સ્મૃતિનુ કારણ પૃષ્ઠ ન. ૪૬૬ ૪૭૧ ૪૭૭ ૪૭૫ ૪૭૮ ४८० ૪૮૩ ४८४ ૪૮૬ ૪૮૯ ૪૫ ૫૦૧ ૫૦૬ ૫૧૨ ૫૧૪ ૫૧૫ ૫૧૬ ૫૧ ૫૧૮ પર૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૫૨૪ અસ્પૃશદ્ ગતિની સિધ્ધિ અસ્પૃશદ્ ગતિના દષ્ટાંતિ * ઉપસંહાર ૫૨૮ - ૫૩૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ ર ર ૪ : પ્રસ્તુત ગ્રંથમં આવતા અવતરણે આદિપતિ ગ્રંથનું નામ પૃષ્ઠ નં. સિતું બુદ્ધ અષ્ટપ્રકાર ભગવતીની ટીકા સંમતિ વિમતિવાપિ વીતરાગસ્તોત્ર જે ગિદ્ધાકામભોગેસુ ઉત્તરાધ્યયનસૂત્ર હલ્થગયા ઈમે કામા જણેણ સદ્ધિ હેફખામિ યસ્યાં સર્વનયા વિશક્તિ એકાગ્ર-ચિંતા નિરાધે ધ્યાનમ “તત્વાર્થ' ૧૪૭, પાયછિત્ત વિણુઓ આવશ્યક ૧૬ ૩ દીપે યથા નિવૃતિમભુપે ૧૬૮ જવસ્તથા નિર્રીતિ સભ્યપેતે ૧૬૮ પૂર્ણતા યા પરપાધેઃ લોકે ચતુવિહાર્યેષુ પ્રશમરતિ ૨૦૯ જે સુભિગંધા તે દુભિગંધા જ્ઞાતાધર્મ ૨૩૨ ન જાતુકામઃ કામસ્ય ગીતા જે સેવઈ કિં લહઈ ઉપદેશમાલા નર વિબુસર સુખ દત્યાંગના તિલક નિષ્ફર વજદીપ્તી કાત્રિશિકા નિર્જિતમદમદનાનાં પ્રશમરતિ ૩૦૦ ન ઉ તહ ભિન્નાણ ચિય સિદ્ધસુઅવિંશિકા ૩૦૩ - ઉવમા ઈન્થ ન વિજઈ પંચસૂત્ર ૩૦૫ બહુવિસલવસંવિદ્ધ સિધ્ધસુખવિંશિકા ૩૦૫ જત્તિવા સંસારે શ્ચિય જજ વિ. આવશ્યક ૩ ૪ જ્ઞાનસાર ૧૯૮ ૨૩૮ ૨૪૧ ૨૭૭ २७७ له Page #19 -------------------------------------------------------------------------- ________________ પિવવધે તદ્દન્તભાગે મનઃ પર્યાયસ્ય વિ અસ્થિ માસાણું સુર ગુણુ સસમત્ત સિદ્ધસ્સ સુડે રાસી પિત્તર ચ દશેય. માતર ચ’ . "C ૧૮ સિત હસ્તિહન્તીતિ વચનેડિપ અજૈ યજ઼વ્યમ્ ’’ 66 સઈ સજાઓ ભાવેશ પાયા” સ્વભાવે। પ્રશ્ન ના તિ ભવ્વા વિ કેવિ ન્ " પ્રાપ્ય વિકલ્પવત્’ · વર વૃન્દાવને રમ્ય કિંગલ મુશ્કીલ' "" તત્ત્વાર્થ સૂત્ર "" સત્યા પ્રકાશ તત્ત્વાર્થ સબધ કારિકા અભ્યર્ચ નાદ તાં સિધ્ધા ને નિષ્ફો કમ્નેસિલ્પે યુ વિજાએ સ એષઃ ષડ્થવનિકાયવિસ્તઃ “ યજ્ઞા” પશવા સુષ્ટાઃ “અગ્નિ હેાત્ર જીહુયાત્ સ્વર્ગ કામા” (વેદ, “શાસનાત્ ત્રાણુશકતેશ્વ, બુધઃ શાસ્ત્ર' નિયતે” આ ઉપનિષ૪૨૬ ‘સિદ્ધમ્સ સિદ્ધત્ત ઉવપ્નયઈ’ ( વિ. આવ. ) મનુસ્મૃતિ “જઈ આઈ હેાઈ પુચ્છા” ( વિ. આવ. ) 66 ,, ” વિશેષ આવશ્યક 99 આ. નિ. (ઋગ્વેદ) વિશેષ આ. ભા. વિશેષ આ, ભા. દ્વાત્રિંશિકા (મહાભારત) પૃષ્ઠ ૩૧૬ (અષ્ટક પ્રકરણ) (સંસ્કૃત સુભાષિત) (વિ. આવશ્યક.ભા.) (અધ્યાત્મ કલ્પદ્રુમ) (વેદાંત દર્શનીય ગ્રંથે) ફારસી શેર' 39 ૩૨૦ .. ૩૨૧ ૩૨૪ ૩૫૮ ૩૬૯ ૩૬૯ ૪૦૭ ૪૧૩ ૪૧૪ ૪૪૦ ૪૬૨ ૪૭૬ ૭૭ ૪૭૮ ૪૮૪ ૫૦૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્ર વ્યાખ્યાન ગ્રંથનો આધાર પ૩ર” પાનાના આટલા વિશાળ વિવેચન માત્ર ગણધર ભગવંત કરેલ એક માત્ર નમસ્કાર અને તેની સંક્ષિપ્ત ગંભીર ટીકા. 'नमा सिधा" (ગણધર સુધર્માસ્વામીજી મહારાજ) નવાંગી ટીકાકાર પૂ. અભયદેવસૂરીશ્વરજી મ.નું नभी सिद्धा' पहनु विवेचन. “णमो सिद्धाण' ति, सित बद्धमष्टप्रकार कर्मेन्धन ध्मात-दग्ध जाज्वल्यमानशुक्लध्यानानलेन गैस्ते निरुक्तविधिना सिद्धाः, अथवा 'विधुगतौ' इति वचनाब सेधन्ति स्म-अपुनरावृत्त्या निवृतिपुरीमगच्छन् , अथवा 'षिधु संराद्वौ' इति वचनात् सिद्ध्यन्ति स्मनिष्ठितार्था भवन्ति स्म, अथवा 'षिधू शाने माङ्गल्ये च' इति वचनात सेधन्ति स्म-शासितारोऽभूवन् माङ्गल्यरूपतां चानुभवन्ति स्मेति सिद्धाः, अथवा सिद्धाः-नित्याः, अपर्यवसानस्थितिकत्वात , प्रख्याता वा भव्यरुपलब्धगुणसन्दोहत्वात् , आह च-“ध्मात सितं येन पुराणकर्म यो वा गतो निर्वृति सौवमूर्ध्नि । ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो, यः सोऽस्तु सिद्धः कृतमङ्गलो मे ॥१॥" अतस्तेभ्यो नमः, नमस्करणीयता चैषामविप्रणाशिज्ञानदर्शनसुखवीर्यादिगुणयुक्ततया स्वविषयप्रमोदप्रकर्षात्पादनेन भव्यानामतीवोपकारहेतुत्वादिति । GOOOOD Page #21 --------------------------------------------------------------------------  Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાનાથાય નમઃ શ્રી ગૌતમસ્વામિને નમઃ આત્મ-કમલ-લબ્ધિસૂરીશ્વર સદ્ગુરૂબ્યા નમ : શ્રી સિદ્ધવિવેચન આગળના વ્યાખ્યાનામાં આપણે ગણધર ભગવતે કરેલા અરિહંતાણું” એ પદના મગલાચરણના પ્રથમ પદ “નમે વિચાર કર્યા. જેમ “નમા અરિહં તાણ ચન છે તેમ “ નમા સિદ્ધાણં ચૂન છે એ પદ પણ સ્વતંત્ર અષ્યપદ પણ સ્વતંત્ર અય્ આ જૈનશાસનના પ્રાણભૂત અનાદિ અનંત નમસ્કાર મહામંત્રનું બીજું અધ્યયન “ નમા સિદ્ધાણુ ” એ સૌથી નાનામાં નાનુ' અને સૌથી મહાન અધ્યયન છે. જૈનશાસનમાં “ નમા સિદ્ધાણુ ” થી શાબ્દિક મર્યાદામાં નાનું બીજુ કાઈ અધ્યયન નથી. ܀ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨ ] [ શ્રી સિદ્ધપદ છતાંય બધાં કૃત અને શાસ્ત્રનું એક માત્ર લક્ષ્ય આ અધ્યયન જ છે. કારણકે બધાં જ શ્રુતસ્કંધના જ્ઞાન દ્વારા જે મેળવવાનું છે. તે આ અધ્યયન રૂપ છે માટે અપેક્ષાએ સૌથી અગત્યનું આ અધ્યયન છે. ગણધર ભગવંતે “નમે અરિહંતાણું” દ્વારા મંગલાચરણ કર્યું તે પછી પણ “નમો સિદ્ધાણું” થી પુનઃ મંગલાચરણ કરે છે. અહીં મન થઈ શકે કે જે અરિહંતને કરેલ નમસ્કાર પણ મંગળ કરનાર છેતે પછી અરિહંતને નમસ્કાર કર્યા પછી સિદ્ધને શા માટે નમસ્કાર કરે ? આ પ્રશ્ન ખૂબ વિચાર માંગે છે. એ વાત તે આપણે સિદ્ધ કરી ચુક્યા છીએ કે અરિહંતને ભાવથી કરેલ નમસ્કાર અનંત દુઃખમાંથી દૂર કરીને મેક્ષને અપાવનાર છે સર્વ આધિ-વ્યાધિને દૂર કરનાર છે તે પછી, અરિહંત ભગવાનને નમસ્કાર કરવા દ્વારા જ સર્વ કાર્ય સિદ્ધ થઈ જાય છે તે સિધ્ધ ભગવતેને નમસ્કાર કરવાની શી જરૂર છે? દરેક પ્રશ્નનને ગંભીરતાથી વિચારવાની જરૂર હોય છે. ઉપરથી જોઈએ તે વિરોધ દેખાય પણ જરા ઊંડા ઉતરીએ તે સમજ પડે કે તે વિરોધ કેવળ આપણું દષ્ટિને છે. પણ વસ્તુતત્વને નથી. દષ્ટિના વિરોધના કારણે જ આપણને સૃષ્ટિના વસ્તુતત્ત્વમાં પણ વિરોધ ભાસે છે, કે અહીં પણ અરિહંતને કરેલો નમસ્કાર સર્વ વસ્તુની Page #24 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] પ્રાપ્તિ માટે સમર્થ હોવા છતાં પુનઃ સિધને નમસ્કાર કરવો પરસ્પર વિરૂધ્ધ લાગે છે.. આ કારણકે અરિહંતના નમસ્કારથી બધું મેળવવા ગ્ય મળી જાય છે તે સિધ્ધને નમસ્કાર કરવાનું કઈ પ્રજન રહેતું જ નથી. અને પ્રોજન વિનાની પ્રવૃત્તિ મહાપુરુષો કરે નહીં. તેથી અરિહંત પછી સિધ્ધને નમસ્કાર કરવામાં કંઈક વિરોધ જેવું લાગે છે. પણ વિરોધને નિરોધ ન કરે તે જૈન–દન શાનું ? સ્યાવાદમાં ભલભલા વિરોધને નિરોધ કરવાની તાકાત છે. પ્રથમ એ વિચારે કે નમસ્કાર કેને કરાય? જેને નમસ્કાર કરવાનો હોય તે વ્યકિત અથવા તેના ગુણે સાધ્ય હોય–મેળવવાના હોય તેને જ નમસ્કાર કરવાને હાય. * જ્યાં સુધી કઈ પણ વસ્તુ મેળધવાની બુદ્ધિ પિતા ન થાય ત્યાં સુધી તે વસ્તુને મેળવવાનો પ્રયત્ન કરી શકાય નહીં. નમસ્કારને અર્થ તે અરિહંતપદની વિવેચનામાં વિચારી ગયા છીએ. નમસ્કારથી ભાવસંકેચ-કષાય–રાગદ્વેષ–અજ્ઞાન આદિ આંતરશત્રુને નાશ કરવા દ્વારા કેવળજ્ઞાન મેળવવાનું છે. ભલે આવું કેવળજ્ઞાન માત્ર અરિહંતના નમસ્કારથી મળે. પણ સિદ્ધને નમસ્કાર કરે તે મેક્ષ મળે કે ન મળે? કહેવું જ પડશે કે જેમ અરિહંતને નમસ્કાર કરે તે મોક્ષ મલે તેમ સિધ્ધને નમસ્કાર કરે તો પણ મોક્ષ તો મળે જ. : Page #25 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિદ્ધપદ તા સિધ્ધને નમસ્કાર કરવાથી મેાક્ષ મળે તેવું જ્ઞાન કાના આધારે કરવું ? અરિહંત અને સિધ્ધ અને માક્ષદાયક છે. તા પછી અમે તે એકને કરીએ તા ન ચાલે? ખનેને જુદા નમસ્કાર કરવાની શી જરૂર? ૪] જો ગણધર ભગવતાએ સિધ્ધને જુદા નમસ્કાર ન ક હાત તા મૂઢમતિએ સમજત કે નમસ્કારને ચાગ્ય માત્ર અશ્વિત છે. સિધ્ધ નથી. આવી કાઈ પણ ભ્રમણા રહેવા ન પામે તેથી ગણધર ભગવંતે જ ખુદ્દ ‘સિધ્ધાને’ જુદા નમસ્કાર કર્યાં. ભલે અરિહંતના નમસ્કારથી બધુ... પ્રાપ્ત થઈ શકે છતાં સિધ્ધના નમસ્કારની જરૂર નથી કે સિધ્ધના નમસ્કારથી પણ સફળ ઈષ્ટની પ્રાપ્તિ થતી નથી એમ . કેમ કહેવાય? કાઈ એક વ્યકિત એક જ મોટરમાં બેસીને પોતાના ઈષ્ટ સ્થળે પહોંચે છે. તેથી બીજી માટર દ્વારા ત્યાં પહેાંચી ન શકે તેમ કેવી રીતે કહેવાય? 专 જેમ અહિ'તને કરેલા નમસ્કાર સકળ ષ્ટિથી માંડીને માક્ષપ્રાપ્તિ કરાવવામાં સમર્થ છે. તેમ સિધ્ધને કરેલા નમસ્કાર પણ માક્ષ પ્રાપ્તિ કરાવવામાં સમર્થ છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે ગણધર ભગવંતે પુનઃ સિધ્ધાને પૃથક્ નમસ્કાર કરેલ છે. જેમ અરિહંત નમસ્કાય છે. તેમજ સિઘ્ધ પણ નમસ્કાય છે. બંનેને કરેલા નમસ્કાર સમાન ખળવાળા છે. આમ શિષ્યાને સમ્યગ્ જ્ઞાનપ્રદાન કરવા માટે કરેલા નમસ્કાર નિષ્પ્રયાજન નથી. પણ સપ્રયાજન છે. *: Page #26 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ]; [ ૫ ગુરુ માટે શિષ્યને જ્ઞાન પ્રદાન કરવાથી અધિક મહાન પ્રયોજન શું હોઈ શકે? ગુરુને અર્થ જ અંધકારમાંથી પ્રકાશમાં લાવનાર ' તેથી શિનેસમાં જ્ઞાન દેરારી કે પ્રત્યેક પ્રવૃત્તિ ગુરુ માટે સફળ જ છે. ગુરુનું ગુરુપણું પણ તેમાં જ સફળ છે. . ગણધર ભરાવતે સિનેકરેલનમસ્કાર, નિપ્રજન નહિ પણ સપ્રજત છે તેથી જ કેઈ પણ પ્રકારના વિધ વિનાને છે. અહીં પણ એક પ્રશ્ન વિચારવાને કે બંને નમસ્કાર સમાન બળવાન હોવા છતાં પ્રથમ અરિહંતને નમસ્કાર કર્યો તેમ “સિધ્ધ” ને નમસ્કાર કેમ ન કર્યો? અરિહંત પછી સિધ્ધ એ કમ રાખે તેને કરતાં સિધ્ધ પછી અરિહંત એ કમ રાખ્યું હોય તો શું વાંધો? આ પ્રશ્નનો જવાબ આપણે આગળ ચર્ચીશું. આ જ રીતે આપણે પાંચે ય પદને કમ તાર્કિક દષ્ટિએ વિચારવું જરૂરી છે. તેથી પાંચ પદના વર્ણન પછી તેને વિચાર કરે ચગ્ય છે. પ્રથમ અથ નમે સિધ્ધાણું” એ પદની ટકા કરતાં પૂ. અભયદેવ સૂ. મ. સૌથી પ્રથમ અર્થમાં જણાવે છે કે – "सितं बद्धं अष्टप्रकारं, कमन्धनं मातं. दग्धं जाज्वल्यमान शुक्लध्यानानलेन- यैस्ते निरुक्तविधिना सिद्धाः." Page #27 -------------------------------------------------------------------------- ________________ ૬ ] [ શ્રી સિદ્ધપદ જે વડે પૂર્વ આધાયેલ આઠ પ્રકારનુ કર્મ રૂપ ઈન્ધન (અળતણુ) જ્વાજ્વલ્યમાન શુકલધ્યાનરૂપી અગ્નિ વડે આળી નખાયુ છે તે સિધ્ધા." તેઓએ કરેલા આ અર્થ'ના અંત સુધી પહોંચવા માટે ઘણા ઘણા પડાોના વિચાર કરવા જરૂરી છે. ૫ સુધી તે વાક્યમાં આવેલા અવાંતર શબ્દોનાં અર્થાને ન સમજીએ ત્યાં સુધી સિદ્ શબ્દના અથ ખ્યાલમાં ન આવે. વાસ્તવિક સિદ્ શબ્દના વાસ્તવિક અને વિચારવા નીચેના મુદ્દાઓ ઉપર વિચાર કરવાની જરૂર છે ૧ આત્મા ૨.૩ ૩ આત્મા અને કમના સબંધ ૪ કના આઠ પ્રકારા ૫ ધ્યાન (શુકલ ધ્યાન) ૬ કમથી ભિન્ન થયેલા આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ કારણકે તેઓએ જણાવ્યું છે કે જેઓ વડે આળી ન ખાચુ છે. તા જેના વડે એટલે–કાના વડે? આત્માવડે જ ને! તે આત્મા કાણુ! તેના વડે જે ખાં, નંખાયેલા તે કમાં કયા ? Page #28 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૭ આ બે પ્રશ્નને પ્રથમ દષ્ટિએ થાય. વળી આઠ પ્રકારના કર્મ એ શબ્દ પ્રયોગ કર્યો હેવાથી કર્મના કેટલા પ્રકારે છે ? તે પણ પ્રશ્ન થાય. શુક્લધ્યાનરૂપી અનિવડે બાળી નાંખ્યા છે. તે ધ્યાન કેને કહેવાય ? અને શુક્લધ્યાન કેને કહેવાય? ધ્યાનથી કર્મનો નાશ કેવી રીતે થાય ? વળી કર્મોને નાશ થયા પછી પણ આત્મા કેવી રીતે રહે છે. તે પ્રશ્ન પણ થાય. જ્યાં સુધી આ બધાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી સિધનું સ્વરૂપ સારી રીતે ન સમજી શકાય. જેમ કઈ માણસ એક વાક્ય બોલ્યો કે “એક મજુર લાખ રૂપિયા મેળવીને સુખી થયે.. આ વાક્યને પૂરેપૂરે અર્થ તે જ સમજી શકે કે જે મજુરને જાણતો હોય, લાખ રૂપિયાને જાણતા હોય, મેળવવાની અને સુખી થવાની ક્રિયાને પણ જાણતા હોય. પણ, જે આ બધામાંથી એકને પણ જાણતો ન હોય તે સારા ય વાકયને સંપૂર્ણ ભાવ ન સમજી શકે. તેથી આપણે પ્રત્યેક મુદ્દાને ક્રમે ક્રમે વિચાર કરીશું જો કે, પ્રત્યેક મુદ્દા એવા છે કે સુમબુદ્ધિથી તેની તલસ્પર્શી વિચારણા કરવા બેસી જઈએ તે તમારું અને અમારૂં બંનેનું આયુષ્ય પૂર્ણ થઈ જાય અને ચર્ચા અધુરી જ રહી જાય. તેથી આપણે ચર્ચાના બહુ ઉંડાણમાં જવાનું નથી પણ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૮] [ શ્રી સિદ્ધપદ વિષયનું જ્ઞાન સારી રીતે થઈ જાય તે રીતે જ દરેક વિષયને ચર્ચવાના છે. ૧-આત્મા સૌથી પ્રથમ વિષય છે. આત્મા વિશ્વના તમામ દનકારાએ આત્મા' નામના તત્ત્વના સ્વીકાર કર્યા છે લગભગ બધા જ દર્શનકારાએ તે તત્ત્વને સ્વતંત્ર સ્વીકાર્યું છે. નાસ્તિક દર્શનકાર બૃહસ્પતિએ આત્મા' ને જડમાંથી પેદા થતી તિરૂપ માન્યા છે તેથી તે આત્માને માને તે - પણ નહિ માનનારા જેવાજ છે. કારણકે જે ચીજ કાઈ વસ્તુમાંથી પેદા થાય છે કે કાઇ વસ્તુઢારા જેના નાશ થઈ જાય છે. તેની સ્વતંત્ર ચિંતા કાઇ કરતુ નથી. ( જેમ શેરડીને પેદા કરવા કાઇ પ્રયત્ન કરે કે તેને નાશ કરવા કાઇ પ્રયત્ન કરે પણ તેમાં રહેલી ચીકાશગળપણને સ્વતંત્ર પેદા કરવા માટે કે નાશ કરવા માટે કોઇ પ્રયત્ન કરતું નથી. કાઇ પ્રયત્ન કરી શકે- પણ, નહીં અને જો તેવા પ્રયત્ન કોઇ કરતુ હોય તે પણ તેનાથી શેરડી જ પેઢા થાય કે શેરડીના જ પ્રાય: '''+ નાશ થાય. એટલે નાસ્તિકને આત્મા માટે કશે। પ્રયત્ન કરવાના નથી. તેને જે પણ પ્રયત્ન હોય છે તે શરીર માટેના જ હાય કારણકે, તેના મતે શરીર' સ્વતંત્ર છે જ્યારે આત્મા સ્વતંત્ર નથી. તેથી આવી રીતે આત્માને માનવા તે ન માનવા જેવુ જ છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ વવેચન ] ખરી વાત પણ એ જ છે કે, નાસ્તિક પૃથ્વી, જલ, તેજ, વાયુ કે કાશ એમ ચાર કે પાંચ મૂળતાને સ્વીકારે છે આમાં નામના કોઈ તત્વનું નામ સુદ્ધાં તેના દર્શનમાં જડતું નથી. પણ જ્યારે બીજા વાદિઓદર્શનકારે તેની સામે પ્રશ્ન કરે છે કે “જો તું આત્મા માનતો નથી તે સારી દુનિયાનું જ્ઞાન કરનાર, દુઃખથી દૂર જઈને સુખ મેળવવાની પ્રવૃતિઓ કરનાર કોણ છે ? ” | “ જે તું આ શરીરને જ આત્મા કહે છે તે મડદામાં આ બધી ક્રિયા કેમ માનતો નથી ? ત્યાં કેમ આ બધી ક્રિયાઓ દેખાતી નથી ? ” ' આવા પ્રશ્નો કરીને બીજા વાદિએ તેને કહે છે કે, “તારે આત્મા નામનું તત્વ માનવું જ પડશે ” * ત્યારે નાસ્તિક કહે છે “બિલકુલ નહીં હું આત્માને - માનતું જ નથી. પણ તમે એમ જ પૂછતા હે કે મડદામાં કેમ સુખ–દુઃખ ગ્રહણ કરવાની અને છોડવાની ક્રિયા દેખાતી નથી અને જીવતા માણસના શરીરમાં જ કેમ દેખાય છે? - તે મારો જવાબ છે, જેમાં મડદામાંથી દારૂ બને છે અને તે દારૂમાં ચિત્તને વિહુવલ બનાવી દેવાની શકિત પેદા થાય છે તેમ પૃથ્વી, જલ, તેજ, વાયુ, વિગેરેના પરમાણુંઓથી એવી વિશેષ શકિત પેદા થાય છે. જે હાલવા ચાલવાની સુખ–દુખ ગ્રહણ કરવાની છેડી દેવાની ક્રિયાઓ કરે છે. મડદામાં પૃથ્વી, જલ, તેજ, વાયુ કે આકાશ એ પાંચમાંથી કેઈપણું એક તત્વ ચાલી જાય છે. માટે તેની હાલવા-ચાલવા વિગેરેની ક્રિયાઓ પણ નાશ પામે છે. * * * Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] [ શ્રી સિદ્ધપદ આવી દલીલ કરીને નાસ્તિક કહે છે કે મારે તમારી માફક કોઈ આત્માને માનવાની જરૂર નથી પણ તમે હાલવા-ચાલવાની ક્રિયા થતી હોય તેને આત્મા કહેતી હોય તે કહે, મને વાંધો નથી. . પણ મારા મતે તે, તે હાલવા-ચાલવાની ક્રિયા કરનાર માત્ર એક શકિત જ છે. - જેમ મડદામાંથી બનેલા દારૂમાં ચિત્તભ્રમ કરવાનીગાંડા બનાવવાની શક્તિ છે. આવી રીતે તે નાસ્તિક આત્માને માને છે પણ સ્વતંત્ર દ્રવ્ય રૂપે માનતો જ નથી. કારણ કે, તેના મનમાં હલન-ચલન આદિ ક્રિયા કરનાર તે ભૌતિક શકિત જ છે. અને તેને નાશ તે અહીં જ થઈ જાય છે. માટે તેને પરલકની ચિંતા કરવાની નથી. આમ જ્યાં સુધી આત્માને સ્વતંત્ર દ્રવ્ય તરીકે ન સ્વીકારવામાં આવે ત્યાં સુધી સાચી રીતે આત્મામાં માનનાર છે. તેમ ન કહેવાય ! જો કે, “ બ્રા સત્યં જગન્ મિથ્યા” એ પિકાર કરનાર વેદાંતીઓ પણ આત્માને સ્વતંત્ર દ્રવ્ય તો નથી જ માનતા જગતને મિથ્યા કહે છે. તે છતાં તેઓ પણ બ્રાને તે સત્ય કહે જ છે. તેઓની જેમ વિજ્ઞાનવાદી અને ત્યવાદી બૌદ્ધો પણ આત્મા માટે પરલોક મિક્ષ આદિના પ્રયત્નોને તે સ્વીકારે જ છે. સામાન્ય રીતે જોતાં તે બુધે જગતના પદાર્થ વિષે કોઈ સ્પષ્ટ વાત કરી નથી. તેને જેટલી વાત કરી છે. તે બધાંને સાર એટલો જ છે કે કોઈ પણ પદાર્થને સ્થાયિ માનવાની કે વાસ્તવિક માનવાની જરૂર નથી. અને તેથી જ Page #32 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ]. ( [ ૧૧ તેમના દર્શનમાં એક જ કર્તવ્ય રહ્યું કે કોઈ પણ હિસાબે આત્માને અનિત્ય સિદ્ધ કરે અને તેથી જુદા જુદા રસ્તે તેમના અનુયાયિઓએ તે જ સિદ્ધ કર્યું. . કેઈએ જગતને શુન્ય માન્યું. કોઈએ માત્ર વિજ્ઞાનરૂપ માન્યું કોઈએ ક્ષણિક માન્યુ.. આમ આત્મા માટે જુદા જુદા દર્શનકારોએ જુદી જુદી વાત કરી છે. પણ બધાએ તેના માટે બંધ, મેક્ષ, સ્વર્ગ કે નરક, પુણ્ય, પાપ વગેરે તને એક યા બીજી રીતે સ્વીકાર કર્યો છે. માત્ર નાસ્તિક જ બધાથી જુદો પડે છે. તેથી જ હેમચંદ્રાચાર્ય મહારાજે તે તેને વાદીઓની સભામાં પ્રવેશ જ આપ્યું નથી. તેઓ જણાવે છે કે – “સંમતિ ર્વિસિપિ, જવારા જ શ્રી परलोकात्ममाकोषु, यस्य मुह्यति शेमुषी ॥ નાસ્તિક આત્માને કેમ નથી માનતે ? નાસ્તિક દર્શનકાર સિવાયના બીજા બધા આસ્તિક દર્શનકારે આત્માને કેવી કેવી રીતે માને છે. તે બધાંનું વર્ણન કરવું તે મુશ્કેલ છે પણ નાસ્તિક આત્માને કેમ માનતો નથી તેનું વર્ણન કરવું જરૂરી છે. કારણ? “ના” માં તે તે એકલો જ છે. ભલે કોઈ એક કાળમાં નાસ્તિક દર્શનકાર છેડા અનુયાયીવાળો હતે. પણ, આજે તે બધા ધર્મના અનુયાયી કરતાં તેના અનુયાયીઓ વધી જ ગયા છે ને! પહેલાના જમાનામાં કઈ પણ માણસ ધર્મ વિનાને Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] [ શ્રી સિધધપદ હોય તેમ જેવા કે સાંભળવા નહોતું મળતું પણ આજે તે ઘર | ઘરમાં એવા પાકયા છે કે જે પિતાની જાતને કોઈ પણ ધર્મના અનુયાયી નહીં કહેવડાવવામાં ગર્વ અનુભવે છે. કેટલાક તે તેથી ય આગળ વધેલા છે જે ધર્મમાત્રના હેવી બની ગયા છે ધર્મ તેમને મન ગપ્પા સિવાય કશું જ નથી ! આવાઓને જ્યારે પૂછવામાં આવે છે કે “ તમે કેમ ધર્મ નથી કરતા? ત્યારે જવાબ આપે છે કે - “ અમને એવાં ગપ્પાં મવિશ્વાસ નથી.” પણ ધર્મ નહીં કરશે તે દુઃખી થશે?” “ કયાં દુઃખી થવાના? ” “પરલોકમાં ” પરલેક છે જ કયાં? એ તે તમે બધાએ ભેગા થઈને બનાવી દીધું છે.” ૮ પહેલાં આમાં આત્મા કહ્યા કરો છે તો તે આમાં કયાં છે તે જ બતાવેને?” આજે આ જ તેમને મોટામાં મોટો પ્રશ્ન છે. આત્મા ક્યાં છે બતાવે પણ ખરે જવાબ આપનાર હેય તે એમ જ પૂછે કે, “આત્મા છે કે નહીં એવો પ્રશ્ન તને કેમ થયે?” * આ જ વાત ખૂબ વિચારવાની છે. માણસ કઈ વસ્તુને પ્રશ્ન કરે છે. પણ પ્રશ્ન કેમ થયે તે લગભગ વિચારતો જ નથી - બહસ્પતિનું દૃષ્ટાંત આ સંબંધમાં જ નાસ્તિક દર્શનના પુરસ્કર્તાની વાત Page #34 -------------------------------------------------------------------------- ________________ વિવેચન [ ૧૩ વિચાસ્વા જેવી છે.+ દ્રષ્ટાંત દ્વારા તેમે બરાબર સમજી શકશે કે, “ આત્મા નથી ” તેવી માન્યતાની ભૂમિકામાં શું શું ભર્યું પડ્યું છે? - નાસ્તિક દર્શનને પુરસ્કર્તા બૃહસ્પતિ જન્મથી જ કંઈ નાસ્તિક ન હતો. તેને એક બેન હતી. તે ખૂબ ધાર્મિક હતી. અને દેખાવમાં ખૂબ સુંદર હતી. પૂર્વ કર્મને વેગે જુવાનીના પૂર ચઢતાં પહેલાં જ બિચારી વિધવા બની ગઈ દુ:ખની મારી બિચારી દિવસ–રાત રડ્યા કરતી આવી નિસહાય હાલત જોઈને તેના સગા ભાઈના દિલમાં પાપ પેઠું, “કેવી રૂપાળી છે. કે સુંદર દેહ છે ” એને ભેગવનાર તે ચાલ્યા ગયા છે. હવે આવા રૂપને શું ઉપગ શું આવું રૂપ કોઈના પણ ઉપગમાં નહી આવે ? બસ પછી તો તેને મનોમન બેનના જ પતિ બનવાનું નકકી કરી લીધું. - પણ, તે જમાનાના ધર્મસંસ્કાર એટલા પ્રબળ હતા કે આવી વાત કરનારને પણ સમાજ મહાપાપી સમજે ! આજે તે કોઈ આવું કરે તે સમાજ એની બહાદૂરીના વખાણ કરવા માંડે ! આ પાપનાં જમાનામાં કયાં પિકાર કરે તે જ સમજાતું નથી. અહીં દિલનો પાપી એ તે ભાઈ બૃહસ્પતિ વિચારે છે કે “ જ્યાં સુધી બેનની ધર્મ પર શ્રદ્ધા રહેશે ત્યાં + આ કથા બીજી રીતે પણ પ્રસિધ્ધ છે. (જુઓ પરિશિષ્ટ ન. ૧) Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૪] શ્રી સિધ્ધપદ સુધી તે મારાથી વાત પણ મૂકી શકાશે નહીં તેથી ગમે તેમ કરીને પણ તેને પહેલાં ધર્મથી ભ્રષ્ટ કરવી. અંદરનો પાપી અને બહારથી સાફી ભાઈ ધીમે ધીમે બેનને ઢાંગ કરી કરીને દિલાસે આપવા માંડે એ દેખાવ કરવા માંડયો કે જાણે બેનના દુ:ખે તે મરી રહ્યો છે ! ભેળી બેન પણ તેનાથી શાંતિ પામી તેના પર તેનું મમત્વ વધ્યું. પેલાએ જોયું કે હવે કંઈ વાત જામે એવી છે તેથી પૂછવા માંડે. બહેન! પરલેક શું છે?” “ધર્મ શું છે?” ધર્મ શા માટે કરવાને?” ભેળીબેન બિચારી ઝાઝું ભણેલી નહીં! એટલે આંટી ઘૂંટીના પ્રશ્નો સમજે નહીં જેવા તેવા જવાબ આપે અને દિલને ચાર ભાઈ ધીમે ધીમે વાત ઠસાવે કે આ બધું કંઈ છે જ નહીં. આખરે એક દિવસ ભાઈએ કહ્યું (ભાઈએ નહીં પણ અંદર ઉછળી રહેલી મેહની ભવાઈએ) કે આત્મા જેવી કઈ વસ્તુ છે જ નહીં. આ તો બધાં ગપે ગપ્પાં જ ચાલે છે. જે આત્મા હોય તે આપણને કેમ દેખાય નહીં? ભલે દુનિયામાં ગમે તેટલા જ્ઞાની ને વિદ્વાન થઈ ગયા ધર્મશાસ્ત્રમાં ય ભલે આવે પણ કેઈએ કેાઈને આજ સુધી આત્મા બતાવ્યું છે ખરો? - જે દેખાય નહી એને માનવાનું એ ગપ્પા જ છે ને ? આ વા આવા અનેક પ્રશ્નને કરવા માંડે. Page #36 -------------------------------------------------------------------------- ________________ વિવેચન [ ૧૫ રાજ એકની એક વાત ન ગમે અને સાંભળીએ તે પણ તેની સારી-માટી અસર થાય બેનના દિલમાં ચ ધીમે ધીમે હસવા લાગ્યું કે આ વાત તા ખરી છે. “ જે દેખાતુ નથી તેના માટે આટલું અધુ' શા માટે કરવાનું? શું ભાઇની વાત સાચી જ હશે ? શું આત્મા માત્મા કઇ હશે જ નહી? ' ,, છેવટે હિંમત કરીને તેણે પૂછ્યું કે “જો ભાઇ! આત્મા છે જ નહી તા, આ બધા લેાકા કહે છે કે “ તે ખાટું અને તું કહે તે જ સાચું. ” આત્મા છે” બૃહસ્પતિને લાગ્યું કે મારા પાસા હવે સીધા પડશે તેને પણ પાતાની વાત પુષ્ટ કરવા માંડી. “ બેન! તને આ બધાં મૂર્ખા જ તારામાં તે બુધ્ધિ નથી જ ને? ” સાચા લાગે છે? આટલું આટલું સમજાવ્યા છતાંય તું એવા મૂર્ખા આનુ માને છે તારે જોવુ હોય તા કાલે જ બતાવુ કે લાકે તા કેવા મૂર્ખા છે! • બેને કહ્યુ "" અતાવ * હું પણ બેઉં - ભાઈ કહે - જો તને ખતાવીશ પછી તા માનીશને? ભાળી એને તા હા પાડી દીધી. બેનને લઈને દિલના કામી (હરામી) ભાઈ જંગલમાં ગયા. બેનને કહે જો, હું મારી જાતે જ તારી સામે વરૂના પગલાં ચિતરૂ છું. જેટલા અહીથી આવશે-જશે તે બધા એમ જ કહેશે કે અહીંથી વરૂ ગયુ` છે. અહી કહેશે એટ 66 Page #37 -------------------------------------------------------------------------- ________________ - ૧૬ ] [ શ્રી સિદ્ધપદ લું જ નહીં પણ થોડીવારમાં તે ગામનું બચ્ચે-એમ કહેશે કે અહીં વરૂ આવીને ગયું. : - કઈ પૂછવાનું નથી કે કેણે જોયું? કયારે આવ્યું ? ગામના ગાંડા નહીં પણ ડાહ્યા લાગતા હોય તે બધાંને પછી જે. એકી અવાજે કહેશે કે “ અહી વરૂ. આવ્યું હતું ” . . અરે એટલું જ નહીં પણ કેટ-કેટલી વાતે ચલાવશે. કેઈ કહેશે કે “ હા મેં ય રાતે અવાજ સાંભળ્યો હતો.” કઈ તે વળી એમ જ કહેશે “ મેં મારી સગી આંખે રાતે જોયું હતું.” - બસ ભાઈએ વહેલી સવારે પગલા પાડવાનું કામ પૂરું કરી દીધું “ગામના મેઢે કંઈ ગળણું બંધાય ? સસલીબાઈના બોરની માફક જોત જોતામાં તો સારા ગામમાં વાત થઈ ગઈ. - એક બીજાને, બીજાએ ચારને, ચારે બારને અને પછી તો ખું ગામ હેલે ચઢયું જેનામાં જેટલી તાકાત હોય તેટલી તાકાતથી એમ જ કહેવા માંડયા માર્ગે વરૂ તે આવ્યું જ છે! ' જ્યાં ગાંડાઓનું ગાંડપણ કેલાતું હોય ત્યાં ડાહ્યાઓએ ડહાપણ દૂર જ રાખવું પડે ને ! નહીં ? તોમાર જ ખા પડે. ડાહ્યાઓ ગામને ગાડરિયો પ્રવાહ જોઈને ચૂપ રહ્યા. હવે પેલા બૃહસ્પતીને મઝા પડી ગઈ. એની બહેન બિચારી ભોળી ભેળવાઈ ગઈ. ઉત્તર આપવાની અને કુડ કપટ સમજવાની તાકાત નહીં એટલે ફસાઈ ગઈ બસ પછીથી પૂછવું જ શું ? Page #38 -------------------------------------------------------------------------- ________________ --- - - વિવેચન ] ( [ ૧૭ લોકોની મર્યાદાને તોડીને પણ તે પોતાની બેનને મદ (પતિ) બને. આવી દરદકારક કહાની સાંભળીને ભલા આદમીને શરમ પેદા થાય પણ, “પાપી આંધળે જ હોય છે.” હૃદયમાં પાપ કરવાના વિચારોને અંધકાર ફેલાઈ ગયે હાય પછી દુનિયામાં પ્રકાશ ક્યાંથી દેખાય? કામ-ભેગના આ અંધાપાથી કેવી દશા-કેવા કર્મો થાય છે. તેનું ખરેખ રું વર્ણન શાસ્ત્રકાર મહર્ષિએ ઉત્તરાધ્યયન સૂત્રમાં કરેલ છે. "जे गिद्धा काममोगेसु, एगे कूडाय गच्छई । न मे दिठे परे लोए, चकरवुदिइठा इमा रई ॥ हत्थागया इमे कामा कालिया जे अणामया । को जाणइ परे लोए. अत्थि वा नत्थि वा पुणो । जणेण सद्धि होक्खाभि, इइ बाले पगभई" । જે કામમાં -આસક્ત છે તે અસત્ય ભાષણ (આત્મવંચનાદિ )રૂપ કૂડ એટલે ક૫ટ આચરે જ છે. શાસ્ત્રકાર તે સ્પષ્ટ જ કહે છે કે, જેની બુધ્ધિ કામ -ભે ગરૂપ કાદવમાં ફસાઈ ગઈ તે જાણે કે અજાણે પિતાના આત્મા માટે કસાઈ બનવાને જ. પિતે સમજો કે, હું કેવી સરસ દલીને વાત કરી શકું છું; પણ ખરેખર તે પિતાના આત્માને છેતરી જ રહ્યો હોય છે. છતાંય મોઢેથી તે કહેવાને : “મેં પરલેક કયાં જે છે? (મે તે) વિષયને મેજ જ આંખથી જોઈ છે” ખરેખર આવા શબ્દો બોલતી વખતે બેલનારે પોતાના અંતર પર હાથ રાખ્યું હોય તે ખબર પડે કે પોતે આ રે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] શ્રી સિદ્ધપદ ખર પરલકને જતા નથી માટે પરફેક નથી એમ કહે છે કે વિષયની વાસનાથી ભરમાય છે. માટે આવા શબ્દ બોલે છે. તે ખરેખર આવા કામલંપટ માણસને પરલોક છે કે નહી તેની તપાસ કરવાની-વિચાર કરવાની કોઈ જરૂર હતી જ નથી. એમને તે અહી દેખાય તે બધાં વિષય પર કુદી પડવું એ જ શ્રેય લાગ્યું હોય છે. આવા કામલંપટ આત્માઓને પરલેક સમજાવવાની ગમે તે વાત કરશે. તેય તેમની વાતે આ જ રહેવાની: આ ભેગસુખ હમણાં તે સ્વાધીન છે (હમણાં લાગ આવ્યે છે). અને પરલેક હોય તો ય શું ? ત્યાં સુખ મળશે એમ જ ને? પણ અમે કંઈ એવા મૂર્ખ નથી ? અમે પણ સમજીએ છીએ કે, “પરલેકના સુખ તે બધી વાતે છે.” પરાકને જાણે છે જ કેશુ? છે કે નહીં? આવાઓનું આલંબન તે જુઓ તેઓ કહે છે “અમે. તે બધાં લેકે કરે છે, તેમજ કરીશું” પાપીઓને પાપના આલંબન કદીય ઓછા દેતા નથી. ગમે તે સારા કાળ હોય તે ય જેનું હૃદય બાલ (મૂઢ) હોય તેના માટે તે ગમે તેવા કાલમાં ય માલ મેળવવાનું ભાગ્ય સાંપડવાનું નથી, પણ હૈયામાં ધર્મ વસશે તે જ હાલ થવાશે. “આ લેક મીઠા તે પરલોક કણ દીઠા ? આ સૂત્ર કેઇ એક કાલનું છે. તમે ન સમજશે. એ તો જ્યારે જ્યારે હૃદયમાં કામની વાસના આસક્તિ ભભૂકે છે ત્યારે ત્યારે આવા વિકલ્પો અને તકે ઝગમગાવે જ છે.. - આમ મોટાભાગના નાસ્તિકે પિતાની ભેગ પીપાસાને Page #40 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૧૯ કારણે જ પરલેક-આત્મા વિગેરેના અસ્તિત્વને નકારી કાઢનારા હોય છે. પ્રશ્ન :- શું જેને આત્મા પરલોકાદિની શ્રદ્ધા નથી તે બધાં જ કામ-લેગના પિપાસુઓ હોય છે? ઉત્તર:– ભગવાનના શાસનમાં કંઈ વાત એકાંત તે કહેવાય જ નહિ. પણ બહુધા સ્થિતિ આવી જ હોય છે અને એટલે જ દુનિયામાં જેમ જેમ ભેગ-રંગ-રાગ વધતાં જાય છે તેમ તેમ ધર્મની શ્રદ્ધા તૂટતી જાય છે. કદાચ કઈક જીવને આવા પદાર્થોનું જ્ઞાન ન હોય તે અજ્ઞાનના કારણે પણ તેને આવા પદાર્થોની શ્રદ્ધા ન થઈ હોય તે બનવા જોગ છે. પણ– ધ્યાનમાં રાખજે કે અજ્ઞાની આત્માનું અજ્ઞાન જ્ઞાનીઓને વેગ થતાં-તેમના ઉપદેશનું પાન થતાં ટળી . પણ મેહમાં મુગ્ધ બનેલાને ભગવાન જેવા ઉપદેશક મળશે તેય કેઈ ઉપકાર નહીં થાય.” એટલે સમજવું જ પડશે કે જેઓને આવા તો સમજવનાર શાસ્ત્રો અને સદ્ગુરુ મળ્યા છે. તેવામાં પણ જ્યારે આત્માદિ પદાર્થને માનવા માટે તૈયાર ન હોય ત્યારે તે તેમનામાં મેહનું જોર જ કામ કરી રહેલ છે. તેમ સમજવું આપણે પ્રસ્તુત વિષય તે આત્માનું જ્ઞાન કરવા દ્વારા સિધ્ધ ભગવ તેનું જ્ઞાન કરીને “નમો સિધાણું ? એ પદના ભાવાર્થને સમજવાને છે. પણ જ્યાં સુધી અમુક પ્રકારને મેહ ઓછો ન થાય ત્યાં સુધી આતમાં સિદ્ધ પરમાત્મા વિગેરે તમાં સાચી શ્રદ્ધા પેદા થતી નથી. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] | શ્રી સિદ્ધપદ જેમ વિષયને પિપાસા આત્માની શ્રદ્ધામાં ઘાતક છે, તેમ વિષયને વિરાગ પણ આત્માની શ્રદ્ધા પિદા કરાવવામાં કારણ બને છે. તેથી જ શાસ્ત્રકારોએ સમ્યકત્વ પ્રાપ્તિ માટે પૂર્વજ્ઞાન–અંગજ્ઞાન (આગમજ્ઞાન) કે બીજું કઈ જ્ઞાન કારણરૂપ નથી. માન્યુ, પણ તિર્યંચ જેવા અજ્ઞાની ભવમાં પણ વિષયને વિરાગ હોય તે ત્યાં પણ સમ્યક્ત્વ પ્રગટી શકે છે, તેમ શાસ્ત્રકારોએ સ્પષ્ટ જણાવ્યું છે. જે તિર્યંચ જેવા અજ્ઞાની જીવને પણ વિષયનો વિરાગ હેઈ શકે અને મનુષ્યને ન હોય ત્યારે તે બેમાંથી સાચા પશું કેને કહેવા? વિષયવાસનાવાળે આત્મા બે પગવાળો મનુષ્ય હોય તે પણ તેને ચાર પગવાળે પશું જ સમજ. આમ જયારે વિષય વિરાગ પ્રગટે ત્યારે કદાઝડ પણ ઓગળવા માંડે છે અને પ્રદાર્થ માત્રનું સાચું સ્વરૂપ સમજાવા માંડે છે. અને કદાગ્રહ પીગળી જતાં સાચી માન્યતા પિદા થાય છે. છેવટે આત્માદિ પદાર્થોનું સાચું સ્વરૂપ પણ સમજાય છે . --- — ક——– Page #42 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] " [ ૨૧ આ ત્મ સિદ્ધિ આત્માને શરીરથી જુદે ન માનનારો એક માત્ર નાસ્તિક જ છે. જ્યારે બાકીના બધાય દર્શનકારે આત્માને શરીરથી જદે તે પ્રાય: માને જ છે માટે બધાય આસ્તિક દર્શનકાર આત્માને સિદ્ધ કરવા માટે અનેકાનેક દલીલ આપે છે અને પિતે પોતાના જ્ઞાન પ્રમાણે આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે. અહીં આપણે વિસ્તારથી પ્રત્યેક દશનકારને દલીલેને વિચાર તો નહીં કરી શકીએ પણ આપણે મુખ્ય વિષય “નમો સિદ્ધાણું !' સ્પષ્ટ થાય. આત્મા છે જ એવે પાકો વિશ્વાસ થઈ જાય. પછી કયારેય શ્રદ્ધાથી નખસાય. આત્મા દુર્ગતિઓમાં ન ફસાય તે માટે અહીં માત્ર મુખ્ય દલીલેને ખ્ય લ કરીશું. જ્યાં સુધી આત્મા છે તે નિશ્ચય ન થાય ત્યાં સુધી ન તે મોક્ષની ઈચછા પેદા થાય, ન ધર્મ કરવાની વાસ્તવિક જરૂર સમજાય કે ન પાપ કરતાં ડર પેદા થાય. માટે કેઈપણ ધર્મનું અનુષ્ઠાન આત્માની શ્રદ્ધા ન હોય તે નિરર્થક જ કહેવાય માટે “ધર્મ' ની પણ સિદ્ધિ કરતાં પહેલાં “આત્મા ની સિદ્ધિ કરવી જોઈએ. એક વખત આત્મા છે એ બરાબર સમજાઈ જાય તે કર્મ, પરલેક, મોક્ષ વિગેરેની પણ સમજ બરાબર આવી જાય. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] [શ્રી સિદ્ધ પદ જ્યાં સુધી પાયા ન નંખાય ત્યાં સુધી મકાન ન બનાવી શકાય. કદાચ ગમે તેમ કેઈએ ઉભું કર્યું હોય તે પણ જરાક સંકટ આવતાં જરાક વરસાદ કે વાવાઝોડું થતાં કયારે પd જાય તે ન કહેવાય. માટે આત્માની શ્રદ્ધાથી હિત ધર્મક્રિયા કયારે પાપક્રિયામાં પલટાઈ જાય તે કહેવાય નહીં. - બુહસ્પતિના દષ્ટાંતદ્વારા આપણે જોઈ ગયા છીએ કે આત્માનું જ્ઞાન ન હોવાથી તેની બહેનની આત્મ ની શ્રદ્ધા પણ ચાલી ગઈ અને તેના ભાઈ સાથે પણ તેણે લગ્ન કર્યા માટે અહીં આપણે વિષય મજબૂત જ બન્યા કહેવાશે. જે જીવનમાં જરૂરી હોય આગળ વધારનારૂં હોય. તે બધું જ વ્યાખ્યાનમાં આવશ્યક કહેવાય ત્યારે આતે મુખ્ય વિષય છે માટે આને વિચાર કરતાં દિવસે નીકળી જાય તે પણ કંટાળતા નહીં તત્ત્વની વાત સાંભળતા કંટાળો આવે તે મોક્ષની આરાધના કંગાલ થવા માંડે માટે તે તત્ત્વાર્થના કર્તા પૂઉમાસ્વાતિ મહારાજે શ્રધ્ધા થવામાં સમ્યગદર્શનનીપ્રાપ્તિ થવામાં પણ જ્ઞાનાવરણીય કમરને ક્ષયપક્ષમ જરૂરી માન્ય છે. આમ હવે આપણે “આત્માની સિધ્ધિ કરીશું " દેખાય તે માનવું કે હોય તે માનવું? અહીં વિચારે કે જે આત્મા બીજી બધી વસ્તુની જેમ દેખાતે હેત તે તમારે કોઈને ય પુછવું ન પડત કે આત્મા છે કે નહીં ? એમ આત્માને દેખાડી શક્તા નથી એટલે જ તમે પણ માનવામાં આનાકાની કરે છે ને? પણ પહેલાં એ નકકી કરે કે જેટલું દેખાય તેટલું જ માનવું કે, ન દેખાઈ તે પણ મનાય? Page #44 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૩ કારણ કે, તમને ગમે તેવી યુકિતથી સમજાવીએ છતાં ય જે એ જ વાત કરવાની હોય કે, એ બધી વાત ખરી પણ અમે તે કંઈ ન સમજી શકીએ; જેટલું જોઈએ તેટલું જ માનીએ તે પહેલાં એ નકકી કરવું પડે ને કે, દેખાઈ તે માનવું કે હેય તે માનવુ ?” આગળ જે નાસ્તિક દર્શનકારની વાત કરી ગયા તેની પણ, એ જ વાત છે કે “જે દેખાય તે જ માનવુ ન દેખાય તે ન જ માનવું. તેથી બધાં દર્શનકારે ભેગા થઈને સવાલ કરે છે. તે ય તે એક જ રટ્યા કરે છે કે, તમારી બધી ય વાતે સાચી હશે પણ ... “જે દેખાતું નથી તેને કેમ માનવું?” - આ નાસ્તિક દર્શનકારને પૂછે કે, તું જંગલમાં જાય અને કઈ તરતના જન્મેલા બાળકને એકલું અટુલું જુએ તે એ બાળકના કેઈ મા-બાપ હશે એમ માને ખરે કે નહીં ? જે એ બાળકના મા-બાપ નથી એમજ માનતે હેય તે મા-બાપ વિના એ બાળકની ઉત્પત્તિ થઈ કેવી રીતે? સાક્ષાત્ કે પરંપરાએ કઈ રીતે પણ માતા-પિતાના સંગની જરૂર ન હોય તેમજ તું માનતે હેાય તે તું માટીમાંથી પણ એવું બાળક પેદા કરી જ શકે ને? કરી આપે છે.” ત્યારે આખરે કહેશે કે, બાળક છે, તે તેના મા-બાપ તે હેવાં જ જોઈએ! બસ, અહીં જ એને પકડવા જોઈએ કે, કેમ ભાઈ તું તે જુએ એને માનનારો છે ને? તે બાળકના માતા-પિતાને Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] [ શ્રી સિદ્ધપદ્મ તા જોયા નથી તે કેવી રીતે માને છે કે, તે ખાળકના માતા -પિતા હાવાં જોઇએ. ત્યારે તેને કહેવુ જ પડશે કે, બાળક હાય તે। મા-માપ હાવાં જ જોઈએ. જે જે ખાળક હાય છે તેતે બધાંના મા-બાપ હાય છે. માટે આ પણ ખાળક છે. તેથી તેના પણ મા-બાપ હોવાં જોઇએ ! જ્યારે નાસ્તિક આવી વાત કરે ત્યારે કહેવુ. ધન્યવાદ છે તને! હવે તારા એ સિધ્ધાંત તા ન જ રહ્યો કે, જેટલું દેખાય એટલું જ માનવુ' જોઇએ. કા’ક વખતે ન જોયેલું પણ માનવુ પડે. આને જ અનુમાનપ્રમાણુ કહેવાય. આથી જ શાસ્ત્રીય ભાષામાં કહીએ તે માત્ર પ્રત્યક્ષ પ્રમાણથી ન ચાલે પણુ, અનુમાનપ્રમાણુ પણુ માનવું જ પડે. અને તમારી ભાષામાં કહીએ તે જોઇએ એટલું જ માનવુ જોઇએ તેવુ' નહી” પણ ન જોયેલું. ય માનવુ' પડે. તાત્ત્વિકવાર્તામાં તે માત્ર પ્રત્યક્ષ પ્રમાણુ માનનારાને કેટલા ઢાષા આવે તેની વાત જરાક પછી વિચારે। તમને લાગશે કે, પ્રત્યક્ષને પ્રમાણ માનનારા જો તેના મતને સીધી રીતે વળગી રહે તે દુનિયાના કોઇ પણ વ્યવહાર ચલાવવા માટે ય સમર્થ બની શકે તેમ નથી. સમજો કે, આવા નાસ્તિકમતને અવલખનારા રસ્તામાંથી જતા હાય અને પાછળથી ગાડી ઢાડતી આવે છે. અથવા સાપ આવી રહ્યો છે. તે પહેલાંતે નાસ્તિક તે ગાડીને કે સાપને જોશે કે સીધેા એક માજુ ખસીને કે દોડીને પછી જ પાછળ ગાડી કે સાપ જોશે ? Page #46 -------------------------------------------------------------------------- ________________ ' વિવેચન ] [ ૨૫ જો તેના મતને વફાદાર હોય એટલે દેખાય તેટલું જ માનવું તેમ હાય તા તેને પહેલાં જ જોવુ* જોઇએ, અને પાછળ જોવા જાય ત્યાં સુધીમાં તા ઠેકાણે જ પડી જાયને ! કહેા કે આવા વખતે તે પાછું વળીને જોવાની રાહ જીએ જ નહીં! એક બાજુ ખસી જાય. જૂએ, આવા મતવાળાનેય પહેલાં ખસી ગયા વિના છૂટકા છે? તેવાને પૂછ્યું કે, કેમ ભાઈ! તારા મતને તે પહેલાં માન તે પેતે મેાટર ઢાડતી જોઇ નથી કે સાપ આવતા જોયેા નથી કે તેના અવાજ પણ સાંભળ્યેા નથી છતાં ય શા માટે રસ્તામાંથી તે જેયા વિના દૂર થઇ ગયેા. કહેવું જ પડશે કે, તેણે નક્કી કયુ` કે જેમ હું બીજાને મારા અનુભવમાં આવેલી વાત કહુ છું તેમ મને પણ કાઈ તેના અનુભવમાં આવેલી વાત કહે. જેમ હું પણ મારા સ્વાર્થ ન ઘવાતા હોય તેા કંઈ જુઠ્ઠું་ ખેલતા નથી, તેમ મને બૂમ પાડનારને પણ કાઈ સ્વાથ નથી માટે ખૂબ પાડે છે. તેથી તેની બૂમ સાંભળીને મારે પહેલાં ખસી જ જવુ જોઇએ. આવી વાત કરે ત્યારે કહેવુ કે, ભાઈ! તેં અનુમાન પ્રમાણ ન સ્વીકાર્યું તે બીજું શું કર્યુ ? K. ત્યારે તારે રાજના અનુભવ પરથી એક નિયમ નક્કી કરી નાંખવે પડચેા કે, “સ્વાર્થ વિના માણસ સાચું મેલે છે” અને રસ્તે ચાલતાં માણસને કંઇ સ્વાથ નથી છતાં ય બૂમ પાડે છે. માટે મારે તેનું કહેવું માનવુ જોઇએ. તેથી તે પેાતે સાપ કે મેાટરન જોઇ ડાવા છતાં ય તે વાત સ્વીકારી. Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિધપદ આ માન્યતાએ તારે એ સિધ્ધાંત તે તૂટી જ ગયે ને! ફરી તેને કોઈ પૂછે કે, “બોલ! ઝેર ખાવાથી છવાય કે મરી જવાય, તે તે શું કહે?” જે મરી ન જવાય એમ કહે તે, સામે માણસ કહે તું ખાઈ બતાવ કેવી રીતે મરી નથી જવાતું? વળી મરી જવાય એમ જવાબ આપે છે તે નાસ્તિકને તેની સાબિતી પુછવી. - જે કહે, કેઈએ ઝેરખાધું અને મરી ગયે. તેથી વિષ મારનાર છે. એમ નકકી કરે તો પછી એ સિદ્ધાંત તે ન જ રહ્યો ને કે, પિતે અનુભવેલું જ માનવું પણ બીજાને અનુભવે ય માન્ય રાખ આ તે “આગમ પ્રમાણ” માનવા જેવું થયું. - કારણ કે, “આગમ પ્રમાણુ એટલે જે કદી ન બોલે તેવા પુરુષોનું વચન.” માટે કહો કે, જે પિતાની જાતને સાચે નાસ્તિક કહે વરાવવા ઈચ્છતે હોય એને તે ઝેર ખાઈને જ પ્રવેશ કરી જે જોઈએ કે, ઝેર મારે કેન મારે?’ છે આ કઈ માઈને લાલ સાચે નાસ્તિક? શું આવી માન્યતા ધરાવનાર વ્યવહાર પણ ચલાવી શકે ખરો ? વૈદ્યને ત્યાં ગયે હોય અને વૈદ્ય કહે, તમારું લેહી શરીરમાં જે રીતે વહી રહ્યું છે, જે રીતે નાડીમાં ધબકારા ચાલી રહ્યા છે, તે જોતાં એમ થાય છે કે તમારાં પિટમાં કેઈ મોટી ગાંઠ છે, અને દવા નહીં લો તે ચાર દિવસમાં ઉપર પહોંચી જશે Page #48 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૭ પહેલાના જમાનામાં એવા હોંશિયાર વૈદ્ય હતા. નાડી તે શું પણ જીભ, મહું કે આંખ જોઈને પણ કહી દે કે શરીરના કયા ભાગમાં ખરાબી છે બે દેખાય એટલું જ માનનારાને પિતાના મતને વફાદાર રહેવું હોય તે દવા લેવાય ખરી ? પણ તમે એ કઈ મૂર્ખ જો ખરે કે વૈદ્યને કહે, તું કહે એટલા માત્રથી પેટમાં ગાંઠ છે ને હું મરી જવાને છું એમ માનીને હું દવા ન લઉં. મને ગાંઠ દેખાડ કે હું કેવી રીતે મરી જવાને છું એ જાણ્યા પછી દવા લઉં. ભલે ધર્મની વાત માનવાની આવે ત્યારે તમે એમ કહે કે, અમે તે જોઈએ તે જ માનીએ પણ આવી વાત આવે ત્યારે તો ન જુએ તે ય માને અને ન માનવા જેવું હોય તે ય માને. કેઈએ કહ્યું, “અહીંના પાણીમાં જંતુ છે” બસ ભાઈસાહેબને વહેમ પડી ગયો. પછી તે કેવું માને ? કેવું ગરમ કરીને પાણી પીવા માંડે અને અમે કહીએ કે ભગવાને કહ્યું છે “સચિત્ત પાણી ન પીવે સચિત્ત પાણી પીવાથી પાણીના અસંખ્યાત જનો નાશ થાય છે તે તરત કહે કે, “ અમને જીવ દેખાતા નથી માટે અમે નહીં માનીએ” પણ, જ્યારે રેગચાળો ફેલાતો હશે ત્યારે તમને પાણીમાં જ તુએ દેખાતાં હશે ને? આપણે વિષય તે એ ચાલી રહ્યો છે કે, નાસ્તિક મતનું અવલંબન કરનારાને વ્યવહારમાં જીવવું પણ મુશ્કેલ છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૮] શ્રી સિધપદ લેકમાં કહેવત છે ને કે વિશ્વાસે વહાણ ચાલે” પણ બિચારા આ નાસ્તિકોનું શું થાય? એને તે જોયું તે જ માનવું છે. આવા જ આગ્રહવાળા ઘરમાં ય કઈ એ માણસ હોય કે જે કોઈના પણ કહેવા પર વિશ્વાસ ન રાખતા હોય તે તેની શું દશા થાય, એ તે તમને ખબર છે ને? ઘરમાં કઈ એનું માન ન રાખે, નેકર-ચાકરેય એવાનું અપમાન કરે, કઈ વખત તે એવું બને કે આવા વહેમીઓની સારા માણસે તે શું પણ ખરાબ માણસો ય સેવા કરવા ન રહે. આવી વ્યકિતને પૂછવું, “બેલ! તને તારી સ્ત્રી પર પ્રેમ શાથી છે? તારી સ્ત્રી છે માટે કે દુરાચારી છે માટે ? જે તારી સ્ત્રી છે એવું હું માનતો હોય તે તારા પ્રત્યેનો પ્રેમ તે એના અંતરમાં હોય ને? તને એને તે પ્રેમ ઉપર પગ કરે અને નીચે માથું કરે તે ય પ્રત્યક્ષ થાય નહીં. માત્ર અનુમાન જ લગાડી શકાય. મારા વિના એને ચેન પડતું નથી, દરેક વખતે મને જ યાદ કરે છે, મારા માટે બધું સહન કરવા તૈયાર છે, તેથી તેને મારા પર પ્રેમ હવે જ જોઈએ. જે આવી સામાન્ય વાતમાં પણું અનુમાન વિના ન ચાલી શકે તે “જોયું એટલું જ માનવું” એ સિદ્ધાંત રહ્યો કયાં? નાસ્તિકને પણ પિતાના સ્વજન પ્રત્યે પ્રેમ કે મેહ નથી હેતે? કયા કારણે મેહ કે પ્રેમ રાખે છે ? Page #50 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૯ સામેનું પાત્ર પ્રેમ આપે છે માટે જ ને? અને સામેનાને આપણા પ્રત્યે પ્રેમ છે કે નહીં તે જાણવા માટે અનુમાન સિવાય કઈ પ્રમાણ નાસ્તિક પાસે છે ? આમ સારાય સંસારના વ્યવહારનો મેટો ભાગ અનુમાન પ્રમાણ ઉપર જ ચાલે છે. છતાં ય કેટલાંક આવા મૂર્ખ શિરોમણીએ હોય છે કે, જેઓ કહે છે કે અમે તો પ્રત્યક્ષ જ પ્રમાણ માનનારા છીએ. એ ખોટો ગર્વ ધારણ કરી રહ્યા હોય છે. શું પ્રત્યક્ષ પ્રમાણ સાચું જ હોય છે ? માત્ર પ્રત્યક્ષ પ્રમાણ માનનાર વિચારવું જોઈએ કે, પાંચ ઇંદ્રિયેની શક્તિ કેટલી મર્યાદિત છે અને એમાં મનુષ્યની ઇંદ્રિય શક્તિ તે પ્રાણીઓ કરતાં પણ ખૂબ નીચી કક્ષાની છે. તમારા ઘરના એક ખૂણામાં પડેલી ખાંડની ગંધ તમને ના આવે પણ દૂર રહેલી કીડી પકડી પાડે જેને અનુભવ હોય છે તે સમજી જાય કે કીડીઓ દોડાદોડ કરે છે માટે ઘરમાં કઈ વેરાયેલું હોવું જોઈએ. - ઘીના કુલા કેવી રીતે પાછો મળ્યા ? . શાસ્ત્રકારોએ આવા પ્રાણીઓમાં પણ જ્ઞાન સ્વીકાર્યું છે, આપણા શરીરમાં જે આતમા છે તે જ કીડી જેટલા નાજુક શરીરમાં પણ રહી શકે છે પણ જેમ માણસ અંધારા ઓરડામાં પૂરાઈ જાય અને ઓરડાને એક પણ બારી-બારણુ ન હોય તે તેને બહારની કેટલી વસ્તુ દેખાય? પણ તેમ છતાં ય બારીબારણાની તડામાંથી બહુ મહેનત કરે તે થોડું દેખાય. એવી રીતે એકેન્દ્રિય–બેઇન્દ્રિય વિગેરેના શરીરે અંધારા ઓરડા Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] [ શ્રી સિધિપદ જેવા છે તેમાંથી બહારની સંપૂર્ણ દુનિયા અંદર રહેલા માણ સને આંખે હેવા છતાં ય દેખાતી નથી. તેમ કીડી જેવા તેઈન્દ્રિયના શરીરમાં સ્પર્શનું જ્ઞાન થાય, સ્વાદનું જ્ઞાન થાય અને ગંધનું જ્ઞાન થાય. એટલે જ પ્રકાશ પ્રાપ્ત થાય છે. પણ તેથી તેમાં રહેલે આમાં આપણા જેવો નથી. એમ ન કહેવાય. આ પ્રાણીની ગંધશક્તિ ખૂબ અદ્દભૂત હોય છે. તેના માટે એક સરસ દષ્ટાંત છે. જુના વખતમાં ઘી ચામડાના કુલામાં રાખવામાં આવતું હતું. એક ઘીના વેપારીની પાસે આવાં ઘણાં કુલા હતાં. રાતના કેટલાંક ચોરે ઘરમાં ઘુસ્યાં અને બધાં ય કુલ્લા લઈને ચાલતાં થયાં. પણ હવે ચોરાયેલાં કુલાં બધાં પોતાની જગ્યાએ પહોંચાડવા જેટલે સમય હતો નહીં. સવાર થઈ જવા આવી હતી. ચેરે વિચારવા માંડયા, આ બધું અત્યારે ક્યાં રાખવું? આખરે બધાએ મળીને નક્કી કર્યું કે કુલાને ગામની બહાર તળાવમાં લઈ જઈને સંતાડી દેવા. ઉપર પાણી હશે એટલે કોઈને ખબર નહીં પડે! ચારે તે તળાવમાં ખાડો કરી મહામહેનતે કુલા ગોઠવીને સવાર પડે તે પહેલાં પિતાના સ્થાને પહોંચી ગયાં. સવારે વેપારીને ખબર પડી. લેકેને થયું કે આટલા બધાં કુલા એક ચેર લઈ જઈ ન શકે માટે કેઈક ટોળકી હેવી જોઈએ. ટેળકીને તે પકડવી જ જોઈએ. પગેરું શોધનાર માણસે ચારે બાજુ દેડયાં. આજની ભાષામાં કહે તે છૂપી પોલીસ બાવાના વેષમાં આ દિવસે ગામમાં ફરી ફરીને કાકી પણ કયાં યકુલાને પત્તો મળે જ નહીં સાંજને સમય વ આવ્યા હતા. ત્યાં ફરતાં–ફરતાં તળાવ પર આવ્યા. થાકીને લોથપોથ થયાં હતા. એટલે હાથ–મેંટુ ધેવા તળા Page #52 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૧ વમાં ગયાં. ત્યાં તે તળાવમાં જુએ તે બરાબર વચમાં કીડીઓ. પિોલીસને થયું આ તળાવમાં કીડીઓ કેવી રીતે આવી? અને તે ય બરાબર વચમાં કયાંથી આવી ? આજુબાજુ કયાંય રસ્ત છે જ નહી શોધ કરતાં ઉપર નજર ગઈ તે ઉપર બરાબર એક ઝાડની ડાળે હતી. તેના પરથી કીડીઓ પડે જતી હતી. પોલીસને બહુ આશ્ચર્ય થયું. આટલી બધી કીડીઓ ઉપરથી કેમ પડતી હશે ? છુપી પિલી સ તે ચાલાક હોય, તરત જ એક જ તળાવમાં ઉતર્યો. બરાબર કીડીઓની નીચે ખદવા માંડયાં, જરાક કાદવ દૂર કર્યો કે ઘીના કુલા દેખાયા. માલ મળી ગયે. કહે કીડીની ગંધશકિત કેવી બળવાન ! - ઘી કુલ્લામાં, તેના પર પાણી, તેનાથી કેટલાંય હાથ ઉપર ઝાડ છતાંય તેને ગંધ આવે અને પેલા પોલીસે દવા માંડયા ત્યારે ય તેમને “ધી” ની ગંધ નહતી આવી. આમ કેટલાય પ્રાણીઓમાં માણસ કરતાં અદૂભૂત ઇંદ્રિય શકિત હોય છે. માટે આપણને પ્રત્યક્ષ થાય ન હ ગંધ આવે નહીં માટે ગંધવાળી વસ્તુ નથી એમ કેમ કહેવાય? પણ નાસ્તિકથી ઘટના આ માની શકાશે ખરું ? તેને તે ગંધ આવતી નથી. અને ખાંડ ઘરમાં વેરાયેલી છે તે ખબર નથી, તે તે માની શકાશે નહી ને ? અહીં; આપણે તે એ વિચારવાનું છે કે આપણને જેને ગંધ નથી આવતી તેની ગંધ કીડી જેવા નાના પ્રાણીને આવી શકે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] શ્રી સિધ્ધિપદ તમારા પિતાની ગ ધ કેવી આવતી હશે? એ તમને ય ખબર નહીં હોય પણ કૂતરાને તે તમારા પગલાંની ય ગંધ આવે છે. બે, તમે ખુદ પણ તમારા પગલાંની ગંધ છે તેમ માની શકો છો? છતાં ય ગંધ છે એમ માન્યા વિના છૂટકો છે. તમે જે અંધારામાં ડગલું ભરી ન શકો તે અંધારામાં જરા ય ભૂલ-ચૂક વિના બિલાડી દોડાદોડ કરી શકે છે ને? ગીધ ગમે તેટલું ઊંચુ ઉડતુ હોય તે ય એની નજર જમીન સુધી કેવી પહોંચે છે? જરાક ખડખડાટ થાય કે કૂતરું ગમે તેવી ઊંઘમાં હોય પણ સજાગ થઈ જાય એટલે એટલું તે નકકી કરી શકાય કે માણસની ઇંદ્રિયશકિત એટલી શકિતહીન છે કે રૂપવાળી વતું હોવા છતાં ય તેને જોઈ જ શકે તેવું નહીં સ્પર્શવાળી હોવા છતાંય સુધી જ શકે તેવું નહીં, રસવાળી હોય એટલે ચાખી જ શકે તેવું નહી. શું આપણને માત્ર એક બારીક ખાંડના કણને સ્વાદ આવે? ગંધ આવે? તેને સ્પષ્ટ રીતે કોઈના કહ્યા વગર જોઈ શકીએ? આપણે સ્વાદ નથી લઈ શકતા કે સુંઘી નથી શકતા એટલા માત્રથી ખાંડને કણિયા નથી એમ માનીએ તે ચાલી શકે જ નહીં. તેથી નક્કી કરવું જોઈએ કે “આપણી ઈદ્રિથી જેટલું અનુભવી શકીએ એટલું જ છે. એમ માનવાને માણસને અધિકાર જ નથી.” આજનું વિજ્ઞાન સૂફમદર્શક યંત્ર વડે કેટલીય એવી Page #54 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૩ વસ્તુઓ બતાવે છે કે, જે એકલી આંખથી કદી દેખી શકાય જ નહીં. છે ત્યારે શું સૂફસદકર્યો ત્રથી વસ્તુને જોઈ શકે છે, માટે તે વસ્તુ હતી કે છે તેથી તે વસ્તુ સૂમદશકયંત્રથી દેખાઈ છે? આવી રીતે આપણે ઇઢિયશક્તિઓની મર્યાદાને લઈને આપણે ઘણી વસ્તુઓનું જ્ઞાન કરી શકતા નથી. પણ તેથી તે પદાર્થ નથી એમ કહી તે કહેવાય? ઇકિયે તે પોતે ગ્રહણ કરી શકાય તેવા પદાર્થોને જ જાણી શકે. એ પણ ગ્રહણ કરી શકાય તેવા હેય તેમાંથી પણ જે યોગ્ય સ્થળે અને યોગ્ય સમયે રહેલા હોય તેવા પદાર્થોને જ જાણી શકાય. સ્થળે અને એગ્ય સમયે પણ ગ્રહણ કરી શકાય તેવા બધા પદાર્થોને જેની ઇંદ્રિયને કઈ નુકશાન ન થયું હોય અને જેનુ મન સ્વસ્થ હોય તે જ જાણી શકે. ' - જેમ કે આપણે કરીને જોઈ શકીએ છીએ પણ કોઈ આંખની ઉપર જ મૂકી દે તે જોઈ શકાય ખરી? કે માંથાને પાછળ સંતાડી દે તે દેખાય ખરી? તેથી કરી હોય એટલા માત્રથી જ દેખાય તેવું ન બને તેથી દેખાતી નથી માટે ન જ હેવી જોઈએ એવી માન્યતા કેવી રીતે યોગ્ય કહેવાય? માટે દેખી શકાય તેવી ચીજ પણ ગ્ય સ્થળે હોવી જોઈએ. સૂર્ય તે આંખથી જોઈ શકાય એમ પણ છે અને યોગ્ય સ્થળે પણ છે છતાં ય કંઈને જે સ્થળે રાત કેય તે સ્થળેથી જોવાનું મન થાય તે કહેવું જ પડે ને કે ગ્ય સમય મંથી. અથવા પછી એવું કરે કે જે ગામમાં તમે કદી દિવસે Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૪] શ્રી દિધ પદ ન ગયાય અને તે ગયા હોય તે ગામમાં સૂર્ય નથી એમ જ માની લો કે એગ્ય સમયની અપેક્ષા કરે? આવી જ રીતે દિવસે તારા જેવા માંગે કે કૃષ્ણપક્ષની આગલી રાતે ચંદ્રનું અજવાળુ માંગે તે મલે? પવન એકદમ સ્થિર થઈ ગયા હોય તેવા સમયે દૂરના વૃક્ષોના પુની ગંધ માંગે તે મલે? વળી એગ્ય સ્થળે અને ગ્ય સમયે ગ્રહણ કરી શકાય તેવી વસ્તુ પડી હોય છતાં ય ઇંદ્રિયે અશક્ત થઇ ગઈ હોય કે, રાગવાળી થઈ ગઈ હોય તો તેવી પૂલ વસ્તુ પણ ન જાણી શકાય? આ ભયંકર “શરદી થઈ ગઈ હોય ત્યારે નાક આગળ અત્તરનું પુમડું છે ને તે ય ગંધ ન આવે આંખના નંબર આવી ગયા હેય તે પાસે પડેલું યે ન દેખાય? - તેથી “ગ્ય સ્થળે અને ગ્ય સમયે રહેલ પણ ગ્રહણ કરવા પિગ્ય ચીજને ઇંદ્રિયે ત્યારે જ ગ્રહણ કરી શકે કે, ઈદ્રિયમાં કઈ પણ હાની કે મોડ-ખાંપણ હેય નહીં મતલબ ઇંદ્રિયે સ્વસ્થ હેય. પણું આટલું બધુ હોવા છતાં ય જે જેનારાનું મન સ્વસ્થ ન હોય, બીજા વિચારોમાં લાગી ગયું હોય તો આટલી બધી સામગ્રી હોવા છતાં ય ઇદ્રિ દ્વારા તે પદાર્થનું જ્ઞાન ન થાય. ગાડી પર જવાનું એકદમ મોડું થઈ ગયુ છે, ત્યારે ગાડી પકડવા દેડો. તે વખતે રસ્તાની કેટલી વસ્તુઓ તમે જુઓ? અવાજે સાંભળે ? દુકાન પર બંધ કરવામાં એકાગ્ર થઈ ગયા હોય તે Page #56 -------------------------------------------------------------------------- ________________ વિવેચન | ( [ ૩૫ વખતે રસ્તા પર શું ચાલે છે? એ દેખાય એવું હોય તે પણ તમને તેનું જ્ઞાન થાય ખરું? માટે એ વાત તો મગજમાંથી નીકળી જ જવી જોઈએ કે જેટલી વસ્તુ દેખાય તેટલી જ વસ્તુ માનવી અને આપણને ન દેખાય કે ઇંદ્રિથી ન જાણું શકાય તેટલા માટે તે વસ્તુ નથી. ' આમ ઇંદ્રિયોની શક્તિની એવી મર્યાદા જાણ્યા પછી જે દેખાય એ જ માનવું. ઇંદ્રિથી જાણી શકાય તે જ માનવું. આ આગ્રહ રાખે તે બેવકૂફાઈજ કહેવાય ? હજી એ પણ સાથે સાથે વિચારી લો કે, જેટલા પદાર્થો વિદ્યમાન છે તેટલા બધા આપણી ઇંદ્રિથી જાણી શકતા નથી. તેમજ કેટલાક પદાર્થોને આપણું ઇંદ્રિય સાચી રીતે જાણી પણ શકતી નથી. એથી માત્ર ન જાણવામાં આવે તેથી જ વસ્તુ નથી એમ પણ નહીં અને જેવી રીતે જાણવામાં આવે તેવી જ રીતે વસ્તુઓ હોય છે તેમ પણ નહીં. . શાસ્ત્રીય ભાષામાં કહીએ તે પ્રત્યક્ષમાં પણ ભ્રમ હોય છે ભ્રમ અટલે વસ્તુ જેવી છે તેવી ન દેખાવી અને જેવી નથી તેવી દેખાવી ધ રે કે, તમને ખૂબ તાવ આવ્યો હોય તેવે વખતે તમે તમાર થી થડા તાવવાળાને હાથ લગાડશે તે, પહેલે કહેશે કે, તમને તાવ છે. પણ તમને તે થોડા તાવવાળાનું શરીર ઠંડુ લિ થશે. ત્યારે શું તે વખતે સામેનાનાં શરીરમાં તાવ નથી? છે જ. થર્મોમીટર મૂકે એટલે તરત ખ્યાલમાં આવે ! Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] શ્રી સિદ્ધપદ . તેવી જ રીતે તમારો એક હાથ ખૂબ ગરમ પાણીમાં નાંખે અને એક હાથ ઠંડા પાણીમાં રાખે હવે તમારા બંને હાથ એક જે સાથે એક જ નવશેકા પાણીમાં સામે નાંખો તે તમારા ઠંડાપાણીવાળા હાથને તે નવસેકું પાણી ગરમ લાગશે જ્યારે ગરમપાણીવાળા હાથને તે જ નવસેકું પાણી ઠંડુ લાગશે. ખરેખર તે નવસેકું પાણી તે એક સરખું જ છે છતાં ય આમ કેમ? હાથમાં એક સળગતું લાકડું લઈને તેને દેરાથી બાંધી ગોળ-ગોળ ફેરવશે તે તમને અગ્નિનું ચક્ર દેખાશે ખરેખર શું ત્યાં અગ્નિનું ચક્ર છે? છતાં ય તમારી ઇન્દ્રિયને દેખાય તેનું શું? - વળી જ્યારે ગાડીમાં બેસીને મુસાફરી કરે છે. ત્યારે બધાં ઝાડ-પાન વગેરે ચાલતા દેખાય છે. અને તમે સ્થિર હેય તેવું લાગે છે. શું ઝાડપાન ચાલે છે? નહીં જ છતાં ય આમ કેમ દેખાય છે? રણમાં દૂરથી પાણીનાં ઝરણા હોય એવું દેખાય છે પણ ખરેખર તે પાણી છે કે રેતીને કિરણના કારણે “મૃગ-મરીચિકા દેખાય છે? આમ પ્રત્યક્ષથી જેટલું અને જેવું દેખાય તેવું માનવું એ પણ એટલું જ ખોટું છે કે, જેટલું ખોટુ જે ન દેખાય તે ન માનવું તે છે? જ્યારે નાસ્તિક એવું કહે કે, હું કંઈ જેવું ખુ છું તેવું નથી માનતે આ તે બધે ભ્રમ છે ! ત્યારે બીજા દશનકારે નાસ્તિકનું ગળું પકડે છે. તેને કહે છે તેને તે “ભ્રમ' એ શબ્દ બોલવાને અધિકાર જ નથી. Page #58 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૭ કારણ કે ‘ભ્રમ છે’ એવું જ્ઞાન તું કઈ ઈંદ્રિયથી કરે છે ભ્રમવાળા સ્થાને જ્યારે દ્રષ્ટ વસ્તુને જુએ છે ત્યારે તા તેને સાચી વસ્તુ ઇંદ્રિય દ્વારા દેખાય જ નહીં. જેમ રણમાં ગયેલે જ્યારે દૂરથી જીએત્યારે તેને દેખાવાનુ તેા પાણી જ. પણ તેને અનુમાનથી જ નક્કી કરવુ પડશે કે, ભલે આંખને પાણી દેખાતું હોય છતાં ય આ રણુ છે. માટે અહીં પાણીનેા સંભવ નથી. પાણી હોય તે કાઇ પશુ-પ`ખી ત્યાં હોય કે, ઝાડ–પાન હાય. પણ અહીં કશું જ નથી. અને આ રણ છે સૂચના પ્રકાશ રેતી પર પડી રહ્યો છે. માટે પાણી નથી પણ મૃગજલ છે. આવી રીતને વિચાર કરવા તેનું નામ જ અનુમાન અને એ અનુમાન માન્યા વિના બધાં બ્રમા દૂર થાય નહીં. માટે માનવું જ પડે છે કે, માત્ર પ્રત્યક્ષ પ્રમાણ માનવાથી ચાલી શકે નહીં. તેથી બધા જ દાર્શનિકે તેને પૂછે છે કે, ભાઈ! તું કાઇને તારા મત સમજાવવા ઈચ્છે છે ? ‘હા’, તેા કહે જ ને! એટલે બીજા દર્શનકારે તેને આગળ પૂછે છે કે શા માટે સમજાવવા ઇચ્છે છે ? " તેએ તારા મતને નથી જાણતા માટે કે તારા મતને જાણે છે માટે ?” “જો, જાણતા જ હેાય તેા સમજાવવાની જરૂરિયાત શું છે ? અને નથી જાણતાં એમ કહું તે તને નાસ્તિક દર્શનકારને પૂછવું છે કે, સામેવાળા તારા મત નથી જાણતા એ તે કેવી રીતે નક્કી કર્યુ ??” - Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] [ શ્રી સિધ્ધિપદ જો નાસ્તિક જવાબ આપે કે સામેવાળા પાતે જ કહે છે કે 'હું માનતા નથી' એ માટે, હું 'પશુ માનું છું કે તે નથી જાણતા. તે કહેવું કે ભાઈ ! તારા મત તું ભૂલી ગયે. એ નથી જાણતા! એ વાત તે એના કહેવા માત્રથી માની લીધી પણ તને તેાન દેખાયને ! એની શ્રદ્ધા તને દેખાય જ કેવી રીતે ? અને આમ પશુ, જો તું બીજાના કહેલા વચનપર વિશ્વાસ રાખવા ઈચ્છતા હૈાય તે, “તારે આ માજીસ સાર છે માટે સાચુ ખેલે છે” એમ અનુમાન લગાડવું પડે એટલે એકથી બે પ્રમાણુ માન્યા વિના તેા તારા છૂટકા જ નથી ને! '. તેથી તારે તા કાઇને તારો મત સમજાવી શકાય એવી દશા જ નથી. કારણ કે, “તારો જ મત સાથે છે અને બીજાના મત ખાટા છે” એવુ તે તુ પણ પ્રત્યક્ષથી દેખાડી શકતા નથી. માટે તારો મત સાચા છે. એમ કહેવા માટેય તારે અનુમાનને પ્રમાણ માનવુ પડશે અને અનુમાનને પ્રમાણ સ્વીકારીને વાત કરીશ તે તારા (નાસ્તિકના) મત રેહવાના જ નથી. માટે જ કલિકાલ સર્વૈજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે તેને વિદ્વાનેાની સભામાં સ્થાન નથી આપ્યું. જે પેાતાને મત પણ સ્થાપી શકતા નથી અને બીજાને તે મત સમજવાની જરૂર છે કે નહીં તે પણ સાબીત કરી શકતા નથી. તેવાની સાથે વાત કરનારની બુદ્ધિને શું લાંછન ન લાગે !! માટે હવે તા એ નક્કી કરવું જ પડશે કે, જે વસ્તુ દેખાય તે જ વસ્તુ હાય એવું નહીં અને જેવી દેખાય તેવી ઢાય તેવું પણ નહીં અર્થાત્ કે જે વસ્તુ ન દેખાય ઇંદ્રિયથી ન જાણી શકાય તે વસ્તુ પણ માનવી પડે. અને પ્રત્યક્ષ જોયેલી Page #60 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] ૩૯ વસ્તુને પણ તર્ક બુદ્ધિથી ચકાવી પડે. અનુમાન વર્ડવિચારવી પડે! આપણે તે। અહીં આત્મા છે કે નહીં તેની વિચારણા કરવી છે. પણ આ ચર્ચાથી એટલું જ નક્કી કરવાનું હતું કે, (૧) આપણે વિશ્વના બધાં ય તત્ત્વોને દ્વિચાથી જાણી શકીએ તેમ નથી. (૨) 'ક્રિયા જે વિષયને જાણી શકે છે. તે પણ પેાતાની ચાગ્ય શક્તિ ચેાગ્ય વિષયના અને ચાગ્ય સ્થળ અને ચાગ્ય સમયને આધીન થઇને જ જાણી શકે છે. (૩) ઇંદ્રિયાથી જાણેલા પણ બધા વિષયેા સાચા જ હાય છે તેવુ' 'પણ નથી. (૪) તેથી ઇન્દ્રિયા દ્વારા જાણેલા પદાર્થોં સાચા પદાર્થોં કે નહીં તે તે અનુમાનદ્વારા જ જાણી શકાય છે. ૫) માટે અનુમાન' તામનું પ્રમાણ પણ સ્વીકારવું જોઇએ કે, જે પદાર્થી ઇન્દ્રિયા ન જાણી શકતી હાય તેને પણ જણાવી શકે. જો કે, ઈંદ્રયાની શક્તિઓની મર્યાદાની આપણે ઘણી વાત વિચારી છે. છતાં ય એક વાત હજી વધુ વિચારી લે કે, ચામડી સ્પર્શને, જીભ રસને, નાક–ગંધને, આંખ-રૂપને અને કાન શબ્દને જ જાણી શકે છે. જીભથી ન તે કેાઈ ગંધની ખબર પડી શકે કે, નાથી કઈ ચીજના *સ જાણી શકાય. કાઈ આંખે। દમાવીને કહે કે, સામેની વસ્તુના રંગ કેવા છે તે શું કહી શકે ? પણ આંખા ખધ હાય અને હાથમાં આપીને આને સ્પર્શે કેવા છે ? એમ પૂછે તેા તરત કહી શકાય. R " Page #61 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિદ્ધપદ આંધળાના પગ નીચે દેવતા આવે તે તેને ન ખબર પડે પણુ દેખતાને કાઇ આંખ ખુલ્લી રાખીને પૂછે કે, કેરીના રસ કેવા છે તે। કહી શકે ખરા ? ના. ૪• ] કારણ કે, દરેક ઇંદ્રિયના વિષયે જુઠ્ઠા જુદા છે. એટલે આંખથી રૂપ દેખાય પણ રસની ખબર ન પડે પણ જીભથી રસ ચખાય. પણ રૂપની ખબર ન પડે તેમ વિચારી કે જેને રૂપ, રસ, ગંધ કે સ્પર્શ કે શબ્દ કંઈ ન હોય તે કઈ પણ ઇંદ્રિયથી જાણી શકાય ખરે ? નહીં જ. જે ચીજના રૂપ, ૨૪, ગંધ સ્પર્શે કે શબ્દ ન હેાય તેવી ચીજ તા કાઈ રીતે પાંચે ય ઇંદ્રિયા ભેગી થાય તે પણ ન જાણી શકે એ સીધી જ વાત છે આપણે એ નક્કી કરી ગયા છીએ કે, ઇંદ્રિયાર્થી ન દેખાય એટલા માત્રથી વસ્તુ નથી તેમ ન કહેવાય. માટે દેખાતા નથી એટલા માત્રથી નથી એમ પણ ન કહેવાય. આત્મા અને તેને રૂપ, રસ, ગંધ, સ્પર્શ કે શબ્દ કંઇ જ નથી માટે તે કેમ દેખાતા નથી તેમ પણ ન પૂછાય. કારણ કે ઇંદ્રિયા તે જાણી શકવા માટે લાયક નથી. તે ઇંદ્રિયદ્વારા આત્મા જાણી શકાતા નથી. અહીં તમને એમ થાય કે આ તે મહારાજ સાહેબે ખરૂં કર્યું. “ ન દેખાય છતાંય વસ્તુ માનવી પડે એમ સાબિત કર્યું', અને અમે જોવાના આગ્રહ કરીએ તેથી આપે જણાવી દ્વીધું કે, તેને રૂપ, રસ, ગંધ, સ્પર્શે કે શબ્દ નથી માટે તમને દેખાડી શકીએ તેમ નથી. “માટે આપે ગપ્પુ માર્યું હાય કે ‘આત્મા’ છે. તેાય અમને તેા કઈ ખબર જ નપડે ને !” Page #62 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૧ - પણ ભાઈ ! અમારે એવું કૈાઈ પ્રજન નથી. કે “આત્મા’ છે એવું ગયું મારવું પડે. પણ એ વાત ખરી લાગે છે કે, તમારે યુકિત અને તર્કથી આત્મા માનવે પડે છે માટે આત્મા હોવા છતાંય તમે ગપુ કહેવા તૈયાર થયા છે. આત્મા છે' એ ભલે કઈ પણ ઈદ્રિયથી જાણી ન શકાય. છતાંય માત્ર અનુમાનથી જ જાણી શકાય છે તેવું પણ નથી આત્મા પ્રત્યક્ષ પણ છે. પણ, હમણાં તેની વાત રહેવા દે. આત્મા'ની સિદ્ધિ માટે અનુમાન તમે અનુમાનને સ્વીકારવાની તે હા પાડી છે ને? તે એનાથી સિદ્ધ કરીને બતાવવામાં આવે છે કે, દેહાદિથી કઈ જુદી “આત્મા” નામની વસ્તુ છે. તે તે માનવા તૈયાર થાવને? ઠીક, ત્યારે તેનાં અનુમાનેને વિચાર કરીએ. વિચાર કરો કે અમુક વ્યક્તિ જીવે છે અને અમુક વ્યક્તિ મરી ગઈ છે. આ તફાવત કેમ પડે છે? અથવા લાકડુ નિર્જીવ છે અને માણસ સજીવ છે આ તફાવત કેમ? આપણે ભલે માણસમાં આત્મા છે તેમ કહેવા તરત તયાર ન થઈ જઈએ. છતાંય એટલું તે માનવું જ પડશેને કે લાકડામાં કે મડદામાં જ્ઞાનશકિત, દુઃખથી દૂર થઈ જવાની કે સુખને મેળવવાની ચેષ્ટા જોવામાં આવતી નથી. . અર્થાત લાકડાના ટુકડે ટુકડા કરી નાંખશે કે મડદાંને સળગાવી નાંખશે તે ય, કશી પ્રતિક્રિયા પેદા નહીં થાય ત્યારે નાની કીડી પણ, તડકામાંથી દોડી જઈને છાંયડામાં Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] શ્રી સિધ્ધિપ જતી જોશે તેને જરા પણ Ùજા થાય તેવું હશે તે ત્યાંથી તે ગમે તે રીતે પલાયન થઈ જશે માટે શરીરમાં હેતા અર્થાત્ આપણે જેને નિર્જીવ નથી માનતા તે બધા પદાર્થોમાં એક ચેતના નામનુ તત્ત્વ જોવામાં આવે છે જેના કારણે આપણે તે જીવિત ગણાતાઓમાં સુખ પ્રાપ્તિ અને દુઃખ દૂર કરવાની દાડધામ જોઈએ છીએ. આવી દોડધામ કરનાર તત્ત્વનું નામ જ આત્મા છે. ભલે તમારે એ તત્ત્વને જુદું નામ આપવું હોય તે જીદું નામ આપે।. નામ જુદુ આપવાથી કાંઇ વસ્તુ બદલાઇ જતી નથી તમને તમારી છેકરી બાપા કહેને તમારી પત્ની પતિ કહે દુકાનમાં નાકર શેઠ કહે અને મેટા વેપારી ગ્રાહક કહે પણ, તેથી તમારા રૂપ, રંગ, આકૃતિમાં કે ગુણેામાં કઈ થાડા ફેર પડે છે! સંસ્કૃતમાં પણ આત્માના જીવ, ક્ષેત્રજ્ઞ પુરુષ, દેહી, શરીર એવા ઘણાંય નામેા છે. બીજી બીજી ભાષામાં તેના બીજા નામે ય હેાય. પશુ શબ્દો કે ભાષા બદલાવાથી વસ્તુના ગુણા ખદલાઈ જતા નથી. તેથી એ વાત સમજવાની છે કે જેનામાં સુખ-દુઃખના અનુભવ થાય છે. સુખની પાછળ પ્રવૃત્તિ થતી જોવામાં આવે છે. અને દુઃખથી દૂર થવાની વૃત્તિ જોવામાં આવે છે. તે ‘આત્મા' કહેવ ચ છે. અહીં' સુધી તા આત્માને માનવામાં જગમાં કોઈને વાંધા નથી. નાસ્તિક પણ આત્મિાની માત્ર આવી વ્યાખ્યા કરવામાં Page #64 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૩. આવે તે સ્વીકારવા તૈયાર છે. પણ જેમ આજના ભણેલાઓ માનવા માંડયા છે તેમ નાસ્તિકને પણ મત એ છે કે દુખથી દૂર જનારી, સુખ મેળવવા તલસનારી જે ચેતના શક્તિ પેદા થાય છે. એને તમારે આત્મા કહે હેય તા ભલે આત્મા કહે. પણ જેવી રીતે મહુડામાંથી દારૂ પેદા થાય છે તેમ આ - શરીર જુદા જુદા ભૂતેમાંથી બનેલું છે. તેમાંથી જ એ શક્તિ પેદા થાય છે. અને તે શકિત જ સુખદુઃખને અનુભવ કરે છે. શરીર પેદા થતાંની સાથે પેદા થાય છે. અને શરીરને નાશ થતાંની સાથે તેને પણ નાશ થઈ જાય છે. આમ એ નારિતકને મૂળ વાત એ કહેવી છે કે “આત્મા” કોઈ એક જન્મમાંથી બીજા જન્મમાં, એક શરીરમાંથી બીજા શરીરમાં જતી આવતી ચીજ નથી પણ, જેમ સેડા અને લીંબુ ભેગા કરીએ અને ઉભરો આવે અને છેડે વખત રહીને નષ્ટ થઈ જાય. એમ માતા-પિતાના સંગથી કે નર-માદાના સંગથી એક એવું તત્વ પેદા થાય છે કે, જેનાથી પ્રાણીઓ જીવે છે અથવા સજીવ કહેવાય છે અને જ્યારે તે શકિત નાશ પામે છે ત્યારે મરણ પામે છે. તે અહીં જ મોટો તફાવત છે. કારણ કે નાસ્તિકે જોયું કે, માતાના ઉદરમાંથી બાળક આવે છે અને શમશાનમાં સળગી જાય છે માટે એટલે કાળા જ જીવ છે. આ તે જેમ તમે નાના છોકરાને કહેને કે બાબો કયાંથી આવ્યું તે દવાખાનામાંથી અને દાદાજી મારીને કયાં ગયા Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] [ શ્રી સિદ્ધપદ તે કહેન પાછા અવાય એવા ગામ ગયા. એના જેવી વાત છે જો કે, આપણે અહીં નાસ્તિકમતનું ખંડન કે વા નથી બેઠા. નહી' તે એ વાત ખરાખર દલીલેાથી સિદ્ધ કરી શકાય કે, કયારે પણ જડ પદાથ ના સયાગમાત્રથી શૈતન્ય શકિત પેદા થઈ શકે નહી. અને શરીરના નાશ થવા માત્રથી શૈતન્યશકિતના નાશ થાય નહીં. પણ આપણે તેા આત્મા છે અને તે એક જન્મમાંથી બીજા જન્મમાં આવનારી અને જનાર છે. એક શરીરમાંથી ખીજા શરીરમાં જનારા આવનારા તે સિદ્ધ કરવું છે. • માટે નાસ્તિકમતના ખંડનમાં એ-લા બધા ઉતર્યા વિના જ એવી રીતે વિચાર કરીશું કે તેનું ખંડન પણ થાય આત્માનું... મંડન પણ થ ય. તમારી શકાતું દલન પણ થાય અને આત્મ છે એવા વિશ્વાસ હાય તે સ્થિારીકરણ પણ થાય. નાસ્તિકને કે આજના ભણતરવાદીઓને અને વિજ્ઞાનવાદીએને પૂછે કે, જો ચેતનાશકિત શરીરના દ્રવ્યેાથી કે પાંચ મહાભૂતમાંથી પેદા થાય છે. એમ માના તે શીરને સળગાવી દ્વીધા પછી તેા તે ચેતના' શકિતના નાશ થઈ જાયને ! 6 હવે એ નાશ થતાંના સાથે એના અનુભવા અને જ્ઞાન પણ નષ્ટ તા થઈ ગયું ને! ઠીક ત્યારે, કાઇ એક વ્યકિતને તમે અહી ભણાવા અને બીજી વ્યક્તિને પૂછે કે ગઈકાલે મેં ફૂલાણા ભાઈને જે વાત શીખવી હતી તે તમને આવડે છે કે ? યાદ છે કે? તે પેન્ની બીજી વ્યકિત તમને શું કહેશે? એમજ કહેશેને કે ચકકર ફરી તેા નથી ગયું ને? જેને ભણાવ્યુ હાય એને પૂછે। તા જવાબ મળે પણ જેને ભણા બ્લુ ની એને યાદ રહ્યું કે નહ્યું એમ કેવી રીતે પૂછે છે ? તમે જ વિચાર કરી કે, આજે તમે વ્યાખ્યાનમાં આવ્યા નથી અને કાલે હું તમને પૂછું કે, “કેમ ભાઇ ! કાલે વ્યા Page #66 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૫ ખ્યાનમાં જે આવ્યું હતું તે યાદ છે કે નહી તે તમે તરત જ કહેવાના કે, “કાલે તે હું વ્યાખ્યાનમાં આવ્યો નથી તે મને કેવી રીતે યાદ કહે?” પણ, જે હું તમને એમ પૂછું કે એ કંઈ કાયદે છેડે છે કે, જે સાંભળે તેને જ યાદ આવે અને ન સાંભળે તેને યાદ ન જ આવે તો તમને એમજ લાગેને મહારાજ સાહેબનું ઠેકાણે નથી લાગતું. : “આ દુનિયાનો કાયદો છે કે, જેને જે વસ્તુ સાંભળી ન જાય તે વસ્તુ કદી તેને યાદ ન જ આવે એ અને જે એવી રીતે કેઈ સાંભળે અને કેઈને યાદ રહે તે પછી કાઈ ખાય અને કેઈનું પેટ પણ કેમ ન ભરાઈ જાય? " જે એમ કાયદો હોય કે ભણે કેઈ અને આવડે બીજાને તે દુનિયામાં કેઈને ભણવાની જરૂર શી? તે તમે જ કહેને “ મહારાજ સાહેબ વ્યાખ્યાનમાં આવ્યા ન હોય છતાંય તે વિષય અમને આવડે કે યાદ રહે એવું હોય તે તે આપનું બધું ભણેલું ય અમને કેમ ન આવડી જાય! " - આમ વિશ્વની અંદર કાર્ય–કારણભાવ નકકી છે. ગરમી જોઈતી હોય તે અગ્નિની પાસે જવાય ઠંડક જોઈતી હોય તે બરફ પાસે જવાય. જે આ કાર્ય કારણ ભાવ નકકી ન હોત તે આગની પાસેથી પાણી મેલત અને પાણી પાસેથી આગ મળત. પણ દુનિયામાં કાર્ય-કારણુભા નિયત છે. તેમ જેને અનુભવ એટલે કેઈપણ ઈદ્રિયવડે કે મનવડે પણ જેનું જ્ઞાન કર્યું હોય તેને જ તે યાદી આવી શકે. મૃતિ-યાદ અને અનુભવને કાર્ય-કારણભાવ છે એટલે Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ] [શ્રી સિદ્ધપદ જયારે કાંઈપણ વાતની આપણને યાદ આવતી હાય ત્યારે સમજવું કે, કયારે ને કયારે તે આપણે તેના અનુભવ ક જ હાવા જઈએ. આ કાર્ય-કારણભાવ તા ગમે તેવા નાસ્તિકને પણ માન્યા વિના છૂટકે નથી, એવા એક પ્રસંગ તા દુનિયામાંથી બતાવી દે કે ખાધું કેાઈએ હાય અને ભૂખ બીજા કાઇની મટી ગઈ હેય દવા કાઇએ ખાધી હોય અને બીજાને સારૂ થયું. હાય એવી જ રીતે ભણ્યા કાઇ હાય અને આવડે બીજાને કે ન ભણ્યા હોય તેને યાદ આવે જાતિ-સ્મરણના દાખલા શું સિધ્ધ કરે છે ? હવે આજના જમાનામાં પણ એવા હુજારા જાતિસ્મરણના દાખલા મળે છે કે, ખાળક જન્મતાંની સાથે જે વિષયના તેણે આ જન્મમાં કરી અભ્યાસ કર્યો ન હોય તેવા પેતાના પૂર્વજન્મના અનુભવ (બાળક ) કહેવા માંડે અને તેના કથન પ્રમાણે જ અધી વસ્તુએ મળી આવે તા શુ માનવુ? આવા દાખલાઓ તે આજના જમાનામાં દેશ-પરદેશમાં હુજારી છે. માટે બધાજ કઈ અકસ્માત હૈાય. તેવું પણ કેવી રીતે માની શકાય અને આવા દાખલા શત્રામાં તે ડગલે-પગલે આવે છે. હવે આવા દાખલાને વિચાર કરો કે, પૂર્વભવનું તે તે આત્માનુ શરીર તેા કયારનુંય ખલાસ થઈ ગયુ એટલે તેમાંથી પેદા થયેલી ચેતના પણ નાશ થઇ ગઇ ત્યારે એમજ માનવુ પડે કે દેહ અને ઇંદ્રિયાની શકિતથી પણ કઈ જુદું તત્ત્વ છે કે જે દેહનેા નાશ થયા છતાં પણ ` નાશ ન પામ્યું. અને પુનર્જન્મ (ફી ઉત્પન્ન થયેલા ) પામેલા નવા શીરમાં Page #68 -------------------------------------------------------------------------- ________________ વિવેચન | [ ૪૭ એ જે તત્ત્વ આવ્યું. - જે દેહમાં પેદા થયેલી શક્તિ માત્ર જ આત્મા હોય તે પુનર્જન્મની યાદના દાખલા કદી બની શકે જ નહીં. જો પુનર્જન્મની યાદ એ નિર્વિવાદ સિદ્ધ કરે છે કે દેહ અને ઇંદ્રિયથી જુદું કોઈ તત્ત્વ અવશ્ય છે. જે શરીર ખલાસ થતાંની સાથે ખલાસ થઈ જાય છે તેવું નથી કે જે શરીર પેદા થતાંની સાથે જ પેદા થાય છે તેવું નથી. એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે અને ત્યાં જઈને ન દેહ ધારણ કરે છે. . જ પ્રશ્ન ઃ તે બધાંને કેમ જાતિસ્મરણ જ્ઞાન થતું નથી? ઉત્તર : પહેલાં એ ખ્યાલ કરે કે જાતિસ્મરણ જ્ઞાન એટલે કઈ નવું કે મહાન જ્ઞાન છે તેવું નથી. પણ જે આજે કરેલી વસ્તુની યાદ બે-ચાર વર્ષ પછી આવે તેમ પૂર્વશરીરમાં કરેલા કાર્યની કે અનુભવની બીજા શરીરમાં યાદ આવે તેનું નામ જ જાતિસ્મરણ જ્ઞાન છે. આ જાતિ : જન્મ-સ્મરણ = (પૂર્વજન્મના અનુભવોનું) યાદ આવવું તે જ્ઞાન. * - હવે તમારે પ્રશ્ન એ છે કે બધાંયને પૂર્વ જન્મ તે હોય છે છતાં ય કેમ બધાંને પોત પોતાના પૂર્વજન્મની યાદ આવતી નથી. આના માટેના થડા કારણે સમજવાની જરૂર છે. યાદ કેને આવે ? સ્મરણ કોને થાય ? અહીં બેઠેલામાંથી કેટલાકને યાદ છે કે, તેમને પિતાના પાંચમા વર્ષે શું કર્યું હતું? માંડ પાંચ જણ એવા હશે કે, જેને યાદ હોય કે પાંચમા કે સાતમા વર્ષે શું કર્યું હતું. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૮ 1 શ્રી સિધ્ધપદ t. એટલા બધાં કાળની વાત શા માટે કરે છે ? ગઇકાલે શું ખાધું? એ. આ સભામાંથી કેટલા ગણાવી શકે? સમજો કે આ બધું ના ઠીક છે પણ કેટલાયને પૂછીએ છીએ કે ભાઇ પાંચ પ્રતિક્રમણ આવડે છે? .. હા, મહારાજ સાહેબ ! પાંચ વર્ષ પહેલાં તે એ વ સુધી મહેનત કરીને શીખ્યા હતા ને યાદ રાખ્યા હતા. પણ હમણાં એક-બે વર્ષથી બિલકુલ કેાઈ દિવસ જોયા જ નથી એટલે ખધાંય ભૂલી ગયા છું. • કેટલાકની મિચારાની તે એવી દશા હોય છે કે આગળ કરે તા પાછળ ભૂલે ! ને પાછવુ ગેખે તા આગળનુ ભૂલે ! ત્યારે કેટલાક એવા પણ અમારા જોવામાં આવે છે કે એક વખત વાંચે એટલે બસ યાદ જ રહી જાય. વર્ષો પછી પૂછીએ તા ય તે ભૂલ્યા ન હેાય. તેથી પૂર્વજન્મની વાત તે શું કરવાની પણું આ જન્મમાં જેને યાદ રાખવા માટે કેટલી મહેનત કરી હાય છે. તેવા પાડો ય યાદ નથી રહેતા તે ગયા જન્મની વાત યાદ જરહે એવું કેવી રીતે બને ? તેર્થી એવા કોઈ નિયમ નથી કે હોય કે જે અનુભવ્યું હૈાય તે બધું યાદ જ રહે! માટે આ જન્મમાં બધાંને પૂર્વજન્મની યાદ આવે જ તેવા નિયમ નથી પણ જેને પૂર્વના જીવનની યાદ આવે છે તે કઇ દિવસ આ નવા દેહમાં નહી દેખેલા એવા સ્થળની પૂરેપૂરી માહિતિ આપે છે. પેાતાના પૂર્વ જન્મનાં બધાં સ્વજનેાના નામ, કામ, ગુપ્તવાત બધું જ કહી દે છે. અને ત્યાં તપાસ કતાં ખબર પડે છે કે અમુક વર્ષ પહેલાં ઘરની અમુક વ્યક્તિ મૃત્યુ પામી છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપ૪ ] [ ૪૯ હવે જે શરીરમાંથી ચેતના પેઢા થતી હોય અને તે જ જ્ઞાન કરવાનું કે, યાદ કરવાનું કામ કરતી હોત તા કદી આવું અનત નહીં માટે આવા જાતિસ્મરણના દાખલાઓથી એ વાત નિવિવાદ સિદ્ધ થાય છે કે, શરીરથી જુદુ કોઇ તત્ત્વ છે. તે તત્ત્વ કોઇ પણ ઇંદ્રિયદ્વારા એઈ શકાય તેવું નથી એ જ તત્ત્વ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે પણ શરીરને નાશ થતાંની સાથે નથી તો નાશ પામતુ = નથી ના શરીર પેદા થતાંની સાથે પેદા થતુ આમ જાતિસ્મરણધન એ પૂર્વજન્મની સચાટ સાંખિતી છે. પણ હવે પ્રસ`ગ છે તેા જરા જાતિસ્મરણજ્ઞાનને પણ વિચાર કરીએ તે પછી તે વિષે મુઝવણ રહે નહીં. જાતિસ્મરણજ્ઞાન એટલે શું ? આગળ આપણે વિચારી ગયા છીએ તેમ તિસ્મરણજ્ઞાન એ કેઈ ઇન્દ્રિયે અને મન વિના પેદા થતુ જ્ઞાન છે તેવુ નથી જ, તે માત્ર ઈંદ્રિય અને મનની સહાયથી પેદા થતુ જ્ઞાન છે. અને તેથી તેની ગણત્રી પાંચ જ્ઞાનમાંથી મતિજ્ઞાનમાં કરવામાં આવે છે મતિજ્ઞાનના પણ સામાન્યથી ૨૮ ભેદ છે તેમાં ધારણા નામના ભેદના એક વિભાગ છે. રીને શાસ્ત્રમાં અવિચ્યુત્તિ રણા' કહેવામાં આવે છે આ અવિચ્યુત્તિ ધારણા ને જ એક પ્રકાર જાતિસ્મરણુાન કહેવામાં આવે છે. આમ જાતિસ્મરણજ્ઞાન એટલે એક પ્રકારનુ સ્મરણ—યાદ જ છે. મરણુજ્ઞાનમાં એ વસ્તુ હોય છે. એકતો પૂર્વના પ્રખળ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૦] વિવેચન સસ્કાર અને વર્તમાનમાં કેાઇ નિમિત્ત, જો પૂર્વના પ્રબળ સ'સ્કાર ન હોય તે તે વસ્તુ લાંખા કાળ સુધી યાદ રહેતી નથી પણ થાડા વખતમાં જ ભૂલી જવાય છે. જેમ કે એ તમારૂ ભર-સભામાં અપમાન કરે તે તમને મરતા સુધી તે વાત યાદ રહે છે. પણ ગુરૂ મ. કેટલી મહેનત કરીને ચાર સારા શબ્દો સમજાવે કે શીખવાડે તે યાદ રહેતા નથી. વ્યાખ્યાનમાં શું આવે છે તે બીજે દિવસે જ યાદ ન હોય પણ દુકાનપર ઘરાક આવ્યા હોય અને ચાર વ પહેલાં માલ ધીચી હોય અને પૈસા ન આપ્યા હોય તે તરત યાદ આવી જાય છે. આમ સંસ્કાર એ તે મતિજ્ઞાન છે. પણ સંસ્કાર પડવાની દર કેટલીક વખત મેહનીય કર્મના ઉદય યણ કામ કરે છે. કેટલીક વખત મેહનીય કર્મના ક્ષાશમ પણ કામ કરે છે. જેમ કોઈ સાધુને સયમની પાલનામાં ખુખ રસ છે તે જ્યાં પણ સચમની વાત આવી હશે, સચમપાલન માટે નવી ચીજ વાચી હશે કે તરત જ યાદ રહી જશે. અહી માનવુ જ પડશે કે, સસ્કાર પડવામાં માહુનીયના ક્ષચેાપશમ પણ સહાયક છે તમને અનુભવ પણ કે, દુનિયામાં જે ચીજ જેને પ્રિપ હોય તે ચીજ યાદ કરતાં તેને વાર લાગતી જ નથી” જે તમને પણ ધર્મની અત્યંત ઉત્કંઠા પેદા થઈ જાય, તેના વિના બીજુ ગમે નહી તેવુ હાય, જો વ્યાખ્યાન રસપૂર્વક અને સમજીને સાંભળતા હો તે તરત યાદ રહી જાય. ' । Page #72 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપદ I ૫૧ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - એક વસ્તુ જ્યા સુધી સ્પષ્ટ સમજાતી નથી ત્યાં સુધી એને યાદ રાખવાની મુશકેલી પડે છે. કારણકે સમજાય નહીં એટલે કંટાળો આવે. અને કેવળ આવે તે મેહનીય કર્મને ઉદય, અને આ કંટાળરૂપ મેહનીયનો ઉદય તમારામાં જ્ઞાનની દઢ સંસ્કાર જામવા જ ન દે! કારણ, કંટાળે ચંચળતા પેદા કરે છે અને ચંચળતા પેિદા થાય એટલે સ્થિરતા આવે નહીં અને જેમ કપડાને સ્થિર કર્યા વિના તેના પર છાપ લાગે નહીં તેવી રીતે આત્મામાં પણ સ્થિરતા પેદા ન થાય ત્યાં સુધી કે સંસ્કાર પડે જ નહીં. આમ આવા-આવા જુદા-જુદા કારણોના અભાવે આત્મામાં દૃઢ સંસ્કાર પડતો નથી પણું દઢ સંસ્કાર પડી જાય એટલા માત્રથી વસ્તુની અદ આવે તેવું પણ નથી. તમારે પૈસા ગણવાને ગમે તેટલે દઢ સંસ્કાર હોય પણ જે વખતે એક્તાન થઈને વ્યાખ્યાન સાંભળતા હોય તે વખતે કશું ચાદ ન આવે, પણ જેવા બહાર નીકળીને, કોઈક પૈસાના સંબંધની વાત યાદ આવે કે બધું તરત ચાદ આવી જાય. કેને સારું સંગીત ગાતાં સાંભળે ત્યારે તમને પિતાનેય જે કાંઈ ચાર લિટી આવડતી હોય તે યાદ આવી જાય. પણ કંઈ આખો દિવસ તે લિટીઓ થેડી યાદ આવે છે. આમ ભૂતકાળની દૃઢ પણ અનુભવે ત્યારે જ યાદ આવે છે કે વર્તમાનમાં તેની સાથે સંબંધવાળું કોઈ પણ Page #73 -------------------------------------------------------------------------- ________________ પર ] [ વિવેચન પ્રોજન હોય-કઈ પણ એવી ચીજ હોય. - મરેલાની પાછળ ખૂબ ખૂબ રડયા હોય, દિવસેના દિવસે સુધી ખાધું ન હોય, પણ કંઈ ચોવીશ કલાકે તે જ ડું યાદ રહ્યા કરે છે. વર્ષો જતાં બધું ભૂલાઈ જાય છે. પણ, જેવું કંઈ બિમાર પડયું કે, કેઈનું મરણ થયું તરત આપણને તે આપણું સ્વજન યાદ આવી જાય છે. આમ સ્મૃતિ માટે દઢ સંસ્કારની અને તે સંસ્કારને જાગૃત કરવા માટે કેઈ યેગ્ય નિમિત્તની પણ જરૂર રહે છે. વળી સાથે મેટી વાત એ છે કે, સંસ્કાર જ્યારે પડ્યો હતા ત્યારે ખૂબ તીવ્ર હતું. પણ યાદ કરવાનો સમય આવે છે ત્યારે જે જ્ઞાનાવરણીયને પશમ મંદ પડી ગયે હોય કે, મનની સ્વસ્થતા ન હોય, વ્યાધિ આદિથી મન નબળું થઈ ગયું હોય તે દઢ સંસ્કાર અને નિમિત્ત હોવા છતાં ય તેની યાદ આવતી નથી. જેમ પાંચ ગ્રી તાવ ચઢે ત્યારે માણસને ગઈ કાલની પણ કે સામાન્ય વાત પૂછશે તે પણ યાદ નહીં આવે યાદ કરતાં કરતાં કંટાળી જશે, કારણ, તે વખતે દેહ અસ્વસ્થ છે એટલે મન પણ નબળું પડી ગયું છે. વળી “માષrષ મુનિ જેવા કેઇને એકા એક જ્ઞાનાવરણીયકર્મને ઉદય આવે છે ત્યારે ભણેલું ભૂલાઈ જાય છે. અને “મા રુષ” અને “મા તુષ” જેવા સાધારણ શબ્દો પણ યાદ રહી શકતા નથી. આમ જાતિસ્મરણજ્ઞાન થવામાં કેટ-કેટલા કારણેની અપેક્ષા હોય છે, અને તે બધાં સહેલાઈથી મળતા નથી માટે જાતિસ્મરણજ્ઞાન બધાંને થઈ શકતું નથી Page #74 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપદ ] [ ૫૩ પ્રશ્ન:-શુ આ જાતિસ્મરણજ્ઞાન સાચુ જ હોય એવા નિયમ છે? ઉત્તર:–ના, તમે તમારા જ અનુભવની વાત કશ ને કે, તમે જોયું હોય અને સાંભળ્યુ હોય તેવુ જ તમને યાદ રહે છે કે, કંઈ ભૂલ પણ થઈ જાય છે ? તમે તમારી જાતે જ વસ્તુ મૂકી હોય છે પણ પછી કયાં મૂકી છે એ યાદ જ હોય છે. અને કેટલીક વખતે ઠેકાણે પાતે ન મૂકી હોય તે ઠેકાણે પણ મૂકી છે તેવું યાદ આવે છે. તેથી જાતિસ્મરણજ્ઞાનમાં આવી કેઇ ખાટી યાદ ન જ આવે. એવા કોઈ નિયમ નથી. અને જે યાદ આવે તે પ્રમાણે જ બધું 'હોય તેવું પણ નથી. પેાતાના જ પૂર્વ જન્મની ચાર વાત યાદ આવે અને ચાર વાત યાદ ન આવે એવુ પણ બને. અને જે ચાદ આવે છે તેમાંય સ્થળની, નામની કે નાની મોટી હકીકતાની ભૂલ આવે તેમ પણ અને. એકદમ ખાટી વસ્તુ પડવી એટલે કે જેવી ન હોય તેવી જ વસ્તુ યાદ આવવી કે હોય તેનાથી તદ્દન વિપરીત જ યાદ આવે એવુ અનવુ મુશ્કેલ છે. પણ એ જ્ઞાન જેને જેને હોય તેને સો ટકા સાચું જ જ્ઞાન હોય છે એવું માનવાની જરૂર નથી. તેથી કાઇના પૂર્વજન્મની વિગતા સાંભળતાં કાઈએ કહેલી વિગતમાંથી બે-ચાર વિગત ખરાખરા ન હોય તેટલા માત્રથી તેને જાતિસ્મરણુજ્ઞાન નથી તેવું ન કહેવાય કારણ કે એક વાત તેા નકકી જ છે કે જે યાદ આવે છે તેના સાર તા પૂર્વના જન્મમાં કયાય પડેલા જ છે, Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ૬ વિવેચન વળી જેમ કેઈ વાત કે પાઠ બે ચાર વર્ષ સુધી યાદ, રહે છે. અને પછી ભૂલી જઈએ છીએ તેમ પણ બને છે. તેમ જાતિસ્મરણ જ્ઞાન એક વખતે થયું હોય તે ય પાછું અમુક વખતે ચાલી જાય અર્થાત્ એવું પણ બની શકે કે થોડા વર્ષો પછી તેને પૂર્વજન્મની કંઈ પણ યાદ ન આવે. થયેલું જાતિસ્મરણ ચાલી જાય તેનું દૃષ્ટાંત એક વખત થયેલું જાતિસ્મરણજ્ઞાન પણ ભૂલાઈ જાય છે. તે માટે સિદ્ધરાજજી ઠઠ્ઠાની સત્યઘટના ખૂબ જ વિચારવા જેવી છે. તે કુટુંબ જયપુરમાં રહેતું હતું. તેના બાળકને લઈને શત્રુજ્ય પર યાત્રા કરવા જતાં હતા અને અચાનક ગિરિરાજ જોઈને તે બાળક પોતાને પૂર્વજન્મ કહેવા માંડ. તેણે જણાવ્યું કે હું અહીં પૂર્વજન્મમાં પિપટ હતે. ખૂબભાવપૂર્વક આવતા અને દર્શન કરતા આ વાતની યાદ જાળવી રાખવા માટે માતા-પિતાએ તેનું સિદ્ધરાજ નામ પાડયું. શત્રુંજય-સિદ્ધગિરિ પર થયેલ તેના પૂર્વજન્મની યાદ કાયમ રહે તેમ કર્યું અમુક વર્ષો સુધી તે પોતાના અનુભ ની વાત કરતા હતા પણ જેમ મેટો થતે ગમે તેમ એ બધી વાત ભૂલતો ગયો અને મોટા થયા બાદ એવું તો ભૂલીગ કે તેને કંઈ જ યાદ ન રહ્યું. આ પૂર્વજન્મને અનુવભ યાદ ન રહ્યો એટલું જ નહીં પણ બચપણમાં પૂર્વજન્મની વાત પોતે કરતો હતે તે વાત પણ તેને યાદ નહોતી. તેના સગા-વ્હાલા કહેતા કે, “તું નાનો હતો ત્યારે તે પૂર્વજન્મની વાત કરતો હતો” તારી માતા-પિતા એનું સિદ્ધરાજ નામ કેમ પાડયું ? Page #76 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપદ ] [ પપ ન થયું છે. કોઈના સરલાદ છે. આજે એવું તે બધું સમજાવે છતાં ય તે કશી વાત યાદ આવતી જ નહીં. તેમ જ સાંભળવામાં આવે છે તે પ્રમાણે પિતાની બધી વાતને પણ ગપ્પા માન અને આત્મા જેવી વાત માનવા પણ તૈયાર નહોતે. એટલે એમ ન સમજવું કે જાતિસ્મરણ થયું એટલે કરી જાય જ નહીં. એ તે માત્ર સ્મરણ યાદ છે. આજે હોય ને કાલે ના હોય. વળી કેઈના સારા જીવન દરમ્યાન જાતિસ્મરણ ન થયું હોય તે અંત સમયે પણ થાય. એવું પણ બને. ' વળી એમ ન સમજવું કે આત્મા યુક્તિથી સિદ્ધ થઈ જાય એટલા માત્રથી કઈ માની લે એમ પણ ન માની લેવુ કે આત્માને પ્રત્યક્ષ બતાવી દે એટલે કે આત્માને પ્રત્યક્ષ બતાવી દે એટલે કે માની લેશે. કારણને આત્માને માનવા માટે બુદ્ધિની નહીં પણ ખરેખર તો કર્મની લઘુતાની જરૂર પડે છે. " તમે પોતે સાચા હશે, તમારી વાત યુકિત–સંગત હશે, તમારા અને તમે જેની સાથે વાત કરો છો તે બંનેના આત્માને લાભકારક પણ હશે, છતાં ય તમારું દુષ્કર્મ જેરદાર હશે તે કઈ તે વાત સાંભળવા કે માનવા પણ તૈયાર નહીં થાય અને પુણ્યકર્મ બળવાન હશે તો ગમે તેવી ખોટી વાત કરશે તે ય લકે સ્વીકારી લેશે એટલે એમ ન સમજવું કે સાચી વાત હોય એટલા માત્રથી બધાં તેને માની લેશે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] વિવેચન જો સાચી વાત અને પ્રત્યક્ષવાતને બધા એક જ મતે માનતા હોય તા દુનિયાના કયા માનવી ભલે પછી તે ધાર્મિક હોય કે અધામિક હોય, ચાર હોય કે શાહુકાર હોય, એમ માને કે સત્ય ખેલવું નુકશાનકારક છે ખરામ છે, અધમ છે. છતાંય ખરેખર અંતરથી તેના સ્વિકાર કરનાર કેટલા ? સત્ય ખેલવાના પ્રત્યક્ષ મૂળા શુ આપણુ જેયા નથી ? દુનિયામાં કોઈને ય અપ્રત્યક્ષ છે ? છતાંય કાઇ સત્યને સ્વીકારે છે ? અહી વાત તા એ છે કે “જાતિસ્મરણજ્ઞાન થનાર પણ જાતિસ્મરણજ્ઞાનને એ જ જન્મમાં ભૂલી જાય એટલુંજ નહીં પણ જાતિસ્મરણ મને થયું હતું કે નહીં એ પણ ભૂલી જાય. એક વાત લક્ષ્યમાં રાખજો કે જાતિસ્મરણુજ્ઞાન એ માત્ર યાદ કે સ્મૃતિરૂપ જ્ઞાન જ છે. માટે તે જ્ઞાનમાં જે જે અનવા પામે તે બધું આ જ્ઞાનમાં બની શકે! એટલે ખયાંને પૂર્વજન્મનું જ્ઞાન ન થવામાં આવા પણ કારણા હાય છે. એકદમ હલકા એટલે કીડી–પતંગીયા કે માખી જેવા ભવમાંથી મનુષ્ય બન્યા હોય તો પૂર્વનુ શુ યાદ આવે? ત્યાં જે બધાં સંસ્કારા હોય તે માટે ભાગે અવ્યક્ત સંસ્કારી હોય છે. પશુઓમાં પણ એટલી તીવ્ર સ્મરણશક્તિ અને ગ્રહણશક્તિ ભાગ્યે જ હોય છે. એટલે તેમને તેમના જીવનમાં જ દૃઢ સંસ્કાર પડતા નથી કે પડેલા સંસ્કારે તેમના ચાલીશ-પચાસ વર્ષના જીવનગાળા દરમ્યાન તેમને યાદ રહે. કેટલાક એવા દૃઢ સંસ્કાર બીજા જન્મ સુધી રહે એવા પણ હોય છે પણ બીજા જન્મમાં તેને સ્પષ્ટરૂપે બીજાને સમજાવી શકતા નથી. Page #78 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપદ 1 [ પ૭ વળી મનુષ્યમાં પણ એવું જોવા મળે છે કે બધાં જ દેશની એક જ ભાષા હોય તેવું બનતું નથી અને બધાં જ માનવી કંઈ બધી જ ભાષા જાણતા હોય તેવું પણ બને નહીં. એટલે નાના છોકરા તે જ્યાં સુધી અહીંની ભાષા બરાબર ન શીખ્યા હોય ત્યાં સુધી પોતાના પૂર્વજન્મની ભાષામાં જ બોલે. જે ભણેલા, ગણેલા કે ધમી માતા-પિતા હોય તે સમજે કે, આ કંઈ બોલે છે. પણ કોઈ અણઘડ અને વહેમી હોય તો ભૂત છે, પલિત છે, વ્યંતર છે. એમ છોકરાને દુઃખી દુ:ખી કરી નાંખે અને છોકરે જ્યારે મોટો થાય, પોતાની વાત કરવાની શકિત પેદા થાય, ત્યારે માંડમાંડ સાચવી રાખેલા સંસ્કાર પણ નષ્ટ થઈ જાય. તેથી આ મુશ્કેલી પણ પૂર્વજન્મની યાદવાળા બાળકને ખરેખર પૂર્વજન્મની યાદવાળું છે કે નહીં તેને નિર્ણય કરી શક વામાં આડે આવે છે. આવા પણ કેટલાક દાખલાઓ બને છે કે માબાપને ન આવડતી, કેઈ સગા-સંબંધીને ન આવડતી હોય તેવી ભાષામાં પણ છોકરા પૂર્વજન્મની વાતો કરતા હોય છે. કેટલાકનું એવું પણ માનવું છે કે, બાળક નાનપણમાં એકદમ હસવા કે રડવા માંડે છે. તે કોઈપણ કારણ વિના તેમ નથી કરતા. ત્યારે એને પૂર્વજન્મની યાદ આવતી હોય છે. એમાં કેટલું સત્ય છે એ તો કેવી રીતે ખબર પડે ? પણ કોઇપણ કારણ વિના એકદમ હસવા જ માંડે કે રડવા માંડે તેમાં કોઈ કારણ તો હોવું જ જોઈએ. ઘણી વખત કેટલાક બાળકો દેખાવમાં બહુ હોશિયાર હોવા છતાં ય ખૂબ મોટી ઉંમરના થાય છતાં ય બોલતા Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] | વિવેચન નથી. તેની પાછળ પણ આવા કારણે હોવાનું મનાય છે. પણ આવી વાતો માત્રથી જ બંધુ આમ જ છે તે નિર્ણય ન લઈ શકાય. વાસ્વામી મહારાજને છ મહિનાની ઉંમરમાં પોતાના પૂર્વને દેવો ભવ અને ત્યાંની દીક્ષા લેવાની ભાવનાની યાદ આવી હતી એટલે માને કંટાળો આપવા જાણી જોઈને આખો દિવસ રડ્યા કરતા હતા. આવા પણ કેટલા કારણે હોય છે. બાળકને પૂર્વજન્મની યાદ આવી હોય પણ હજી અહીંની ભાષા પૂર્ણ આવડી ન હોય અને ત્યાંની ભાષા ભૂલાય ગઈ હોય તો હસવા, રડવા સિવાય બીજો માર્ગ પણ કર્યો રહ્યો ? વળી નારક અને દેવના ભવે એટલા બધા લાંબા લાંબા છે કે આપણે વચ્ચેથી જે સ્વજન નારક કે દેવના ભવમાં ગયું તે વળી પાછું આપણે જીવતા હોય અને પાછું અહીં આવે તે બનવું તદ્દન અશક્ય છે. કારણકે, આપણું , આયુષ્યની અત્યારે મર્યાદા બહુમાં બહુ ૩૦૦ વર્ષની અને દેવ કે નારકનું ઓછામાં ઓછું આયુષ્ય દશ હજાર વર્ષ પણ દસ હજાર વર્ષ પછી જન્મ લે એટલે ત્યાં સુધી તો તેણે જોયેલી પૃથ્વી, દેશ, માણસ વિગેરેમાં એટલો બધો ફરક પડી ગયે હોય છે કે સહેલાઈથી એ બધા યાદ આવી શક્તા નથી. અને એવું નિમિત્ત ન હોય એટલે દેવભવની યાદ આવી પણ આવતી નથી. - નારક અને દેવની દુનિયા એટલી બધી વિચિત્ર છે કે, Page #80 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપદ ] [ ૫૯ ત્યાંના જેવું અડીં કશું હોતું નથી. જેથી તે જોતાં નરક કે સ્વર્ગની સહેલાઈથી યાદ આવે. જે કે શાસ્ત્રોના વર્ણન તો છે જ અને તેથી અવંતિસુકુમાલ જેવાને સાધુઓના મેઢેથી પાઠ કરતાં કરતાં દેવલોકનું વર્ણન સાંભળી જાતિ મરણજ્ઞાન થયું પણ આજે તમારા જેવા જેનંને ય શાસ્ત્રમાં દેવલોક કેવો છે ? કેવો વર્ણવ્યું છે તેની ખબર નથી તે બીજાને શું ખબર પડે ? તે છતાંય, એવા દાખલાઓ મળી આવે છે જ્યાં મનુષ્યોને પોતાના મનુષ્ય સિવાયના પૂર્વભવની પણ યાદ આવતી હોય ! પણ માત્ર પૂર્વજન્મથી જ આત્માની સાબિતી થાય છે તેમ નથી. બીજી પણ દલીલે છે. તરત જન્મેલ બાળકનું હાસ્ય અને રૂદન જરા વિચારો કે તરતના જન્મેલા બાળકને એ જ્ઞાન કોણે આપ્યું કે દુ:ખ આવે ત્યારે રડવું અને સુખ આવે ત્યારે હસવું ? હજી તો માતાના ગર્ભમાંથી બહાર આવીને એણે દુનિયા જોઈ નથી. તે પહેલાં આ દુનિયાના વ્યવહારનું જ્ઞાન કેવી રીતે આવ્યું ? જે જીવ પરલોકમાંથી આવ્યું છે તેમ માનીએ તો કહી શકાય કે, પૂર્વજન્મના તેના સંસ્કાર તેણે લીધાં છે અને તેથી આ જાસમાં પણ તેને યાદ છે કે દુ:ખ થાય ત્યારે રડવુ. જેથી પિતાની સંભાળ લેનાર જે હોય તેનું ધ્યાન જાય. દયા ઉપજે તેને પોતાની પ્રતિકૂળ પરિસ્થિતિનો ખ્યાલ આવે હસવાથી પિતાને કોઈ પ્રસન્નતા થઈ રહી છે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] [ વિવેચન જે પરિસ્થિતિથી હસવું આવે તે પરિસ્થિતિ પિતાને પ્રિય છે તેવી પાલકને ખબર પડે માટે જ બાળક હસતો કે રડતો હોય છે. પણ, જે આ બધી ચેષ્ટા કરનાર જીવને પરલોકથી આવનારે ન માનીએ તો, તે જીવ માતાના પેટમાં પેદા થયેલ હોય તો ક્યારે તે જીવ આ બધી વાત શીખે તેને કોઈ ઉત્તર છે ખરો ? જે પૂર્વના અભ્યાસ વિના પણ તેનામાં હસવાની કે રડવાની ક્રિયા આપ મેળે જ થયા કરે છે. એમ કહીએ તો હંમેશા બાળક હસ્યા કે રડયા જ કરતો નથી ? દુ:ખ પડે ત્યાં પણ હશે. અને સુખ સાંપડે ત્યાં રડે આવુ કેમ ક્યાંય જોવામાં આવતું નથી. આમ હસવા અને રડવાને કિયાનું નિયતપણું જ બતાવે છે કે આ ક્રિયાની પાછળ કોઈ જ્ઞાન કામ કરી રહ્યું છે અને એ જ્ઞાન આ જન્મમાં ગ્રહણ નથી કર્યું એ વાત પણ એટલી જ સત્ય છે. માટે હસવા અને રડવાની કિયા કરનાર આ શરીરમાં કોઈ બહારથી આવીને વસેલે છે એ નકકી જ છે અને તેનું નામ જ “આત્મા'.. તમે ખાલી તર્ક લગાવવા માટે જ તર્ક લગાવો કે માતાના પેટમાં જ આ વાતનું તેણે શિક્ષણ લીધું હોય છે અને તેથી જન્મતાની સાથે જ તેને હસવા કે રડવા વિગેરેની નિયત કિયા કરવાનું ભાન આવી જાય છે તો આ પણ એક સાહસ છે. પહેલાં એટલું લકી કરે કે કેટલું શરીર બની ગયા પછી તેમાં ચેતના અભ્યર્ કે આવી શાનશકિતવાળું તત્ત્વ Page #82 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપદ ] [ ૬૧ - a Y: 11 : Ess , પિદા કાય છે. જે સંપૂર્ણ શરીર પેદા થયા પછી તેમાં ચેતનાશકિત-જ્ઞાનશકિત પેદા થાય છે. આવો વિકલ્પ કરે તો પણ બરાબર નથી. કારણ કે જેમ જન્મ લીધા પછી માં માત્ર બાળકને ખોરાક જ આપી શકે છે. પણ તે ખોરાકને પચાવી દેહરૂપે બનાવવાનું કાર્ય તો તે બાળકની ચેતના શકિત વિના થાય તેવું તો કોઈ નાસ્તિક પણ માની શકે તેમ નથી. ત્યારે માતાના ગર્ભમાં પણ માતા-પિતા દ્વારા શરીર તો ત્યારે જ બની શકે કે, જે અંદર કેઈ ચેતના શકિત હોય. તેથી માતાના પેટમાં શરીરબની ગયા પછી ચેતના શકિત પેદા થાય તે તો બની શકે જ નહીં એટલે શરીર પેદા થતાંની સાથે જ એટલે કે જેમ કોળિયો મોઢામાં જતાની સાથે જ આત્માની ચેતના શકિત દ્વારા તેના જુદી જુદી ધાતુમાં પરિવર્તન થવાનું કામ શરૂ થઈ જાય છે. તેમ કયાં તે માતા-પિતાના ખોરાક સમાન વિશિષ્ટ પદાર્થના સંયેજન થતાંની સાથે જ નથી ચેતના પેદા થાય. તે પહેલાં તે હજી ચેતના પેદા કરનાર દાર્થ જ નથી તો ચેતના પેદા કયાંથી થાય? માટે એક જ વિકલ્પનું શરણ લેવું પડે છે માતા-પિતાના વિશિષ્ટ દ્રવ્યને સંગ થતાંની સાથે જ ચેતના પેદા થાય છે અને શરીર પણ બનાવવા માંડે છે તે વિચાર કરો કે, તે વખતે તેનામાં બધી જ ધાએ ની ગ્ય રીતે પરિણમાવીને એગ્ય અંગેગ બનાવવાનું જ્ઞાન કયાંથી પેદા થયું ? પૂર્વના સંસ્કાર જેવું તો તમે કંઈ માનતા નથી ચેતના તો હમણાં જ પેલા ભારે અા શિક્ષણ ચેતના પાસે આવ્યું કથની માતાનું જ પડે છે કે માના Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] [વિવેચન પેટમાં શરીર બને છે ત્યાં તો આવી કોઇ ચેતના પેઢા થઇ નથી પણ જ્યાં આવા સંચાગ થયા છે અને શરીર બન્યુ નથી ત્યાં જ પરાકથી આત્મા આવે છે અને તે ખારાક જેવા દ્રવ્યાને ગ્રહણ કરીને શરીરરૂપે પરિમાવે છે. એટલે જ ગર્ભમાંથી પણ આળકને જ્ઞાન હાય એવા કેટલાય દાખલા એ જોવા મળે છે પણ ગમમાં ચેતના પેઢા થાય છે અને ત્યાં હસવા રઢવાનુ શિક્ષણ મેળવે છે એ વાત ખોટી છે. ભગવાન મહાવીરસ્વામી વિગેરેના દાખલા તા તમને ખહુ જુના લાગે પણ હમણાંના જમાનાની જ આ વાત છે. ગર્ભ રહેલા બાળકને પણ જ્ઞાન છે. એક માતાને પ્રસૂતિ થતી નહોતી ધણા ડોકટર પાસે ગઈ પણ કંઇ પત્તો ખાધા નહી, પછી એક અનુભવીએ તપાસીને કહયુ કે બાળકીની આંગળી માતાના પેટમાં ફસાઈ ગઈ છે. એટલે ખાળક બહાર આવી શકતુ નથી. પછી તે અનુસવીને લાગ્યુ કે અહી' હાથ ફસાઇ ગયા હોય તેવુ' લાગે છે એટલે ત્યાં આગળ એક નાની સાઇ માતાના પેટમાં મારી. બાળકના હાથ સુધી જેવી પહોચી કે તરત જ બાળકે હાથ ખસેડી લીધે અને પ્રસૂતિ થઈ ગઈ. આવા ઉદાહરણાથી માલુમ પડે છે કે, બાળક જન્મ લે છે તે પહેલા જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે પણ તેનામાં જ્ઞાનશકિત હોય છે. સકારા હોય છે. એવા આ સસ્કારી અને જ્ઞાન તેને ક્યાંક પૂર્વમાંથી મળ્યા જ હોવા જોઇએ તેથી નક્કી થાય છે કે પરલેાકમાંથી Page #84 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપદ ] [ ૬૩ આવનારી કઈ ચીજ છે અને તેથી જ માતા-પિતાના શુક અને શોણિતના સગમાંથી શરીર બનાવે છે. જે પરલેકમાંથી આવેલા જ્ઞાનવાળે આત્મા માતા-પિતાના શુક્ર અને શાણિતમાંથી શરીર ન બનાવતો હોય તો જેટલી વખત સંયોગ થાય તેટલી વખત બાળક પેદા થવું જોઈએ પણ બચ્ચાના કોડે મરતા કેટલાય વાંઝિયા તમે નથી જોયા ! શું તે બધા બ્રહ્મચારી છે ? - તેથી પણ આગળ દલીલ કરીને કોઈ કહે કે, એ બધું ગમે તેમ હોય તેની અમને ખબર નથી. પણ અમે તો , એટલું જાણીએ કે હૃદય બંધ પડે છે. શ્વાસેચ્છવાસ બંધ પડે છે એટલે માણસ મરી ગ કહેવાય છે. એટલે શ્વાસ છવાસ એ જ જીવન અને તે બંધ થાય એટલે માણસ મરી ગયે કહેવાય. : જ આવાને પૂછવું કે ઠીક, આ શ્વાચ્છવાસ એજ જીવન છે અને તેજ ચેતના છે તો પ્રવાસેચ્છવાસ બંધ થાય પછી મરણું થવું કહેવાય કે મરણ થયા પચી શ્વાસોચ્છવાસ બંધ થાય ? . મરણ થયા પછી તે શ્વાસોચ્છવાસ ન થવામાં શું બાકી, રહ્યું માટે એજ વિકલ્પ તેને માનવે પડશે. પહેલાં શ્વાસછવાસ બંધ થઈ જાય પછી માણસ મરેલે કહેવાય ! તે કેટલાય એવા રોગ નિષ્ણાત હોય છે કે જે બિસ્કુલ હવા વિના પણ જીવે છે શ્વાસોચ્છવાસને બિલકુલ રેકી દે છે અને કેટલીક વખત કેટલા દરદીઓને શ્વાસોચ્છવાસ અને હૃદય બધુંય થાય છે. અને વળી પાછું ચાલું Page #85 -------------------------------------------------------------------------- ________________ [ વિવેચન થાય છે. તેથી માનવું જ પડે છે કે શ્વાસે છવાસ એ જીવન નથી કે ચેતના નથી. પણ ચેતના જ શ્વાસેચ્છવાસ કરે છે. અને તેથી જ્યારે આત્મા શરીરમાંથી નીકળી જાય છે પછી ગમે તેટલી રીતે શ્વાસોચ્છવાસ કરાવવાના અને લેહીને પ્રાણવાયુ આપવાના પ્રયત્ન કરવાં છતાં કંઈ થતું નથી. આજ શતાવે છે કે આ શરીરની ક્રિયામાંથી કોઈ પણ એવી ક્રિયા નથી કે, જે દ્વારા “ચેતના” પેદા થાય અને જે ન હોય તે “ચેતના” નો નાશ થાય. વળી પરકાયા પ્રવેશની વિદ્યામાં જે નિપુણ હોય કે સુક્ષ્મગ જેને સાધ્ય હોય તે પિતાના શરીરમાંથી આત્મા કાઢીને બીજાના શરીરમાં પ્રવેશી શકે છે. આ બધી વસ્તુઓ પણ દેહથી આત્માનું પૃથફ અસ્તિત્વ સિધ્ધ કરે છે. હિંદુ લેખકોમાં શંકરાચાર્યની પરકાયપ્રવેશની વાત પ્રસિદ્ધ છે. કુમારપાલ મહારાજાને રોગ મટાડવા હેમચંદ્રાચાર્ય મહારાજે કોળામાં પ્રવેશ કર્યો હતો તે પણ પ્રસિધ્ધ વાત છે. આ જમાનામાં પણ કેટલાય પાસે આવી સિદ્ધિ હેવાનું કહેવાય છે. - વળી કેટલાકને દેવ વિગેરેનું સાનિધ્ય હોય છે. જેથી પણ પ્રત્યક્ષથી આત્માની સિદ્ધિ થાય છે. અને પરલેક છે તે પણ સિદ્ધ થાય છે. છે કે દુનિયામાં સાચાની જેડે બેટા ખૂય બ ઘુસી Page #86 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૬૫ જાય છે. તેથી સત્ય શોધી કાઢવું મુશ્કેલ બની જાય છે કેટલાય ઢાંગીએ ઢાંગ ખાતર ભૂત-પ્રેત કે દેવ આવ્યા છે તેવું આચરણ કરે છે. તેથી જ સત્ય ઘટનાએ હોય તેના તરફ પણ લે કે। સ`શયની, વહેમની કે જુઠાણાની દૃષ્ટિએ જુવે છે પણ જો લેકે આવું ધતીંગ ખધ કરી દે તે આવી કેટલીક સાચી વસ્તુએ જોઇને નાસ્તિકમાં નાસ્તિકને પણ ખાત્રી થઈ જાય કે પલેાક છે. તેમજ દેહથી જુદા આત્મા છે. કેટલાક લેાકેા ભૂત અને પ્રેતના નામે પેાતાનુ ઇષ્ટ સાધે છે. અને પછી તેવા લડાઓની વાત અન્યને ખબર પડે છે. તેથી ખીજાની શ્રદ્ધા પણ ખલાસ થઈ જાય છે • ભૂત-પ્રેતના નામે ઢાંગ’ થાડા સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક ડોશીમાં અને તેમના દીકરા રહેતા હતા. બાપા મરી ગયેલા. ધીમે ધીમે દીકરા માટેા થતા ગયે. ઘેર આ તરફ ડોશીમાંને સાસુ બનવાના, ગગાની વહુ લાવવાના કેડ પણ વધતા ગયા. ડાશીમાં રાજ દીકરાને કહે, “ગંગા ! હવે તે પરણી જા,” હું ઘરડી થવા આવી. તારા દીકરાનુ` માં જોઇને મરૂં એટલે મારા જીવ નિરાંતે છૂટે !’ પણ દીકરે। સમજે કે યેકાનાં ઘરમાં કંઇ સાસુ-વહુની આછી હાળી સળગે છે. તે અહી. કંઇ નવું થવાનું છે. દીકરા કહે, “મા! રહેવા દે ને શું દુ;ખ છે! કામ ન થાય તે નાકર રાખી લે જે” પણ, ડેાશીમાં માને શેનાં? એને તેા કાડ પૂરા કરવા Page #87 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિદ્ધપદ હતા ને? “ ભાઈ! બધી વહુઓ ખરાબ થેડી હોય છે? એ જરા ગરમ સ્વભાવની હશે તે આપણે નરમ રહીશું, પણ હમણાં તે તું પરણી જા.” માંના આગ્રહથી દીકરે વહુ તે લઈ આવ્યું, પણ આવી ત્યારથી કકળાટ શરુ થઈ ગયે ડેશી તે શું રસ્તે કાઢો તેના વિચારમાં છે. અને વહુ તો રોજ નવા નવા ખેલ કરે છે. માં દીકરાને કહેવાનું મન કરે પણ યાદ આવે કે, “મેં જ તે પેટ ચેળીને પીડા ઊભી કરી છે.” હવે કયા મેં દીકરાને ફરિયાદ કરવી ?” વહુ પણ જુએ છે કે “મારા પતિ માવડ છે સીધે સીધું માનશે નહીં, ઢોંગ ધતીંગ કરવા દે. . એક દિવસ સવારે વહેલી ઊઠીને વહુ તે માટે મોટેથી રડવા લાગી ને કૂટવા લાગી આજુ-બાજુના લેકે ભેગા થઈ ગયા. - પછી તે પૂછવાનું શું? એને તો શૂરાતન ચઢયું. માથા પરને છેડે નીચે નાંખે વાળ દૂર કર્યા ને જોર-જોરથી ધૂણવા લાગી. કંઈ કહે અરે ! આ તે માતાજી આવ્યા. કોઈ કહે ના, ના-સરધન બાપા ખેળિયે આવ્યા. ડેશીમાંના દીકરાને સૌ કહેવા લાગ્યા.” તમે માતાજીને પગે લાગે. તેમની આશા-અભિલાષા પૂછો નહિતર ખેદાનમેદાન થઈ જશે.” દીકરાએ પૂછયું, “બેલે તમારી શી ઈચ્છા છે?” વહુએ કહ્યું, “તારી માનું માથું મુંડાવી મેઢે મેંસ લગાડી મને પગે લગાડ, નહિતર તારું ઘર નહિ છોડું.” Page #88 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] છોકરો સમજતો હતો કે આ બધા ઢગ છે. આને બરાબર શિક્ષા કરવી પડશે. એ તે સીઘે વહુના પિયર ગયે. વહુ પણ પિયરમાં તેની માની એકની એક દીકરી હતી. બીજું કંઈ સંતાન નહિ. વહુની માને બધું સમજાવ્યું. તમારી દીકરીના સુખ માટે તમે ભોગ આપે. સગી માં ને સગી દીકરી, પછી લાગણું તે હોય જ ને! મા તૈયાર થઈ ગઈ. જમાઈએ બતાવ્યા પ્રમાણે સંપૂર્ણ તૈયારી કરી લીધી. | માથું મુંડાવી, મોઢે મેંસ લગાડી વહુની મા તે બિચારી રડતી રડતી દીકરી પાસે આવી પગે પડી. માંએ તે લાજ-બાજ કાઢેલી છે વહુને થાય છે આજ મારા ધણને બતલાવું કે તારી માનું અભિમાન ઉતાર્યું કે નહિ ? મા તે સ્ત્રીની જાત. મનમાં આવે અને બકે નહિ તો ચાલે કેમ? લહેરમાં આવી વહુએ મોટેથી કહ્યું " देख रडी का चाला शिर मुंडा मुंह काला, તેનો પતિ તો સમજતું હતું એટલે તેણે પણ તેના સામે જ ધડાકો કર્યો. “ મોલ પરી, મા તેીિ જે મે”િ – - હવે શું? જ્યાં પિતાની માનું નામ આવ્યું ત્યાં ઢીલી ઘે સ. આ જગતમાં ઘણા ય માનના–અંભિમાનના ભૂખ્યા પિતાને સ્વાર્થ સાધવા. પિતાના ઘરમાં પિતાનું નામ વધારવા કે લોકોને છેતરવા માટે આવા ઢગ-ધતીંગ કરે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] [શ્રી સિધ્ધપદ - લેકે સમજે છે. માતાજી આવે છે એટલે એને માને, પૂજે નહીં તે નુકશાન થશે.” પણ પછી જ્યારે આ વાત ખુલી પડે છે ત્યારે ઘણાં ભૂત-પ્રેત જેવી કેઈનિ માનવા તૈયાર થતાં નથી. તેઓને ડમ્બલ, જોર મળે છે. તેમની નાસ્તિકતા માટે પૂરતા દાખલા મળી જાય છે. ઘણી વખત તે દેખ ય કે હરપેક અને બીકણ આદમીઓ રાતના કંઈ જુએ કે સાંભળે એટલા માત્રથી જ ડરીને ભૂત છે, ભૂત છે,” એવી બેટી વાતે તપાસ કર્યા વિના જ ફેલાવી દે છે લોકોને પણ ઊડતી વાતે ઉડાડવામાં ખૂબ રસ હોય છે. એક કહે “અલ્યા! રાતે મેં કંઈ સાંભળ્યું હતુ” હજી પેલે તે વિચાર કરતો હોય કે શું હશે ? ત્યાં તે બીજા કહી દે “અરે! ફલાણુનું ભૂત જ હશે ? ત્રીજે એ જ વાત બીજાને કહે. “હા, ભૂત પેલા ભાઈએ નજરે જ જોયું હતું અને સારા ય ગામમાં આ વાત ફેલાઈ જાય. અને કોઈ તપાસ કરે ત્યારે કંઈ નકળે જ નહીં, એટલે ભૂત-પ્રેત-દેવાદિ નિની બધી વાતે બેટી જ છે. એમ પ્રસિદ્ધ થાય. . પણ એવા કેટલાય અમને પણ અનુભવ સિદ્ધ દાખલા મળેલા છે, જેમાં દેવનું સાનિધ્ય એ ખરેખર હકીકત હોય છે, પણ આવા લેકે ખૂબ પ્રચારમાં માનતા નથી હોતા એટલે આવા સાચા દાખલાઓના બધાંજને સહેલાયથી ખબર પડે તેવું બનતું નથી, તેઓશ્રાના (વ્યાખ્યાનકાર પૂજ્યપાદ આચાર્યદેવ વિજય લબ્ધિસૂરીશ્વરજી મસા. ના) ખુદનાજ પ્રશિષ્ય ૫. પ્રવર મહિમા વિજયજી દેવાધિષ્ઠિત હતા. એ વાતને પરિચય જેન Page #90 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ]. [ ૬૯ સંઘને સારી રીતે છે. જિજ્ઞાસુઓએ તેમના જીવન વિષે લખાયેલ પ્રકીર્ણ સાહિત્ય દ્વારા તે જાણી લેવું. આત્મા છે છતાં ય દેખાતે કેમ નથી ? * આમ આત્માનું અસ્તિત્વ ઘણ-ઘણી રીતે સાબિત કરી શકાય છે. પણ આટલું બધું સમજાવ્યા છતાં કઈ એવી છઠ્ઠ કરે કે આત્મા છે છતાં ય કેમ ન દેખાય? ' . તેને પૂછવું કે, બેલ દૂધમાં ઘી છે કે નહીં ? ના, તો કહી નહીં શકે. હા, કહે તો કહેવું કે મને હમણું જ બતાવે એ કહે કે એમ ન નીકળે, એ તે દૂધમાંથી દહીં બને દહીમાંથી માખણ કાઢીએ પછી તેને ગરમ કરીએ ત્યારે ઘી થાય.” તે એવાને કહેવું કે તેમ આ શરીરમાં પણ આત્મા તે રહેલ છે અને આ દેખાતા શરીરની અંદર પણ ન દેખાય એવા કામણ-તૌજસ શરીરે છે. એનાથી જુદા કરવાની પ્રક્રિયા કરે. સમ્યગ દર્શન-જ્ઞાન અને ચારિત્રની આરાધના કરે એટલે આત્મા પ્રત્યક્ષ થઈ જશે.' પણ જેમ દૂધ મણ હોય અને જરા જેટલું દહીં હોય તે કંઈ ફાયદો ન કરે. અને તેને ય વાવ્યા વિના માખણ ન જ નીકળે માત્ર રવૈયે હાથમાં લઈને એક બે વખત ફેરવે એટલા માત્રથી “ઘી’ નીકળી ન શકે, પણ જ્યાં સુધી બરાબર માખણ ઉપર આવે ત્યાં સુધી વલેણું કરવું પડે તેમ જ્યાં સુધી આત્મા પ્રત્યક્ષ ન થાય ત્યાં સુધી મહેનત કરવી પડે. - તમારી માફક જ એક છોકરાને આત્મા જે હતો. તેના પિતાને પૂછે કે “બાપાજી! આત્મા દેખાડે?” બાપાની પાસે કઈ તાકાત હતી કે આત્મા દેખાડી શકે. પણ, બાપને તે એના મોહને થાપ આપવી હતી. એટલે Page #91 -------------------------------------------------------------------------- ________________ ॥ શ્રી સિધ્ધિદ લઈ આવ !'' પછી ૭૦ ] કહે, “જા બેટા! એક પાણીના પ્યાલે કહે, “જો આમાં નાંખવા માટે પતાસું લઇ આવ !” છેકરા પતાસુ લઈને આવ્યા એટલે ખાપા હે આ પતાસાને પાણીમાં નાંખી દે અને પછી હલાવી નાંખ.' છેકરાએ તેમ કર્યું. હવે બાપ કહે, “પાણીમાં નાંખ્યુ હતું તે પતાસું કાં મયુ ?” છેકરી કહે, “પાણીમાં ઓગળી ગયું ?” બાપા કહે, “પણુ પાણીમાં એગળી ગયું કે, તું ખાઈ ગયા એની ખાત્રી શું ?” છેકરા કહે, એમાં ખાત્રી શું ? મેં તે તમારી સામે જ નાંખ્યુ` છે. કાઇને પણ ખાત્રી કરવી હોય તેા કરાવી શકું છું કે, મેં પાણીમાં પતાસુ નાંખ્યુ છે. ખાપા કહે, “પણુ દેખાતું તેા નથી ને ?’’ કરો કહે, “દેખાતું ન હોય તે પાણી ચાખી જુએ! તરત ગળ્યુ લાગશે એટલે ખબર પડશે કે પાણીમાં પતાસુ નાંખેલુ છે.” બાપા કહે, ખસ બેટા! ત્યારે આવી જ રીતે આ શરીરમાં આત્મા એકએક થઇને રહ્યો છે. અને જ્યાં સુધી શરીરમાં એકમેક થઈને રહ્યો છે ત્યાં સુધી તેને જુદા જોવા મુશ્કેલ છે. પણ આત્મા દેખાતા ન હેાવા છતાં ય ખબર પડે છે કે શરીર તા ખેલવાનું સાધન છે. પણ ખેલનાર તે બીજો કાઈ હવા જ જોઇએ. આંખ તે જોવાનું સાધન છે, જુદા જ હોવા જોઇએ. તેવી રીતે ઇન્દ્રિયે। જ્ઞાન કરવાનુ પણ જોનાર તે કાઈ Page #92 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૭૧ સાધન છે. પણ તે સાધનને ઉપયોગ કરીને જ્ઞાન કરનાર કોઈ ઇંદ્રિય અને દેહથી જુદો હે જ જોઈએ. 1 જેમ ચશમા એ જોવાનું સાધન છે. તે ચશમાથી અલગ બીજે કઈ જનારો પણ હવે જ જોઈએ જેમ ભૂંગળું એ બલવાનું સાધન છે તે તેનાથી બોલનારે જુદા જ જોઈએ. તેમ શરીર પણ સુખદુઃખ જ્ઞાન વગેર પેદા કરવાનું સાધન છે. તો તેનાથી અલગ બીજે કંઈ સુખ-દુઃખ ભેગવનાર અને જેનાર હવે જોઈએ. જેમ પાણીમાં રહેલા પતાસાને જોઈ ન શકતા હોવા છતાં જાણી શકાય છે તેમ આત્માને જોઈ ન શકતા હોવા છતાં જાણું તે જરૂર શકાય છે. આવી–આવી ઘણી–ઘણી દલીલથી આત્માની સિદ્ધિ થઈ શકે છે. અને તમે પયુંષણના વ્યાખ્યાન જે સાંભળતા હશે તો ગણધરવાદના વ્યાખ્યાનમાં પહેલા ગણધરના પ્રસંગમાં આ જ વિષય આવે છે. તે પોતે બહારથી સર્વજ્ઞ કહેવાતા હોવા છતાં ય બે વિરોધી વેદ વાક્યોનાં કારણે તેમને જીવની શંકા થઈ હતી. પણ કહો કે બલિહારી એ મહાપુરુષની કે શંકા નીકળી ગઈ એટલે મેહ પણ પીગળી ગયો. અને જિનશાસનરૂપી લંકાના બંકા બની ગયા. હવે તમને બધાને એ તે બેસી ગયું ને કે, “આત્મા છે જ.” દેહ આદિથી જુદો છે જ. એક શરીરમાંથી બીજ શરીરમાં આવનારી જનાર છે જ. અહી કહેવાઈ ગયેલ દાખલા દલીલમાંથી થોડા પણ બરાબર મગજમાં લઈ લીધા હશે તો તમે કદાચ બીજાને Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૨] [ શ્રી સિદ્ધિપદ આત્મા છે એવું સિદ્ધ નહીં કરી શકો તેવું બનશે પણ તમારા મગજમાં કોઈ પેસાડી નહીં શકે કે આત્મા નથી. જમાનો બદલાય છે તેમ સત્ય નથી બલાતું પણ સત્ય સમજવાના માર્ગો બદલાઈ શકે છે. ભાષા બદલ કરવાથી કઈ ભાવ નથી બદલાતા, હા શબ્દરાશિ અવશ્ય બદલાય છે. પૂ. આ. દેવેશ આત્માની સિદ્ધિ તેમના જમાનાના સમજવાના રસ્તે કરી દીધી છે.. પણ આજે નવા મૂલ્યાંકનને વાવડ વાય છે. પણ જે સત્ય છે તે તે સિદ્ધ થવાનું જ છે. અને આ વાતનું સમર્થન કરવા માટે અહીં પરિશિષ્ટ જોડવામાં આવ્યું છે. જુઓ પરિશિષ્ટ નં-૨, Page #94 -------------------------------------------------------------------------- ________________ 'વિવેચન ]. [ ૭૩ - - - - જૈનદર્શનની દષ્ટિએ આત્મા યાને આત્માનું વાસ્તવિક સ્વરૂપ (૧) આત્મા એક સ્વતંત્ર પદાર્થ છે. આવા આત્માઓ અનંત છે. (૨) તે કશાથી પિદા થયેલ નથી કે કોઈનાથી નાશ પણ પામતે નથી. ' (૩) અર્થાત અનાદિકાળથી તેનું અસ્તિત્વ છે અને અનંતકાળ સુધી રહેશે. (૪) અનાદિકાળથી જ તેની સાથે કમને સોગ છે. ' (૫) જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરે અનંતગુણો તેનામાં રહેલાં છે. (૬) કર્મના સંગના કારણે તેના સંપૂર્ણ ગુણે પ્રગટ થઈ શક્તા નથી. આ (૭ કર્મના સંગના કારણે દેવ, મનુષ્ય તિર્યંચ અને નરક આદિ ગતિમાં તેનું ભ્રમણ થાય છે. (૮) આત્મા રૂપી પણ છે અને અરૂપી પણ છે. છે. (૯) નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. (૧૦) જ્ઞાનાદિ ગુણેથી જુદો પણ છે અને જ્ઞાનમય પણ છે. | (૧૧) આત્મા દેહથી જુદો પણ છે અને દેહ સ્વરૂપ પણ છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] શ્રી સિદ્ધપદ (૧૨) શુભાશુભ કર્મને કર્તા પણ છે અને કતા પણ છે. (૧૩) શુભાશુભ કર્મને રોકનાર પણ છે અને તેને નાશ કરનાર પણ છે. (૧૪ સારા ય લેકમાં વ્યાપીને પણ રહે છે અને એક નાના કડીના શરીરમાં પણ રહી શકે છે. દીપકના પ્રકાશની માફક સંકેચ અને વિકાસ પણ પામે છે. . (૧૫) કર્મના સોગનો નાશ થયા પછી પણ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ રહે છે. (૧૬) તે દિશામાં પણ તેના જ્ઞાન-સુખાદિ ગુણ વિદ્યમાન જ હોય છે. (૧૭) સિદ્ધિ ગતિમાં ગયા બાદ કર્મને સ ગ થતું નથી. પરિણામે અનંતકાળ સુધી લેકના છે. તેનું અબાધિત અસ્તિત્વ કાયમ જ રહે છે. આમ પરસ્પર એક બીજાથી વિરોધી વાત કરીને એકાંત આગ્રહથી બધા જ દર્શને ચાલે છે. - જ્યારે જૈન દર્શનમાં આત્મા કે બીજા કેઈપણ પદાર્થ માટે કોઈપણ દૃષ્ટિબિંદુને એકાંત આગ્રહ નથી માટે જે જેનદર્શનને સારા પ્રકાર સમજે, તેને કેઈ દર્શનને અભ્યાસ કરવાની જરૂરત નહીં રહે. સાચું કહીએ તે જેનદર્શન એ બધા દર્શનને સરવાળે જ છે. પણ સરવાળે તેવીને તેવી વિચારણુઓને નથી પણ પ્રત્યેકદર્શનમાં રહેલે એકાંત આગ્રહ કાઢી નાખી અને બધા દર્શનની માન્યતાઓ ભેગી કરે છે. એટલે પદાર્થનું વાસ્તવિક Page #96 -------------------------------------------------------------------------- ________________ વિવેચન . [ ૭૫ સ્વરૂપે પ્રગટ થઈ જાય છે માટે પદાર્થના વાસ્તવિક સ્વરૂપનું નિરૂપણ એટલે જ જૈનદર્શન. આ જ વાતને મહાપુરુષોએ સ્વરચિત ગ્રંથોમાં ઘણી ઘણી રીતે સમજાવી છે. પૂ ઉપા, યશવિજય મહારાજ ફરમાવે - “ચાં વર્ષના વિરાન્તિ, નપુર તેડુ मालायां मणयो लुठन्ति न, पुन Wस्तेषु मालापि सा" । જૈનશાસનરૂપ મણીની માલા વિષે બધાં જ (દર્શન) નો સમાઈ જાય છે. પણ જુદા જુદા વિખરાયેલા મણિરૂપ દર્શનમાં જૈનદર્શન સમાઈ શકતું નથી. અર્થાત્ જુદા જુદા દર્શને એ મણિઓ છે. જેમ તે બધાં મણિને વેધ કરીને દેરામાં પરોવવામાં આવે ને મણિની માળા બને છે. તેમ ભિન્ન ભિન્ન રહેલાં એકાંતદર્શને જ્યારે પિતાના. મિથ્યા આગ્રહના ત્યાગરૂપ વેધને વીકારીને જ્યારે મધ્યસ્થરૂપ દેરામાં પરોવાઈ જાય ત્યારે જે દશના૫ મણિમાલા સ્વયં જ પેદા થઈ જાય. આમ જૈનદર્શનના સ્યાદવાદ અને નયવાદની પવિત્રતા અનુપમ છે. પણ હમણાં આપણે પ્રસ્તુત વિષય આત્માના સ્વરૂપને જણાવવા દ્વારા સિદ્ધના સ્વરૂપને જણાવવાનું છે. એટલે અહીં તે બધી વાતને વિચાર કરી ન શકાય માટે ફકત આત્માનું સ્વરૂપ જ વર્ણવ્યું છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] કર્મ ની સિદ્ધિ શ્રી સિધ્ધ પદ * આગળનાં વ્યાખ્યાનમાં આત્મા છે તેવુ' આપણે નિશ્ચિત કરી લીધું હવે ક્રર્માના વિચાર કરવાના છે. અને તે દ્વારા સિદ્ધ-આત્મા’ જેને ગણધર મહારાજાએ નમસ્કાર કર્યાં છે. તેના સ્વરૂપને વિચારવાનું છે. વિચારાના વિસ્તારથી ગભરાય તેના ભવથી નિસ્તાર (પાર) થઈ ન શકે. ભટ્ટે હજી આપણે ભગવતીસૂત્રના મૂળ સૂત્રા સુધી પહોંચ્યા નથી. પણ આ બધી વિચારણા-તાવિક વિચારણા એ તે સૂત્ર જ છે. જો કે તેમ છતાંય તેમને ગૌતમસ્વામી જેવા મહાપુરુષોના પ્રશ્નો અને ભગવાન મહા વીર સ્વામીના ઉત્તરા સાંભળવાનુ` મન થાય એ સ્વભાવિક છે. પણ આ તત્ત્વાના નિશ્ચય ન થાય ત્યાં સુધી સાચા આનદ નહીં આવે. ભગવતીજી સૂત્રમાં ગૌતમસ્વામીજી મ. એ કમ માટે ઘણા ઘણા પ્રશ્નો પૂછ્યા છે. કમ કેટલા ? ક્રમ કેાને લાગે ? લાગેલા કમના ભેાગવટા કરવા જ પડે કે ભાગવ્યા વિના પણ ક્ષય થઈ શકે ? કર્મોના ઉધ્ય કયારે થાય ? સમય પરિપકવ થયા વગર પણ કમ ઉષ્યમાં કેવી રીતે આવી શકે ? કયા યા જીવને કયા કયા કર્મ બધાય આવા અનેક પ્રશ્નો પૂછ્યા છે. અને તેના જવાબા પણ અપાયા છે. પણ જ્યાં સુધી ‘ક્રમ’ છે. એમ ન માનીએ ત્યાં સુધી Page #98 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૭૭ બધું જ નકામું! મૂળ વસ્તુ ન માનીએ ત્યાં સુધી તેના પેટા વિભાગે ગમે તેટલા માનીએ તે ય શું લાભ? નહીં તે પછી “સીતાના હરણ” જેવી વાત થાય! . સીતાનું હરણ - એક ગામમાં એક ગેરમહારાજ રામાયણ વાંચતા લોકોને ખૂબ “રસ આવે કથા માં કેને રસ ન આવે પણ જ્યાં તત્ત્વની વાત આવે કે ખસખસ થઈ જાય ને ! ઘણું શ્રોતાઓ આવે તેમાં એક ભેળાશંકર પણ આવતા હતા. એક દિવસ ગોરમહારાજે વાર્તામાં કહ્યું કે “સીતાનું હરણ” થયું. ભેળાશકરના તે આશ્ચર્યને પાર જ ન રહ્યો રોજ કથામાં જાય અને રાહ જુએ કે હરણની સીતા ક્યારે થશે? ભેળાશંકર દરરોજ ધ્યાન દઈને સાંભળે પણ કયારે પણ એવી વાત ન આવી કે હરણમાંથી પાછા સીતાજી બન્યા. છેવટે રામાયણ પૂરું થવા આવ્યું હતું. સીતાજી ધરતીમાં પેસી ગયા. તે વાત પણ આવી તો ય ભેળાશંકરને - એ સાંભળવા ન મળ્યું કે હજણમાંથી સીતાજી પાછા ક્યારે થયા? હવે ભેળાશંકરથી ન રહેવાયું એટલે તેણે પૂછી નાખ્યું “ભટ્ટજી! આ બધી વાત તે ખરી પણ એક વાત તે ભૂલી ગયા લાગે છે? હરણમાંથી પાછા સીતાજી ક્યારે થયા તે તે ન કહ્યું ભટ્ટજીને આશ્ચર્ય થયું તે પૂછે ભલા! પણ સીતાજી વળી હરણ ક્યારે થયા હતા ? Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] શ્રી સિદ્ધપદ ભેળાશંકર કહે, એટલું ય તમને યાદ નથી. તમે તો કહ્યું હતું રાવણ આવ્યું હતું અને સીતાનું હરણ થઈ ગયું લેકે હી પડ્યા. ભટ્ટજીને સમજાયું કે આ તે બિચારે સમજ્યા જ નથી. ભટ્ટજી કહે “ભલા! સીતાનું હરણ થયું એટલે સીતાજી કેઈ ચાર પગના જાનવર નહોતા બન્યા પણ “હરણ કરવું એટલે ઉપાડી જવું રાવણે સીતાનું હણ કર્યું એટલે ઉપાડી ગયા. એમ અર્થ હતો. આમ જે આપણેય કર્મવિષયક મોટી મોટી વાતો કરીએ. અને ભગવતીસૂત્ર આખુંય શ્રવણ કરી લે, તમે આ પ્રશ્ન કરો કે, “મહારાજ! કર્મો છે એ કેમ મનાય? ત્યારે આ સીતાના અને હરણની માતા જેવી વાત થઈ કહેવાયને! માટે આપણે કર્મ છે તે સાબિત કરવાનું છે. (૧) “ જગતની વિચિત્રતા અને વિવિધતા કેના કારણે ?” તમને આત્મા છે આ વાત તે બરાબર સમજાવી દીધી છે ઈશ્વર આ જગતને હતા નથી દુઃખ સુખને બનાવતે નથી અને બગાડતેય નથી પણ બતાવે છે અને તેના કાર નું જ્ઞાન કરાવીને સંસારથી બચાવે છે. - હવે વિચાર એ કરવાને છે કે કીડીથી માંડી કુંજર (હાથી) સુધીના બધાંય જીવ છે; તે એક જ સરખા પછી એક આત્મા કીડીના શરીરમાં કેમ અને બીજો આત્મા હાથીના શરીરમાં કેમ? વળી એક જ સરખી કીડીઓમાંય કોઈ મોટી તે કઈ નાની? હાથીઓમાંય એક રાજાને હાથી થાય હજારોથી પૂજાય ખાવા પીવાનું જરાય દુઃખ ન પડે અને બીજા હાથીને પેટ ભરવા માટે જંગલમાં અહીં Page #100 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] . [ ૭૯ ‘તહીં ભટકવુ પડે છે! શિકારીઓના હાથ માં ફસાઈનય મરવું પડે છે. આ ભેદ કર્યો કેણે? વળી પ્રાણીઓ માં તે ઠીક પણ પણ માણસામાં જ વિચાર કરશે તે ખબર પડશે કે બધાંય માણસો એક જ સરખી આકૃતિવાળા–બે હાથ બે પગ, અને એક માથાવાળા છતાંય તેમાં કેટલે તફાવત છે? એવા એવા માણસે આ દુનિયામાં જીવે છે બિચારા કુતરા જેટલું સુખ પણ આખી જીંદગીમાં મેળવી શકતા નથી અને એવા માણસે દુનિયામાં છે કે જેની આંખ ફરતાં હજાર કરો-ચાકરો સેવામાં ખડા થઈ જાય છે. આ બધાં તફાવત કોના કારણે? - કઈ એવું કારણ હોવું જોઈએ કે જે દ્વારા આ બધાને ન્યાયપૂર્ણ જવાબ મલે ? શું કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ પદાર્થ, કઈ પણ ક્ષેત્ર એટલે કેઈ પણ દેશ કે સ્થળ એવું છે ખરું કે જેના કારણે આ બધું તફાવત સંભવિત હોય. | ગમે તેવા પદાર્થને ધારણ કરેલા માન જુઓ છતાંય તે બધામાં વિચિત્રતા દેખાવાની જ માત્ર શરીરના કારણે જ સુખ દુખ હેય તેમ કહેનારે પણ સૌથી પહેલાં એ જવાબ આપ પડે કે બધા આત્માને શરીર કેમ જુદા મયા ? ભલે આ પ્રશ્નને જવાબ હમણાં આપણને ન આપે તેય ચલાવી લઈએ છીએ. વાદિને કહીએ, જે શરીર શાથી જુદા જુદા મળ્યા તેનું કારણ ન બતાવી શકે તે કંઈ નહીં પણ એક જ સરખા શરીરવાળા હજારોમાં એક લાંબા આયુષ્યાળે કેમ અન એક અલ્પ આયુષ્યવાળે કેમ ? Page #101 -------------------------------------------------------------------------- ________________ - ૮૦ ] શ્રી સિધદ (૨) શું આહાર વિહાર વિવિધતાનું કારણ છે જવાબમાં તે એમ કહે કે એક માણસ એગ્ય આહાર લે છે માટે તે લાંબુ જીવે છે અને એક એગ્ય આહાર-વિહાર નથી કતે માટે ટ્રેક જીવે છે. - તે પણ એક પ્રશ્નનો જવાબ આપવાને તેને બાકી રહે છે કે એક માણસ એગ્ય આહાર-વિહાર કેમ કરે છે અને બીજે માણસ કેમ યંગ્ય આહાર વિહાર કરતા નથી? આના જવાબમાં કદાચ તે એમ કહી દે કે એ માણસના આવભાવ ઉપર આધાર રાખે છે તે તેને સમજાવવું પડશે કે એક જ સરખા શરીરવાળાના બે જુદા જુદા સ્વભાવે કેના કારણે? એક જ સરખા મનુષ્યના આત્માઓમાં સ્વભાવની વિચિત્રતા કોના કારણે ? અને જવાબ ભલે તે ન આપે અને કહે કે બસ સ્વભાવના કારણે જ બધાના આહાર-વિહાર જુદા હોય છે અને તેના કારણે જ આયુષ્યમાં ફરક પડે છે. તે વાત પણ બેટી છે. કેટલાય માણસો અકસ્માતથી મરી જાય છે? કેટલાય એકજ સરખો આહાર લે છે. સાથે જન્મેલા હોય છે. એક જ માતા પિતાનું એક જ સરખે વિહાર કરનારા હોય છે છતાંય તેમાં કોઈ લાંબા આયુષ્યવાળો હોય છે અને કઈ અલ્પજીવી હોય છે. એકજ સરખા આહાર વિહારની વાતને કદાચ કોઈ અતિ તર્કવાળો બુદ્ધિ દોડવીને કહે કે આ વાત બને તેવી જ નથી કોઈ પણ બે મ ણસના અહાર-વિહાર કદી એક સરખા હોઈ શકતા નથી. થડે કે વધારે ફરક તેમાં અવશ્ય પાડે જ છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૮% તેા ય તેને પૂછવું કે માતાની કુક્ષીમાંથી બહાર આવતા પહેલાં જ મરણ થાય છે. ત્યાં શુ' કલ્પના કરીશ ? શું માતાની કુક્ષીમાં માતા-પિતાના સયેાગદ્વારા એવા ખારાક ખાય છે કે જેથી માળક જન્મ લીધા પહેલાંજ મરી જાય છે. તેા પણ આ વાત ખેાટી છે. કારણ કે એકજ સાથે જન્મેલા એકજ માતા-પિતાનુ' એક સંતાન જીવે છે અને ખીજું જમ્યા પહેલાં જ કે જન્મ લેતાં મરણ પામે છે. અહીંઆ શું કહેવું ? અને આવે જવાબ આપીએ તેા ય અકસ્માતથી થતાં મૃત્યુનું શું ? હજારા જુદી જુદી જાતના જુદા જુદા આયુષ્યવાળા જુદા જુદા દેશના અને જુદા જુદા ખારાક લેવાવાળા અને જુઠ્ઠા જુટ્ઠા શરીરવાળા પણ એક જ સાથે મરી જાય છે તે કાના કારણે ? વળી આ તેા જન્મ-મરણુ કાના કારણે તે જ પ્રશ્નોના જવાબ થયા પણ આ જીવનમાં એવી હુંજારા વિવિધતા છે કે જેની વ્યવસ્થા માટે કર્મો જેવું કાઇ તત્ત્વ ન માનીએ તે ચાલે જ નહી'. (૩) શુ બુદ્ધિ અને પરિશ્રમ ભાગ્યનુ કારણ છે?” એકજ સરખી બુદ્ધિવાળા એ માણસામાં પણ એક ધનવાન દેખાય છે અને એકને ઘેર રાજહાંડલા કુસ્તી કરતાં દેખાય છે. ખાનું કારણ શું ? જો બુદ્ધિ જ ધન મેળવવાનું કારણ હેચ તા બધાંજ, બુદ્ધિમાન સુખી હોય અને મૂર્ખતા એ જ ધનવાન બનવાનું કારણ હાય તે બધાંજ મૂખના સરદાર ધનવાન હોવા જોઈએ, Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] [ શ્રી સિદ્ધિ પદ * પણ તેવું કંઈ જ નથી. ધન વાન બનવા માટે બુદ્ધિની જરૂર હોય તેમ લાગે છે. પણ ખૂબ બુદ્ધિ લડાવીએ છીએ છતાંય અને નિર્ધનતા મળે છે તેવું પણ દેખાય છે. એક વેપારી ખૂબ બુદ્ધિ દોડાવીને બંધ કરે છે છતાંય દેવાળુ કાઢે છે અને બીજો મૂર્ખાઈ જેવું કામ કરે છે છતાંય લાખ કમાય છે. પ્રયત્ન કે મજૂરી કરવાથી ધનવાન બનાય છે એમ કહીએ તે પણ ખોટું પડવાનું. કારણકે પ્રયત્ન-મજૂરી એટલે શારીરિકશ્રમ તે શરીરથી મહેનત કરનારા મજૂરે નિયામાં ધનવાન હોવા જોઈએ અને તમારા જેવા બધાં કાન ચલાવનારા ભીખ માંગતા હોય! પણ દેખાય છે તે તેના કરતાં વિપરીત! પ્રશ્ન:- માત્ર શારીરિક પ્રયત્ન નહીં પણ બુદ્ધિ સાથે ને શારીરિક પ્રયત્ન જોઈએ તે ધનવાન થવાય! જવાબ:- વાહ ધનવાને! તમારે શ્રમ એ બુદ્ધિવાળે અને ભિખારીને પરિશ્રમ કરવા માટે કઈ બુદ્ધિ જ ન જોઈએ એમને? તમારે ત્યાં નેકરી કરનાર બધા મૂર્ખ રાખે છે કે અદ્ધિવાળા બે લે તે માત્ર શરીરને જ શ્રમ કરે છે કે તમે બતાવ્યું તે કામ કરવા માટે તેને પણ બુધ્ધિ લગાવવી પડે? જે બુધિ હેય-ગમાર હેય અથવા તમે બતાવ્યું તે કામ કરવામાં આળસ કરતે હેય તે તમે તેને નેકરીમાં ખે ખરા? બેલે અહીં બુધ્ધિસહિતને પરિશ્રમ છે કે નહીં. Page #104 -------------------------------------------------------------------------- ________________ વિવેચન 1 - તમને ખુશ રાખવા માટે બુધિથી કેટલી ખુશામત (કાલાવાલા) કરે છે. તેય તેને પગાર કેટલે? અને તમારી આવક કેટલી? વેપાર કરે છે છતાંય જાણતા નથી કે કેટલાય વેપારીની પેઢીઓ મહેતાજીની બુદ્ધિ અને પરિશ્રમ પર ચાલતી હોય. શેઠને તે કાળે અક્ષર ભેંસ બરાબર હોય છે. એવા ભેળિયા શેઠ અને રાજાઓ થઈ ગયા છે કે જેની બુધિય ન મળે અને પરિશ્રમનું નામેય ન મળે. છતાંય તે બધાં રાજા અને શેઠ. અને પેલા પરિશ્રમ કરનારાં બિચારા મંત્રી કે મહેતાઓ ! તમે તે શેરબજારને જાણે છે ને? શેર એટલે શું ? લાખો અને કરોડેના ધંધા ચાલતા હોય તેવી કંપનીમાં મહારંભ અને સમારંભમાં તમારી ભાગીદારી શેર” એ તે અંગ્રેજી શબ્દ છે. શેરને અર્થ જ ભાગીદાર. હવે બેલે શેરમાં લાખ અને કરડે ગુમાવનારી કઈ બુદ્ધિમતા અને કયે પરિશ્રમ? જે કંપનીના શેર તમે લીધા હોય છે તે દુનિયાના કયા ખાડામાં કામ કરતી હોય છે તેય બધાંને થી ખબર છે? અને બધું આઘું પાછું જોઈ જોઈને ધધો કરે છે તે ય ક્યા હવામાં નથી ઉડી જતા. માટે પરિશ્રમ, બુદ્ધિ, શરીરની તાકાત, શરીર એમાંના કેઈપણ કારણે એવા થી કે જગતની બધી જ ઘટનાઓને સાચે જવાબ આપી શકે. માણસના સુખ-દુઃખ, જીવન મરણ, ધનિકતા દરિદ્રતા, સત્તા, એશ્ચર્ય વિગેરે માટે પરિશ્રમ બુધિ વિગેર સાચી રીતે ગ્ય હોય? ઉપરથી એમ જોવા મળશે કે પરિશ્રમ કર્યો હેય સુખ મેળવવા માટે, અને ફળે દુઃખ માટે. જે હેય તે ય સુખને હરી જવા માટે. Page #105 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિધપદ * નિષ્ફળ પ્રયત્ન – . એક ઉંદર જંગલમાં ખાવાનું શેધવા માટે આંટા મારતે હતું. આ બાજુ કોઈ એક મદારી બે-ચાર દિવસથી પિતાના સાપને કરંડીયામાં મૂકીને કયાંક ચાલ્યો ગયે હતે. સાપ બહાર આવવા માટે તલપાપડ થઈ રહ્યો હતે. ભૂખનું દુઃખ સખ્ત હતું બિચારે પરાધીન થઈને બેઠો હતે. પેલે ભૂખે ઉંદર પણ ફરતે ફરતે ત્યાં આવ્યું. કરંડીયે જતાં જ કઈક મેળવવાની આશા બંધાઈ કરંડીયાની નજીક જઈ બાકોરું પાડવાની શરૂઆત કરી. સર્પ પણ પિતાને છૂટવાનો માર્ગ કયારે થાય તેની રાહ જેતે હતે. જે ઉંદર અંદર મિઠું નાખે છે કે સર્પ તેને કારો ને કાચો ગળી ગયે. * કહે ઉંદરને પરિશ્રમ મત કરનારે થયે અને સર્પને વિના પ્રયત્ન જેલમાંથી છૂટકારો થયે અને જન એમ બેય ચીજ મળી. પરિશ્રમ છે સુખ-દુઃખ કે જીવન-મરણનું કારણ? પુરૂષાર્થ કહો કે બુદ્ધિવાળે પુરૂષાર્થ કહો પણ માત્ર આટલા જ કારણથી જગતના પ્રશ્નને ન સમજાવી શકાય. . કેઈને મહેનત કરતા કે ધંધો કરતા પૈસા કે સુખ વધારે મળી જાય તે તેમની બુદ્ધિનું પરિણામ કે તેમની બુધ્ધિપૂર્વકની મહેનતનું પરિણામ અને ખને પ્રયત્ન કરતાં દુખ મળી જાય કે ધંધો કરતાં કમાવાના બદલે ગુમા ત્યારે તમે જ ગમાર! આવું સમાધાન મારા દિલને સંતોષ ‘આપે છે? તમારી સાથે તમારી રીતે જ ધધે કરતાં બધા કમાય અને તમે ગુમાવે ત્યારે કેઈ આવીને તમને કહે “ભાઈ ! Page #106 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૮૫ તમે મહેનત ઓછી કરી હશે ? તમારામાં બુધ્ધિ ઓછી લાગે છે માટે તમને ખેાટ આવી. આવું કહે તે તમને કેવુ લાગે ? એક તે ખેટની ચાંદ્ર હાય અને આવા ખાટી શીખામણના ગ્રેટ (SHAT ) તમને સતાષ આપે ખરા ? વારસા કાને મળે ? પરદેશમાં એક ખપે પેાતાની પહેલી સતતિને પે તાના વારસામાંથી ૮૦ ટકા રકમ મળે તેવુ વસિયતનામુ કર્યું. આવે ! એટા તે પરલેાકમાંથી આવે છે અને ખાપે રડી રડી ને મેળવ્યુ' હાય છે તે બધાંયના માલિક બને છે ને? ત્યાં પ્રયત્ન કાના? જેણે મહેનત કરીને મેળવ્યું છે એ તે વારસે। મેળવનારને બાપ છે તે તે શાથી તેને માલિક બને છે? તેણે શું પ્રયત્ન કર્યો? ખાલી તેના એટા થયા એ જ કે બીજો ત્યારે લક્ષાધિપતિ બનવા માટે, ગભ શ્રીમત બનવા માટે પ્રયત્ન છે એમ કહેવાય? જો ક્ર` ન માનીએ તા કેવી રીતે ચાલે ? માત્ર પુરૂષાને જ કારણ માનીએ તા કેવા અન્યાય થાય? એકને લાખ મેળત્રવા માટે આખી જીંદગી બૈતરૂં કરવું પડે અને બીજો જન્મ લે એટલા માત્રથી જ લાખાપતિ બને એ અન્યાય ન કહેવાય ? “ક કારણ છે જ.” કારણે બધાંના મટે એક સરખુ` જ હાય. અગ્નિ . એકને ખાળે અને બીજાને ન માળે . એવુ બને? આગમાં નાંખા તે બધું ય ભષ્મ થઇ જાય. તમે કહેશેા કે લેાખંડ જેવુ... હાય તે મળે નહીં. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ]. [ શ્રી સિદ્ધપદ યણ તે ય બરાબર નથી. ગરમીનું પ્રમાણ એ છું હેય એટલે ન બળે ! બાકી આગ તે બાળીને જ રહે અને તેથી જ તે લોખંડ વિગેરેની ભમ બને છે, સેના અને હીરાની ય ભષ્મ બને છે. માટે અગ્નિ તે બાળવાના સ્વભાવવાળે જ કહેવાય. જે પુરૂષાર્થ સુખી બનવાનું કારણ હેય કે ધનવાન બનવાનું કારણ હોય તે એકને પુરૂષાર્થ કરે પડે અને બીજાને વિના પુરૂષાર્થ જ ધન કે સુખ મળી જાય તે કેમ બને? - જે કારણ હેય તે તે બધાની તરફ સમાન વર્તનારૂં જ હોય. એક માટે એક રીતે વર્તે અને બીજી તરફ બીજી રીતે વર્તે તેવું ન બને દંડથી ઘડે બને. તે કેઈક ઘડે બને અને કેઈક ઘડે ન બને આવું બને જ નહીં અને જે એવી રીતે થાય તે ઘડાનું કારણ દંડ છે એમ કહેવાય જ નહીં. શાસ્ત્રીય ભાષામાં આને “વ્યભિચાર કહેવાય. અર્થાત્ કોઈપણ કાર્યનું કઈ પણ કારણે ત્યારે જ કહેવાય કે જ્યારે જ્યારે થાય ત્યારે ત્યારે તે કારણ હેય અને હેય જ. માટે જ્યાં જ્યાં સુખ કે સંપત્તિ મળે ત્યાં ત્યાં પુરૂષાર્થ હો જ જોઈએ. ત્યારે જ પુરૂષાર્થ સાચું કારણ કહેવાય. પણ આપણે જે દષ્ટાંતને વિચાર કરીએ છીએ તેમાં તેના પિતા તે વસિયતનામું કરીને મૂકી ગયા છે, અને તેમાં લખ્યું છે કે તેની પહેલી સંતતિને પિતાને વાર મળે પણ બનવાજોગ બન્યું પણ એવું કે તેને જેડલું પેદા થયું એક બાળક કલાક પહેલા આવ્યું અને બીજુ બાળક એક કલાક પછી આવ્યું. હવે બતાવે કે આમાં પહેલાં જન્મનાર બાળકને પુરૂષાર્થ શું? અને બીજા જન્મનાર બાળકને ગુન્હો શું? અહીં માત્ર પુરૂષાર્થને જ કારણ માનનારે આગ્રહી છે. આગ્રહી જ વિગ્રહી (ઝગડા કરનારે ) બને છે. અને Page #108 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] ( [ ૮૭ વિહી જ દુર્ગતિના પાપાને સહી (એકઠા કરનાર) બને છે. સાચો નિરાગ્રહી તો કબૂલ જ કરશે કે અહીં કોઈ ભાગ્ય નસીબ, વિધિ, પૂવકમ, અષ્ટ જે કહે તે પણ આપણે કઈક ન જોઈ શકીએ તેવું કારણ છે. જેના કારણે જ એક જ માતા પિતાના બે છોકરામાંથી એકને તેના પિતાને વગર મહેનતે વારસો મળે છે. જ્યારે બીજાને કઈ પણ અહીં દેખાતાં ગુન્હા સિવાય પિતાની સંપત્તિને અધિકાર નથી મેળવતે માટે આ દુનિયાના દેખાતા કારણે સિવાયનું પણ કઈ એવું કારણ છે, જેનાથી આ બધા ફેરફારોના સાચા જવાબ મળે છે. આવી રીતે એકજ સરખા કાળમાં એક જ સરખી રીતે કરેલા કાર્યમાં પણ જે ફળની જુદાઈ છે. તે કર્મોના હિસાબે જ છે. - જે આવા કર્મો ન માનીએ તે મહાવીર પ્રભુ કે જેમણે પિતાની તે જીદગી દરમ્યાન કોઈનું કેઈપણ રીતે અહિત કર્યું નથી તે છતાંય સાડા બાર-બાર વર્ષ સુધી ઉપસર્ગ અને પરિગ્રહે કેમ આવ્યા ? સીતા જેવી મહાસતી, દમયંતી જેવી શીલવતી, સુભદ્રા જેવી ગુરૂભક્તા, અંજના જેવી પતિભક્તા, સુદર્શન જેવા બ્રહ્મચારી આ બધા મહાપુરુષે પિતાના તે તે જન્મમાં એવું કેઈ પાપ નથી કર્યું. જેથી તેમને કઈ દુઃખ પડે છતાંય તેમણે ઘોર દુઃખો સહ્યા એ વાત સુપ્રસિદ્ધ છે. શું પૂર્વકર્મોમાં તેમને એવા કેઈ કર્મો ન કર્યા હોય તે આવું બને ખરું? " બીજી બાજુ આખીય જીંદગી પાપમાં વીતાવનાર કેટલાય પાપાત્માઓને તે જન્મમાં કોઈ આંચ આવતી નથી. કાલસૌકારિક જેવા મહાહિસકને, ૫૦૦-૫૦૦ સાધુઓને પાણીમાં પીલી નાંખનાર પાપી પાલક જેવાને પણ એ જન્મમાં કાઈ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] | | શ્રી સિધ્ધિપદ માનીએ . ઘેર દુઃખે આવ્યા નથી જે કમેને ન માનીએ તે આમ બની શકે ખરું? | ખરાબ કર્મનું ખરાબ ફળ આવે એ તે બધાયે માનવું જ પડે અને સારા કર્મોનું સારૂ ફળ આવે તે ય સ્વીકારવું જ પડે. તે જે મહાપુરુષેએ આ દુનિયામાં આવીને કેઈ પણ પાપ પ્રવૃત્તિ આચરી નથી તેને ઘેર દુઃખે કયા કારણે આવ્યા અને જેણે જન્મીને જનનીના (માતાના) કુલને લજવવા સિવાય કોઈ સારું કામ કર્યું નથી, ઘોર પાપાચરણ કર્યા છે તેમને આ જીવનમાં કેમ સુખ મળે છે ? અને કેમ તેઓના પર ઘેર દુઃખ આવતા નથી? શું આ બધું વિના કારણે જ બને છે? આ દુનિયાની કેઈપણ ચીજ નક્કી કારણે સિવાય બનતી નથી અને જે આવી રીતે કારણ અને કાર્ય ન માનીએ તે પછી ધર્મ માનવાની પણ જરૂર ન રહે. કારણ કે, અહીં જે જીવન દરમ્યાન પણ સત્કાર્ય કરે છે તે સુખી ન થયે હેાય તેવું પણ જોવા મળે છે. તે શું એણે આરાધે ધર્મ નિષ્ફળ ગયો ? અને જે સારી રીતે આરાધે ધર્મ પણ નિષ્ફળ થત હેય તે ધર્મ કરવાની કોઈ જરૂર ખરી? - ચુલા ઉપર રોટલી મૂક્યાં છતાંય પાકવાની ન હોય તે કયા મૂરને રોટલી ચૂલા પર મૂકે? બરફ ઉપર હાથ મૂકવા છતાં ઠંડી ન મળતી હોય, પાણી પીધા છતાંય તૃષા મટવાની ન હોય તે તેના માટે કયો સમજદાર માણસ પ્રયત્ન કરે? " માટે જે ધર્મનું કોઈ ફળ જ ન હોય તે કોઈ ધર્મ કરે જ નહીં. પણ આ જન્મમાં ધર્મ કરેલાઓને પણ દુઃખ Page #110 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] " [ ૮૮ મળે છે અને અધર્મ કરનારાઓ પણ સુખ મેળવે છે તે કેના કારણે કોઈ એવું તત્ત્વ માનવું જ પડશે કે જે આ જન્મમાં કરેલા ધર્મનું ફળ પણ આવે આ જન્મમાં પાપ ન કર્યું હોય છતાં જે દુખે મળે તેનું સાચું કારણ બતાવે આ જ તત્વનું નામ કર્મ છે. - એક વાત ધ્યાનમાં રાખજે કે આપણે આત્માની સિદ્ધિ કરી ચુક્યા છીએ. એટલે એમ ન કહી શકીએ કે આ જન્મમાં કરેલા કાર્યોનું ફળ આ જન્મમાં મળે તે જ બરાબર કહેવાય અને બીજા જન્મમાં મળે તો એ બરાબર ન જ કહેવાય. * કારણકે વ્યવહારમાં પણ કોઈ એ કાયદો નથી કે ધોળા કપડાં પહેરીને ચોરી કરે ને કાળા કપડાં પહેર્યા બાદ ચોર ન કહેવાઓ. દુકાન પર બેસીને ગુહે કર્યો હોય છતાંય વોરન્ટ નીકળે તે હિન્દુસ્તાનમાં શું દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય તે પણ તમને પકડી શકાય કારણકે કપડાં બદલાયા એટલે કંઈ તમે બદલાયા ન કહેવાઓ. કારણકે ચેરી કરનાર કપડાં નથી પણ તમે પિતે છે. તેમ દેશ બદલાય કે કાળ બદલાય એટલે તમે બદલાયા એમ ન કહેવાય. કારણકે, ગમે તે દેશમાં, ગમે તે કાળે તમે ચોરી કરી હોય તે ચોર કહેવાશે જ. આમ આત્માને માનનારા તે જાણે જ છે કે આ શરીરભવ એ તો દેહ છે. પણ પાપ કરવાવાળે કે ધર્મ કરવાવાળે તે આત્મા જ છે માટે દેહ, કાળ કે ક્ષેત્ર બદલાય તે પણ જે આત્માએ પાપ કર્યું છે તેનું આત્માને જ ફળ મળે છે. સાચી રીતે આત્માને માનનારે ત્યારે જ આત્માને માનનારે કહેવાય કે તે આત્માની સાથે કર્મને પણ માનતો જ હોય. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] [ શ્રી સિદ્ધપદ આત્માને માને અને કમને ન માને તે એક રીતે છોકરાને માને છે પણ બાપને ન માનનારા જેવું છે. કારણ કે આત્માને માનનાર સુખ-દુઃખ આદિ રૂપ આત્માને માને છે પણ આત્માને સુખી કે દુખી કરનાર કર્મોને માનતા નથી. વળી આત્માને મળીને કમને નહીં માનનાર તે કઈ દર્શનકાર છે જ નહીં. છતાંય આપણા છઠ્ઠા ગણધર પંડિત મહારાજા જેવાને કર્મો છે કે નહીં તે સંદેહ થાય એ બને. પણ તે આત્માને માનતા હોવાથી ભગવાન તેમને કર્મસિધ્ધ કરાવી શક્યા. પણ જે તેઓ આત્માને પણ માનતા ન હેત તે તેમને કર્મોની સિધ્ધિ કરાવી શકાત નહીં.. કારણ કે જે-એક પણ સાચી વાત સમજવા કે સ્વીકારવા તૈયાર હોય તેને જ બીજી પણ સાચી વાત સમજાવી શકાય. પણ જે કોઈ પણ સાચી વાત સમજવા તૈયાર ન હેય તેને કોઈ દિવસ સમજાવી શકાયું નથી કે સણુજાવી શકાતું નથી " ભલે ૧૧ ગણધરોમાંથી કઈ પણ ગણધર મહારાજાને નવતની શ્રધા ન હતી છતાંય પિતાને જે શંકા હતી તે સિવાયના બીજા પદાર્થો માનવા તે તેયાર જ હતા. મારે આત્માને માનનાર અને કમને નહીં માનનાર તે કંઈ દર્શનકાર થયો જ નથી. ' હા, જે બૃહસ્પતિ દર્શનકાર કર્મને નથી માનતે તે આત્માને પણ નથી માનતે. માટે જે આત્માને યુક્તિથી સિધ માને છે તેને તે “ક માનવા જ જોઈએ. નહીં તે કર્મ વિના આત્માને સંસારમાં રખડાવનાર Page #112 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] કેણુ? આત્મા સંસારમાં રખડતે જ ન હોય તે જન્મમરણ કેણ કરે છે? જે જન્મમરણ કરે છે તો તે કોના કારણે? માત્ર કર્માના જે કારણે ને? કર્મો વિષે જુદી જુદી માન્યતા : પ્રશ્ન – શું બધાંજ ધર્મવાળા કર્મોને માને છે ? કાગળ સવારે લઈલે માને કે વિષિ રાતે આવીને લેખ લખી ગઈ. પણે કહીએ કે જરા વાંચી સંભળાવજે તે કહે : “એ તે કંઈ વંચાય નહીં એના લેખ તો એ જ વાંચે. ત્યારે ડાહ્યો માણસ કહેઃ “ભલા! જે આપણે વાંચી શકવાના નથી એને લખાવીને શું મેળવ્યું.” કહેવતમાં કહેવાય છે તે ખબર છે ને? “આંધળાને આરસી” આંધળે આરસીને શું કરે? તમે ય જે વિધિના લેખ વાંચી શકવાના નથી તેને લખાવીને શું કરવાના? છઠ્ઠા દિવસે આખી રાત જાગે તે ય કોઈ વિધિ કે વિધ આવે નહીં. હા, ઘરમાં ઉંદરડા વધી ગયા હોય તે કાગળ-કપડું કે બરૂ લઈ જાય એ બને. આ બધી ખોટી માન્યતાઓ છે. જમ્યા પછી છેડ઼ે દિવસે તે વિધિ લેખ લખે, ત્યારે એને જન્મ કંઈ વિધિએ આવીને લખે? ' છ દિવસ સુધી વિધિના લેખ વગર બચ્ચું જીવ્યું, તો ૬૦ વર્ષ અને ૬૦૦ વર્ષોય તેના વિના જીવી શકશે. વિધિના લેખની શી જરૂર છે? આવી કઈ “ વિધિદુનિયામાં છે નહીં, અને હોય પણ નહીં કર્મ કરવા કઇ વિધિ આવતી નથી. તે ફળ લખવા કેવી રીતે આવે ? તેના લખવાથી આપણું ભવિષ્ય નક્કી થાય ૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ] [ શ્રી નગ્ધ પદ તેવું ખને જ નહીં. પણુ આવુ ય માનનારા દુનિયામાં કંઈ ઓછા નથી બીજા કેટલા તા વળી એવું માનનારા છે કે ભગવાનને ત્યાં એક ચાપડા રહે છે. તેને ચિત્રગુપ્તના ચેપડા કહેવાય, આ ચિત્રગુપ્તના ચેપડામાં બધાન' સારા અને ખરાબ કામે થાય તે ચિત્રગુપ્ત લખે અને પછી યમરાજ ચિત્રગુપ્તના દરબારમાં અહીંથી મર્યા પછી આપણને લઈ જાય. ત્યાં આપ ણુને સારા કે ખરાબ કર્મો પ્રમાણે સજા કરે કે મજા કરાવે. ત્યાંથી સજા કે મજા થાય તેવા સ્થાનમાં મેકલી આપે. આવી રીતના કર્મોમાં માનવું એ પણ સૂક્ષ્મ રીતે તા કર્મમાં ન માનવા જેવું જ છે. જવાબ :– હા, ઉપ કહેલ નાસ્તિક સિવાય બીજા બધાય કર્મને માને છે. ભલે નામ જુદા જુદા આવે પણ કનિ તે બધા માને જ છે. જૈનદર્શનમાં તેને કમ કહેવાય છે. બૌધ્ધા તેને વાસના કહે છે. સાંખ્યદર્શનકારા તેને પ્રકૃતિ કહે છે. ( વૈશેષિકા ) નૈયાયિકા તેને અષ્ટ કહે છે. વેદાંતીએ ભલે અધાંને ભ્રમ કહે છતાંય ‘ માયા ’માં તેના સમાવેશ કરવા પડે છે ચેાગદનકાર તા કમ” શબ્દના જ ઉપયાગ કરે છે. પૂર્વ મીમાંસાવાદી મીમાંસક તેને અદૃષ્ટ કહે છે. સામાન્ય ભાષામાં તેને ‘વિધિના લેખ ' ‘ ભાગ્ય' એવા શબ્દોથી પણ પરિચય કરાવે છે. અંગ્રેજી ભણેલા લક (Luck ) કહેશે. ઉર્દૂ કે હિન્દી જાણનાર એને તકદીર કહેશે. ' * પણ આ બધા દ્વારા બધાના અય તે એવા જ થાય છે કે કાક એવું કારણ છે. જેને આપણે જોઈ નથો શકતા છતાંય તે આપણા સુખ-દુઃખ, અમીરી-ગરીબી, ચડતી-પડતી Page #114 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ) : વિગેરે બધાંનું કંઈક કારણ છે. જેનાથી આ દુનિયાના દેખીતા કારણોથી નહીં ઉકેલાતા કેટલાક કેયડાઓ ઉકેલી જાય છે પ્રશ્ન :- તે શું આ બધાય ધર્મવાળા “કર્મ” માને છે અને આપણે “કમ” તે માનીએ છીએ એ સરખે છે ? જવાબ:- ના, બધા કર્મો તે માને જ છે. પણ માનવામાનવામાં ફેર છે. બધા કર્મો માને છે એ વાત તો સાચી પણ, બીજાઓ કલપના કરે છે. જ્યારે જૈનદર્શન જે રીતે છે તે રીતે જ પ્રરૂપણ કરે છે. સર્વજ્ઞના દર્શનમાં કોઈનેય કલ્પના કરવાનો અધિકાર નથી. માત્ર તેમણે જેવી રીતે પ્રાપણુ કરી છે તેની જ વિવેચના કરવાની હોય છે, * કેટલાકને ત્યાં કર્મ વિષેની માન્યતાઓ તે એવી છે કે તમે સાંભળે તો ય તમને હસવું આવે. તમારામાં કેટલાય બાળકના જન્મ પછી છઠ્ઠા દિવસે વિધિ લેખ લખવા આવે " તેમ માને છે ને? અને જે બિચારા જાણતા નથી તેવા જેને પણ છડું દિવસે કાગળ અને બરું મૂકીને સૂઈ જાય પછી ' આપી શકે એવા હોય અને તેને ફળ આપવા માટે કેઈની જરૂર હોય તે કર્મોએ કર્યું. શું? આવી રીતે કોઈ આપણા કર્મો લખવા માટે નવરું નથી કે કેના ચોપડામાં આવા કર્મો લખાતા નથી આપણી કેવળ કલપનાઓ જ છે. અનંતાનંત પ્રાણીઓ અને અનંતાનંત કર્મો આ બધા હિસાબ કયાં રાખવાને અને કેણ રાખવાનું? એના માટે સાચી માન્યતા શી છે તે આપણે આગળ ઉપર જઈશું. – ––– Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૪] [શ્રી સિદ્ધિપદ ; -- જૈન શાસન | ! માં | કર્મને વિચારો – –––––; સિદ્ધના સ્વરૂપને જાણવા માટે આપણે આત્માના સ્વરૂપને થોડો વિચાર કર્યો. વળી કર્મોની સિદ્ધિ કરી અને કમ હોવા જોઈએ તેવું સાબિત કર્યું. હવે આપણે કર્મો કેવા છે? આત્માની સાથે લાગ્યા પછી પણ તેમાં કેવા કેવા ફેરફારો થઈ શકે છે. વિગેરે વિચારીશું. ' (૧) અનાદિથી સુવર્ણના ૨જકણે જેમ માટીમાં મળી એકમેક થઈ ગયા છે તેમ આત્માની સાથે એકમેક થયેલા કમેને આપણે વિચાર કરવાને છે. આત્માના સ્વરૂપમાં આપણે વાત કરી હતી કે “આત્મા અરૂપી છે.” અરૂપી એટલે માત્ર રોગ જ ન હોય તેમ નહીં પણ જેને રૂ૫, સ્પર્શ, ગંધ, રસ, કશું જ ન હોય તે અરૂપી. જેમ જેનદર્શન પ્રમાણે ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, આ દ્રવ્ય અરૂપી છે. તેમ આત્મા પણ અરૂપી જ છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૯૫ - પણ, પુદ્ગલાસ્તિકાય નામનું દ્રવ્ય તેવું નથી. તેને રૂ૫, રસ ગંધ, સ્પર્શ તેમજ બીજ પણ ઇંદ્રિયથી જાણું શકાય તેવા અનેકાનેક ગુણે હેય છે. આ પુદ્ગલાસ્તિનય દ્રવ્ય અનંત છે. બધામાં રૂપ, રસ, ગંધ. પશ વિગેરે ગુણે તો હોય જ અને છે જ. પણ બીજા પણ કેટલાક ચમત્કારિક લાગે એવા ગુણે હોય છે જેથી તેનામાં રૂપ, રસ, ગંધ, પશે વિગેરે ગુણે હોવા છતાં પણ આપણને દેખાય નહીં. આપણું બ વધુમાં વધુ તા બારીક લોહીના (પાવડરના) એક છૂટા પડેલા નાના કણિયાને જ જોઈ શકે તેથી વધુ નાજુક જ તે આપણને દેખાય નહીં. - તે નાને કણિયે હાથમાં લીધું હોય તેય ભાગ્યે તેને સ્પર્શ માલુમ પડે. મોઢામાં મૂક્યું હોય તેય જીભ સ્વાદ ન જાણી શકે. કદાચ કોઈ સૂક્ષ્મદર્શકયંત્ર વિગેરેથી આપણને નાનામાં નાના કણિયાને જોઈ શકીએ તે બને. પણ.. . યંત્રની શક્તિઓને ઓળગી જનારા અનતા દ્રવ્ય આ વિશ્વમાં વિદ્યમાન છે. જે દ્રવ્ય માનવી કદી ગમે તેવા યંત્રની મદદથી જોઈ શકવાને જ નથી. આવા પુદગલદ્રવ્યને જ એક પ્રકાર છે જેને કર્મ કહેવામાં આવે છે. આવા અનંતાનંતની સંખ્યામાં જુદા જુ આ લેકમાં ખીચોખીચ ભરાઈને રહેલા જ છે. સારાયે ૧૪ જલેકમાં કોઈ એવી જગા નથી કે જયાં આ દ્રવ્ય ભર્યા પડેલા ન હેય! માટે કર્મો એ પણ એક પ્રકારના રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા સૂક્ષમાતિસૂક્ષ્મ દ્રવ્ય છે. જેનું જ્ઞાન ઇદ્રિ દ્વારા કદી કોઈ કી શકે જ નહી. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૬] [ શ્રી સિધિપદ, કાર્મણ વર્ગણાના પરમાણુ કેટલા? શાસ્ત્રકારો જણાવે છે કે કર્મના છે એટલા બધાં સૂક્ષ્મ છે કે એક આકાશપ્રદેશ જેટલી નાની જગ્યામાં પણ તે અનંતા સમાઈ જાય છે. જે એક આકાશપ્રદેશમાં રહેલા પરમાણુના સમુહનેં છૂટો પાડવામાં આવે અને એક એક આકાશપ્રદેશમાં એક એક પર માણુ ગોઠવવામાં આવે તે માત્ર એકજ આકાશપ્રદેશમાં રહેલા પરમાણુઓથી સારા ૧૪ રાજલક ભરાઈ જાય છતાંય બધાં પરમાણુને ન ગોઠવી શકાય. આ પ્રશ્ન :– શુ આવડા મોટા ૧૪ કલાકમાં પણ એક કર્મકંધના પરમાણુને એક એક પ્રદેશમાં એક એમ બેઠવીએ તો ન સમાય શકે? . જવાબ – ન સમાઈ શકે કારણકે ૧૪ રાજલકના આ આકાશપ્રદેશે માત્ર અસ ખ્યાતાજ થાય જયારે નાનામાં નાને પણ એક કર્મ ક ધ અનંત પરમાણુઓનો તે બનેલ હોય જ છે આથી લેકના એક એક પ્રદેશમાં એક એક પરમાણુ મૂકાય તે માત્ર અસંખ્યાત પરમાણુ જ ગોઠવી શકાય બાકીના તે એમના એમ જ રહી જાય ઠીક છે, પણ અહીં કે ઈ વિચારક પ્રશ્ન કરી શકે છે કે બુદ્ધિ ક૯૫ના વડે જે આ કાકાશના એક એક પ્રદેશમાં એક એક પરમાણુ સ્થાપતા જઈએ તે, તે એક સંઘના બધાં કર્મ પરમાણુઓ ગોઠવી શકીએ કે નહીં ? - આ પ્રશ્ન વિચારવા જેવો છે કહેવું જ પડે કે એક ખંઘના અનંત પરમાણુઓ નહીં પણ એવા અનંતાનંત સ્કૉને પણ બુદ્ધિ કહપનાથી સ્થાપિત કરીએ તે બધાં Page #118 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] ' [ ૯૭ આ પ્રશ્ન વિચારવા જેવું છે. કહેવું જ પડે કે એક સ્કંધના અનંત પરમાણુઓ નહીં પણ એવા અનંતાનંત સ્કંધોને પણ બુદ્ધિ ક૯૫નાથી સ્થાપિત કરીએ તે બધા સ્કન પરમાણુએ ગોઠવાઈ જાય પણ એકાકાશના આકાશ પ્રદેશને કદીય અંત ન આવે. તમને આશ્ચર્ય થાય કે કર્મના પરમાણુઓ અનંત છે. તેને પાર કેમ આવી જાય ? અર્થાત તે પૂરા કેમ થઈ જાય ? અને અલકાકાશના પ્રદેશ અનંત હોવા છતાં પણ તેને અંત કેમ ન આવે ? આ વાત ખૂબ ધ્યાનથી સમજી લેવાની જરૂર છે સામાન્ય રીતે જોતાં અનંતને અર્થ એમ લાગે છે કે જેને કદીય અંત–છેડે ન આવે. જે કદીય પુરૂં ન થાય, તેનું નામ અનંત. પણ શાસ્ત્ર બધા ઠેકાણે અનંત શબ્દ આ અર્થમાં જ વપરાતો નથી ! શાસ્ત્રમાં વસ્તુની ગણત્રી માટે ત્રણ વિભાગો બતાવવામાં આવ્યા છે. (૧) સંખ્યાત (૨) અસંખ્યાત (૩) અનંત જેમ ૨ (બે) પણ સંખ્યા છે. તેથી બે વસ્તુને પણ સંખ્યાતી વસ્તુ કહેવાય અને બે લાખ પણ સંખ્યા છે. બે લાખ વસ્તુને પણ સંખ્યાતી વસ્તુ જ કહેવાય છતાં સમજવું જોઈએ કે એક સંખ્યાત બીજા સંખ્યાત કરતા એક લાખ ગણું મેટું છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૮] [ શ્રી સિદ્ધપદ આવી જ રીતે એક અસંખ્યાત અને બીજા અસંખ્યાત વચ્ચે પણ સંખ્યાત અથવા અસંખ્યાત ગણે પણ તફાવત હોઈ શકે છે. આમ અસંખ્યાતના પણ અસંખ્યાત ભેદ છે તેથી જ શાસ્ત્રકારે કહ્યું છે કે, એક પાણીનું બિંદુ પણ અસંખ્યાત પાણીને (અપકાય) જીવાળું હોય છે. અને બધા ય તળાવ અને સમુદ્રના પાણીના જીની સંખ્યા પણ અસંખ્યાત જ છે. તેથી મૂંઝાવું ન જોઈએ પણ સમજવું જોઈએ કે અસંખ્યાતના પણ અસંખ્યાત ભેદ છે. - આવી જ રીતે અસંખ્યાત એવે વ્યવહાર પણ જ્યાં કહેવો અશક્ય થઈ જાય છે ત્યાં અનંતને વ્યવહાર વ્યવહાર શરૂ થાય છે. * એક કર્મને સ્કંધ (જથ્થા) ના પરમાણુઓ અનંત અને અનંત કર્મ સ્કંધના પરમાણુઓ પણ અનંત છતાંય બંનેના અનંતમાં અનંતગુણે તફાવત છે. આમ છતાંય આ પરમાણુઓને કદી પાર ન પામી. શકાય તેમ ન સમજવું. તેને પણ અંત-છેડે આવી જાય છે. કારણકે અલકાકાશના પ્રદેશને કદી અંત આવતો જ નથી. જેમ કેઈ અભવ્યને આત્મા કેટલે કાળ સંસારમાં રહેશે એમ પૂછે તે કહેવું પડે કે “અનંતકાળ ! તેમજ સમ્યકત્વ પામ્યા પછી પણ આત્મા વધારેમાં વધારે કેટલે કાળ સંસારમાં રહે તે પણ અનંતકાળ. ' પણ અભવ્યના વિષયમાં આવેલા જવાબમાં અનંતને અર્થ કયારેય પૂર્ણ ન થાય અંત ન આવે તેવે છે. અને બીજા પ્રશ્નના જવાબમાં કહેલ અનંતનો અર્થ એ છે કે 1 Page #120 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૯૯ ગમે તેટલો સમય થશે છતાંય અનંતને અંત આવવાનો તે નક્કી. ' અર્થાત્ તે કાળ એટલો મટે છે કે જેમ તેને સંખ્યામાં–આંકડામાં બોલી શકાતું નથી તેમ તેને અસંખ્યાત છે તેમ પણ કહી શકાતું નથી. એટલે જે એવી વ્યુત્પત્તિ કરવામાં આવે કે “સંખ્યાત અસંખ્યાતગણિત વિદ્યતે, ને જ્ઞાયતે અંતે યસ્ય તત્ અનંત” તે તે વ્યાખ્યા બરાબર થાય પણ “ન વિદ્યતે અંતે યસ્ય” “અનંત તે અર્થ અહીં ન લેવાય. તે અભવ્યના આત્માના સંસારકાળ માટે લેવાય. આ વિષય જ એવો છે કે જેમાં અવાંતર કેટલાય નવા-નવા પ્રનો પેદા થતાં જાય પણ બધાં જ પ્રનોનું નિરાકરણ કંઈ અહીં ન કરી શકાય. ખરેખર તો વિષયનો સારી રીતે અભ્યાસ કરવાથી જ બધા પ્રશ્નોના જવાબ મળી શકે. અથવા જેને વિષય સારી રીતે સૂક્ષમતાથી આવડતું હોય તે જ આ વિષયને લગતા બધા પ્રશ્નો અને જવાબ કરી શકે તેમ સમજી પણ શકે. છતાંય આટલા વિચારો દ્વારા એટલું તો સમજી શકીએ કે કર્મ આત્મા કરતા વિરુદ્ધ સ્વરૂપવાળી એક પૃથફ અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી ચીજ છે. પણ જે તમારે તે વિષયમાં વધારે ઉંડા ઉતરવું. હેય, તત્વજ્ઞાનના કૂડે ફંડા આરેગવા હોય તે માત્ર વ્યાખ્યાન સાંભળે ન ચાલે તેની સાથે અભ્યાસ પણ કરે પડે. અભ્યાસ કંઈ જ ન હોય અને ખાલી ખાલી (અમસ્તે) પ્રશ્નો જ કરવા માંડીએ તો સામેના ગમે તેવા ( સમજ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] [ શ્રી સિદ્ધપદ વિનાના બુદ્ધિમાનનું પણ મગજ ખાલી થઈ જાય. માટે પ્રશ્ન પણ કંઈ જાણીને સમજવાની દૃષ્ટિથી થાય તે લાભદાયી અને નહીં તેા ઘાંચી અને વકીલ જેવું થાય. સમજ વિનાની દલીલ માટે ઘાંચી અને વકીલ એક ઘાંચીની નજીકમાં એક વકીલ સાહેબ રહેતા હતા. એક વખત તે તેલ લેવા આવી ચઢ્યા. અપારના સમય હતા એટલે ઘાણી પર બેઠા-બેઠા ઘાંચીભાઈ ઊંઘતા હતા, અને બળદ ઘાણી ચલાવતા જતા હતા. વકીલભાઈને જોઇને આશ્ચય થયુ. એટલામાં તે વકીલસાહેબના પગના અવાજથી ઘાંચીભાઈની ઊંઘ ઊડી ગઈ. ઘાંચી કહેઃ “ક્યુ વકીલ સા'બ ! તેલ લેને આયે હૈ ? વકીલ :–હા, મગર યહ ક્યા! તુમ તે સે ગયે હા, મોર ખૈલ ચલતા હૈં વે કૈસે ? ઘાંચી :-હુંકે ક્યા ઉનકી આંખે તે મંદ હૈં, ઉનકે ડ્રેસે માલૂમ પડેગા કિ મૈં સો ગયા હૂં ! વહ તા ચલતા હી રહેગા ! વકીલ :લેકિન ! મીયાંજી ! વહ ચલતે ચલતે રુક ગયા તે આપકા યે માલૂમ પડેગા ? ઘાંચી :–ઈસ વાસ્તે તા ને ઉનકે ગલે પર ઘ’ટી માંધ દી હૈ ! રુક જાયગા તે વહ ભી નહી મજેગી ઔર મુઝે માલૂમ હા જાયગા કિ ગૈલ ચલતા નહી હૈ !” વકીલ તે હેરાન હેરાન થઈ ગયા. તેને એકદમ માશ્ચય લાગ્યુ અને તે પૂછી ઉઠયા. “ લેકિન ! મીયાં સાહેબ ! માન લેા કિ વહુ એક Page #122 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૧ વિવેચન ] હી સ્થાન પર ખડા હોકર શિર હલાતા રહેગા તબ ભી તે ઘંટી બજતી હી રહેગી !” ઘાંચી વકીલના પ્રશ્નથી કંટા તેણે કહ્યું: “મેરા બેલે તુમ્હારા જેસા વકીલાત પહો આ નહીં હૈ, વહ એસા નહીં કરી શકતા હૈ !” વકીલને તે દલીલ કરવાનું કામ હતું. કોઈ દિવસ આવીને જોયું હોય તે ખબર પડે ને કે માણસ કેવી રીતે ચાલે અને હેર કેવી રીતે ચાલે ? પણ અભ્યાસ વિનાની દલીલે નકામી. બિચારો ઘાંચી વકીલને જવાબ પણ શું આપે ? એ તે પ્રાણ છે એને એવી ચેરી કોણ શિખવાડે ? પણ વકીલભાઈનું આશ્ચર્ય કેવી રીતે ઓછું થાય. કારણકે તે તે બળદને ય તેમના જેવો લુચ્ચે સમજતા હતાને? ' આ માટે અભ્યાસ કર્યા બાદ પ્રશ્નો કરીએ તો જ્ઞાનમાં વૃદ્ધિ થાય, નહીં તે ખાલી પાણી લાવવાનું જ રહે. માટે આવા વ્યાખ્યાનોની સાથે અભ્યાસ પણ કરે જોઈએ. છે . અભ્યાસ કરશે ત્યારે ખરા પણ આપણે તે એ વિષય ચાલી રહ્યો છે કે, કર્મના રજકણો (સ્કો) સારાય ચૌદ રાજલોકમાં એવું કોઈ સ્થળ નથી કે જ્યાં આત્માને લાગનારા કર્મના રજકણે (ક)નું અસ્તિત્વ ને હોય ! - આ કર્મના રજકણે (કામણ વર્ગણાના સ્ક) જ્યાં સુધી આત્માને લાગેલા નથી હોતા ત્યાં સુધી તેને કેમરૂપે વ્યવહાર થતું નથી. પણ આત્માને કર્મણવર્ગણું લાગ્યા પછીજ તેવગણને કર્મ કહેવાય છે. અર્થાત્ કર્મ એટલે આત્માને લાગેલી કામણવગણ. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] [ શ્રી સિદ્ધપદ પુદ્ગલ માત્રમાં કલ્પી ન શકાય તેવા અનેકાનેક ગુણો છે. કાશ્મણવર્ગણમાં પણ વિચિત્ર સ્વભાવ છે જેને કારણે આત્મા તેની સાથે સંબંધ થઈ જાય છે. આ સંબંધ થઈ ગયા પછી કમપરમાણુઓ આત્માની સાથે એક-મેક થઈને જ રહે છે. ગમે તેવી પરિસ્થિતિમાં આત્માના પુરૂષાર્થ સિવાય કોઈપણ બાહ્ય પદાર્થની મદદથી આત્મા અને આ કમપરમાણુઓનું વિયોજન થઈ શકતું નથી. પ્રશ્ન :– શું આત્માના પુરૂષાર્થ વિના કર્મ છુટે જ નહીં ? જવાબ – કર્મો પોતાની મેળે અમુક સ્થિતિ પૂર્ણ કર્યા બાદ ઉદયમાં આવે છે પણ તેનો ઊદય આત્મામાં કંઈને કંઈ પરિવર્તન તે અવશ્ય કરે જ છે. પણ અહીં પુરૂષાર્થ” શબ્દથી આત્મપરિવર્તન અર્થ સમજવાનો છે. એટલે કે આત્મામાં જ પરિવર્તન થયા સિવાય કઈ પણ દ્રવ્યની અપેક્ષાથી કર્મો છૂટા પડી શકતા નથી. આત્મા સાથે સંબંધ થયા પછી કર્મપરમાણુઓને કેટલોક કાળ એ હોય છે જે સમય દરમ્યાન આ કર્મપરમાણુઓમાં કેઈ પણ જાતનો ફેરફાર થતો નથી કે આ કર્મપરમાણુઓને કઈ પણ પ્રભાવ આત્મા પર પડતો નથી. આવા સમયને શાસ્ત્રીય પરિભાષામાં અબાધાકાળી કહેવામાં આવે છે. - જે સમય દરમ્યાન આત્માને લાગેલાં કર્મોને કઈ પણ જાતને ફેરફાર (બાધા) પેદા ન થાય તે સમયને અબાધાકાળ કહેવામાં આવે છે. કર્મોની સ્થિતિના પ્રમાણમાં Page #124 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] ( [ ૧૦૩ આ અબાધાકાળ નિયત હોય છે. આ કાળ પસાર થઈ ગયા બાદ જ તે બંધાયેલા કર્મો ઉદયમાં આવી શકે છે. પણ જેવું કર્મ બંધાય તેવું અને તેટલું જ કર્મ ઉદયમાં આવે તેવું બનતું નથી. કારણકે કર્મ બંધાયા પછી અનેકાનેક પ્રકારના ફેરફારો થાય છે.' આઠ કારણે તે બધાં ફેરફાર આત્માના સારા કે ખરાબ પ્રયત્ન ( અધ્યવસાય ) દ્વારા જ થાય છે. આત્માના આવા પ્રયનને “કરણ કહેવામાં આવે છે. આવા કરણે આઠ છે. (૧) બંધનકરણ. (૨) સંક્રમણકરણ. (૩) ઉદ્વર્તનાકરણ. (૪) અપવર્તનાકરણ. (૫) ઉદીરણુકરણ. (૬) ઉપશમનાકરણ. (૭) નિધત્તિકરણ. (૮) નિકાચનાકરણું. - સૌથી પ્રથમ બંધનકરણ છે. વિવક્ષિત કર્મબંધ સમયે આત્માનો જે ચોક્કસ પ્રકારને પરિણામ હોય છે તે બંધનકરણ કહેવાય છે. - જેનાવડે તે બંધાતુ કર્મ કર્મોની મૂલ ૮ પ્રકૃતિઓ તેમજ ઉત્તર ૧૫૮ પ્રકૃતિઓમાં જુદી જુદી રીતે વહેંચાઈ જાય છે. સૌથી પ્રથમ કરણ આ જ છે. બાકીના બધા જ કરણે આ કરણના પછી જ લાગી શકે છે. અર્થાત્ આત્મા સાથે સંબંદ્ધ થયેલે પ્રત્યેક કમને આ કરણ લાગે જ છે. - જેમ કે ઈમેટા મશીનમાં નાંખેલી વસ્તુઓ જુદા સંચામાં જુદા જુદા પ્રમાણમાં વહેંચાઈ જાય છે, તેમ આ કરણદ્વારા કર્મો પણ જુદી જુદી મૂળ તેમજ ઉત્તર પ્રકૃતિએમાં નિયમ મુજબ વહેંચાઈ જાય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪] [ શ્રી સિદ્ધપદ (૨) સંક્રમણુકરણ આ કરણની વિશેષતા એ છે કે તે બંધાયેલા ખરાબ કર્મોને પણ સારામાં ફેરવી નાંખે છે. અને સારા કર્મોને પણ ખરાબ કર્મોમાં પલટાવી દે છે. દાખલા તરીકે શરીરને સુખ ઉપજે તેવું કર્મ ઉપાર્જન કર્યું હોય તે પણ કર્મ બાંધ્યા પછી ખરાબ ભાવ પેદા થવાથી તે સારું પણ કર્મ શરીરને દુઃખ ઉપજાવનારૂં બને છે અને કેઈક વિચારથી દુઃખ આપે તેવું પણ બાંધેલું કર્મ પાછળથી કરેલા પશ્ચાત્તાપ કે શુભભાવના પ્રભાવે સુખ ઉપજાવનારું પણ બને છે. આ કરણ દ્વારા આપણને એ સમજ પ્રાપ્ત થાય છે કે એક વખત પાપ થઈ જાય તે એમ ન વિચારી લેવું કે હવે તે તે પાપ જવાનું જ નથી માટે તેનું પ્રાયશ્ચિત વિગેરે કરવું નકામું જ છે. પણ દુષ્ટભાવે કદાચિત પાપ થઈ જાય તે પણ તેને પશ્ચાત્તાપ કે પાપવિચાર પરથી પાછા શુભ વિચાર પર આવી જવાની જરૂર છે. જે આ પ્રમાણે થાય તે દુઃખ અને દર્દ જન્માવનારૂં પણ કર્મ સુખ અને શાંતિ આપનારું બની શકે છે. તેમજ કેટલાક મુદ્ર આત્માઓ એમ જ સમજે છે કે, જીંદગીમાં એક વખત સારૂં પુણ્યકાર્ય ખૂબ જ મોટા પાયા પર કરી નાખ્યું છે તેથી હવે બીજુ કંઈ પુણ્ય નહીં કરીશું તે પણ ચાલશે. પણ “સંકમણુકરણની તાકાત છે કે એ તમારા પુણ્યકમને પણ પાપકમમાં ફેરવી શકે છે. એટલું જ નહીં મામુલી દુખ આપનાર કમને ભયંકર દર્દ ઉપજાવે તેવું કામ બનાવી શકે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ -- વિવેચન ] [ ૧૦૫ તેમજ અગણિત સુખ આપનાર કમને તુચ્છ સુખ આપનાર બનાવી શકે છે. - તેથી જ મહાપુરૂષોએ જણાવ્યું છે કે જાણે કે અજાણે થઈ ગયેલા પાપકર્મોની વારંવાર નિંદા કરે ! ગુરૂઓની પાસે તેની આલોચના કરે ! તેનું પ્રાયશ્ચિત્ત કરે ! તેમજ કોઈપણ સારૂ કાર્ય કરીને માન કે સત્તાના ભિખારી ન બને, નહીં તો તમારી બધી જ મહેનત પાણમાં જશે. - આ ઉપરાંત પણ બીજા બે કારણે ઉદ્વર્તન તેમજ અપવર્તનાકરણ નામના છે. ઉવર્તનાકરણવડે સારા કે ખરાબ બાંધેલા કર્મોની સ્થિતિ મોટી કરી શકાય છે. અને અપવતનાકરણ વડે મોટી સ્થિતિના સારા કે ખરાબ કર્મોની પણ ઓછી સ્થિતિ કરી શકાય છે. અને તીવ્ર કે મંદરસવાળા કર્મને પણ મંદ કે તીવ્ર રસવાળા કરી નાંખે છે. - જેમ સંક્રમણુકરણ કર્મોને પોત–પિતાના સ્વભાવમાંથી બીજા સ્વભાવમાં કર્મોને ફેરવી નાખે છે અને મંદ કર્મને તીવ્ર, અને તીવ્રકર્મોને મંદ બનાવે છે. તેમ આ બે કરણે મોટી કે નાની સ્થિતિવાળા કર્મોને નાની કે મેટી સ્થિતિમાં ફેરવી નાખે છે. આમ આ ત્રણે કરણની ભેગી (સમૂહ) શકિતને વિચાર કરીએ તે એક આત્મા તેના વડે બંધાયેલા કમને નહીં બંધાયેલા જેવું નબળું કે નાનું કરી નાંખે છે. તેમજ સારા કે ખરાબ–નહીં બંધાયેલા કમને પણ નવા જેવું જોરદાર તેમજ ઘણે કાળ સુધી ટકનારું કરી શકે છે, Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] [ શ્રી સિદ્ધપદ્મ તેથી જ સારા કમ કરીને છટકી જવાની જરૂર નથી તેમજ ખરાબ કર્મો કરીને નાસીપાસ થઇ જવાની પણ જરૂર નથી. આત્માની એ શકિત છે કે તે પેાતાને લાગેલા કમની વ્યવસ્થાને પણ તોડી શકે ! આના સિવાય પણ ‘નિકાચના’કરણ નામનું એક કરણ છે. વ્યવહારમાં તમે બધા વારવાર લેા પણ છે 3.66 આ તા નિકાચિત કર્માં ઉદયમાં આવ્યું લાગે છે. હવે તો સહનશીલતાપૂર્વક ભોગવે જ છૂટકો !” જેને તમે નિકાચિતકમ કહો છે તેજ આ નિકાચના કરણ લખેલુ કમ સમજવું. આ કરણ એવુ જબરજસ્ત છે કે સારા કે ખરાબ જે પણુ કર્મીને આ કરણ લાગ્યું તો કર્મને ખીજું કોઈ પણ કરણુ ન લાગી શકે. અર્થાત્ જે કર્મ જેવું હોય, જેટલુ હોય અને જે પ્રકારનું તીવ્ર કે મંદ હાય તે જ પ્રકારે તે ભાગવાય. આવા કર્મીનો કોઈ ફેરફાર ન કરી શકે. માટેજ એમ કહેવામા આવે છે કે, ભાગ્યમાં લખેલા લેખ કઈ મિથ્યા કરી શકતું નથી. આવા પ્રકારના કમને આશ્રયીને જ આ વાત છે પણ બીજા પ્રકારનાને આશ્રયીને નહી. જેમ કેાઈ કેઢીને ૧૦-૧૫ વર્ષની જેલ ક્રમાવવામાં આવે છે. પણ જો તેની વશુંક સારી લાગે તે તેની સજા હલકી કરવામાં આવે છે. ખૂબ મજૂરીમાંથી ઘેાડી આછી મજૂરીનું કામ અપાય છે કે તેની શિક્ષામાં ઘટાડો પણ થાય છે અને કેટલાક કેટ્ટીએ એવા ગુન્હા કરવાના રસિયા હાય છે કે, ત્યાં પણ ખરાબ વર્તન કર્યા વિના રહેતા Page #128 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૧૦૭ નથી. પરિણામે તેમની રજા આકરી પણ કરાય છે. અને સજાની મુદ્દતમાં વધારે પણ કરાય છે. પણ, કેટલાક એવા, ભયંકર ગુન્હાએ હાય છે કે, જેમાં સજાની રીતમા` કે તેની મુદ્દતમાં કશામા ફેર કરવામા` આવતા જ નથી. નિકાચિત કમ પણ આ ત્રીજી સજા જેવું છે. જેમાંથી કદી કાઇના છુટકારો થઈ શકતે નથી. મહાપુરુષેા અંતઃકરણપૂર્વક ધમ મા' ખૂબ રચ્યાપચ્યા રહેતા હેાવા છતા' તેમને પણ આપણે મહાન કા ભાગવતા' જોઈએ છીએ તે આવી જ જાતના કર્મોના પ્રભાવ છે. અને કેટલાક ઘેર પાપમા` રચ્યા-પચ્યા હાવા છતાં પણુ તેમના પુણ્યની સામે મહાશકિતશાળી પુરુષા પણ આંગળી ઊંચી કરી શકતા નથી તે પણ પૂર્વમા આધેલા શુભ નિકાચિત કર્માનું જ ફળ છે. નર્દિષેણ જેવા મહાત્માનું સંયમથી પતન, દમયંતી જેવી સતીની વિડંબના, બૈરાગ્યવાસિત તીર્થંકર ભગવંતાને પણ ભાગે ભાગવવા' પડે, જગતના ઉદ્ધારની ભાવના હોવા છતાં પરિષહા સહેવા પડે, આ બધા નિકાચિત કર્મના દાખલા ગણી શકાય. આ કરણદ્વારા સમજાય છે કે, કદી મહાન આરાધના કરવા છતાં પણુ દુષ્ક નખળું ન પડે તેા સમજવું કે પૂના કાઇ નિકાચિત કર્મો ઉદયમાં આવ્યા છે. માટે તેને દૂર કરવાને પુરુષા તા થઈ શકવાના નથી. તેથી જ તે કને મૂંઝાયા વગર કે રાગદ્વેષ વગર ભાગવી લેવાની જરૂર છે. કારણ કે આવા કર્મો વખતે જો રાગ-દ્વેષ કરીએ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] [ શ્રી સિદ્ધપદ તો બીજા બંધાતા કર્મો પણ નિકાચિત થાય અને આ જ રીતે સહન કરવા પડે. - તેથી મહાપુરુષોએ કહેલ સુભાષિત યાદ રાખવા જેવું છે કે “બંધ સમય ચિત્ત ચેતીએ ઉદયે શે સંતાપ?” આને અર્થ એ જ છે કે કર્મનો ઉદય આવે સમતાપૂર્વક રહેવું. કારણ કે એક કર્મને ઉદય સમય એ જ બીજા કર્મોને બંધ સમય છે. અર્થાત્ પ્રતિસાય બંધ અને ઉદય ચાલ્યા જ કરે છે માટે સારા કર્મોને ઉદયમાં અભિમાન, ગર્વ, કેધ આદિમાં આવીને તેમ(જ) ખરાબ કર્મના ઉદયમાં શેક, સંતાપ, પીડા, દન કરવા નહીં કારણ કે કર્મોના ઉદય વખતે પણ બંધ ચાલુ જ છે. અને તે કર્મ બંધ શેક–સંતાપ વિગેરે દ્વારા ખરાબ જ પાડવાને. માટે સારા કર્મના ઉદયમાં પણ દીયતા, સહનશીલતા અને ક્ષમાશીલતાયુક્ત રહેવું. જેમ રેગ થઈ ગયા બાદ દવા ન લઈએ, ઓપરેશન ન કરવા દઈએ તે રોગ વધતો જ જાય. તેમ આવા કર્મોના હૃદયમાં પણ જેમ ઓપરેશન કરાવતી વખતે દવા સુંઘીને ભાન અવસ્થામાં પડી રહી છે તે જ રોગ નાબુદ થાય. તેમ અહીં પણ તેવા કર્મોને ઉદયરૂપ રોગમાં સમતા કે હનશીલતાની દવા સુંઘી તે પીડાઓથી બેભાન બેપરવાહ જ થવું પડે તે જ તે રેગ નાબુદ થાય. એકદમ નિકાચિત જેવું નહીં પણ તેના કરતા કંઈક cતરનું કહેવાય એવું પણ એક કારણ છે જેનું નામ નિધત્તિ કરણ છે. - આ કરણ જે કર્મોને લાગે છે તે કર્મોમાં ઉદ્વર્તના અને અપવર્તના સિવાય બીજા કોઈ પણ કરણ લાગી શકે જ ૧. Page #130 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૧૦૯ નહીં. અર્થાત્ આ કરણ લાગ્યા પછી સુખ આપનારા (સાતા વેદનીય) કર્મ અને દુઃખ આપનારા (અસાતાવેદનીય) કર્મમાં કે સરી કીર્તિ બળ વગેરે આપનારા શુભ કર્મને અપકીર્તિ કે દુર્બલતા આપનાર કર્મોમાં ન ફેરવી શકાય. અર્થાત્ જે રૂપે બાંધ્યા હોય તે જ રીતે ભેગવવું પડે તેના સ્વભાવમાં ફરક ન જ કરી શકાય. ન તે આ કર્મને ઉદય આવે ત્યારે તેને રોકી શકાય કે ન તે ઉદયમાં સમય પહેલા તેને ઉદયમાં લાવી શકાય. ' મતલબ કે ઉપશમના ઉદ્દીરણા કે સંક્રમણુકરણ આવા કર્મોને લાગી ન શકે એટલે અમુક અપેક્ષાએ આ પણ નિકાચિત કર્મના નાના ભાઈ જેવું છે. - આ સિવાય પણ “ઉદ્દીરણાકરણ” તેમજ “ઉપશમનાકરણ” નામના બીજા બે કરણે છે. “ઉદીરણાકરણ એ આત્માની એક એવી શકિત છે કે જેના દ્વારા આત્મા લાંબા કાળે ઉદયમાં આવનારા કર્મોને પણ જલ્દીથી ઉદયમાં લાવે છે. આ કરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે સાસ કર્મોને ઉદય ચાલતો હોય ત્યાં પણ એકાએક ખરાબ કર્મને ઉદય આવી શકે છે. તેમજ ખરાબ કર્મનો ઉદય ચાલતા હોય ત્યાં પણ સારા કર્મને ઉદય આવી શકે છે. સારા કર્મને ઉદય ચાલે છે, એટલે હમણું તે કશો વાઘ નથી એમ સમજનારે પણ મટી ભૂલ કરે છે. કારણ કે તેવા પ્રકારના શુભકર્મ ઉદયમાં હોવા છતાં પણ અશુભપરિણામથી ખરાબ કર્મો બળાત્કારે જલ્દીથી ઉદયમાં આવી જાય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] [ શ્રી સિદ્ધપદ કહેવાય છે કે અત્યુત્ર પુણ્યપાપાનાં ફૂલ અગેય લભ્યતે ” અત્યંત ઉગ્ર એવા પુણ્ય અને પાપના ફ્લા આ ભવમા` જ મળી જાય છે. તે માટે ભાગે આ કરણના આધારે જ થાય છે. ઉપશમનાકરણ એ આત્માની એવી શકિત છે કે આવી શક્તિ જ્યારે આત્મામાં પેદા થાય છે અને જેકમ પ્રકૃતિને લાગુ પડે છે તે પ્રકૃતિએ જાણે સ્થિર જ ન થઈ ગઇ હાય તેમ રોકાઇ જાય છે. જેમ અગ્નિ પર ધૂળ કે રાખ નાંખવામાં આવે અને તે અગ્નિ છે કે નહીં તે માલૂમ પડે જ નહીં તેવી રીતે આ કરણુ લાગે ત્યારે ખાસ કરીને ક્રોધ, માન, માયા, લેાભ, મિથ્યાત્વમેહનીય વિગેરે કર્મો જાણે આત્મા સાથે હાય જ નહીં તેવી રીતે વર્તે છે. અને એટલા જ માટે ઘણી ઘણી વખત આપણને ગુસ્સો આવતા હાય-ગુસ્સા કરવાના સ્વભાવ થઈ ગયા હોય છતાંય કોઈક જ્ઞાનીના વચનથી કે આત્માની સમજથી ગમે તેવી ગાળા દેનાર કે માર મારનાર કે અપમાન કરનાર પર પણ કોઈ વખત બિલકુલ ગુસ્સો નથી આવતા ને દબાવી દઇએ છીએ. ત્યાં આ કરણના પ્રભાવ છે એમ માનવું પડે ! આ કરણની અસર મહાપુરૂષામાં જોવા મળે છે. ગમે તેવા પ્રખળનિમિત્તો ભેગા થયા હાય છતાં ય આત્માને અડાલ રાખનારી શક્તિ ઉપશમનાકરણના પ્રતાપે અનુભવાય છે. તેથી એવું માનવું કે “મારા કર્મો જ એવા છે કે મને ગુસ્સા આવે છે. પૂર્વીના કર્મો જ એવા છે કે કમ'ના ઉચ સામે આપણું શું ચાલે ?” આવી બધી વાત કરનારે Page #132 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૧૧૧ સમજવાનું છે કે આત્માની ઉપશમના નામની એક એવી અદ્દભુત શક્તિ–અધ્યવસાય છે કે સિંહ જેવા બળવાન કર્મ પણ બકરી જેવા નબળા બની ગયા હોય તેવી રીતે વતે છે. અને તેથી જ કેટલાકના જીવનમાં આપણને એકાએક પરાવર્તન થયેલું દેખાય છે. આ બધું આવા ઉપશમભાવને આભારી છે. આ આઠેય કરણમાં માત્ર મોક્ષના પુરૂષાર્થરૂપ કહી શકાય એવું પ્રાયઃ આ જ કારણ છે. - “નિધત્તિ કે નિકાચિત કરણ તે કમને ભોગવે જ છૂટકે કરે તેવા બનાવે તેવા છે. તેથી એક રીતે કહીએ તો આ બે કરણે સંસારના સમથકે છે. ઉદ્વર્તનાકરણ પણ કર્મની સ્થિતિ વધારનાર હોવાથી સંસાર સમર્થક છે. જ્યારે ઉદ્દીરણ, અપવર્તના દેશના સાધક છે તેમ કહેવાય, પણ મેક્ષના જ સાધક છે તેવું કહેવું મુશ્કેલ છે. કારણ કે “ઉદ્દીરણું” અને “અપવર્તના” તે ખરાબ કર્મોની પણ અશુભ અધ્યવસાયથી થઈ શકે છે. મતલબ કે અશુભ પરિણામ દ્વારા પણ પુરાણું બાંધેલા શુભ કર્મની ઉદ્દીપણું તેમજ અપવર્તન થઈ જાય છે. એટલે મેક્ષમાં સહાયક થાય તેવા કર્મોનો પણ નાશ થઈ જાય ! પરિણામે સારા-સારા કર્મોનું જોર ઓછું થતાં ખરાબ કર્મો પ્રબળ બને સંસારનું ભ્રમણ પણ પ્રબળ બને ! સંક્રમણકરણ પણ દહીં દૂધીયા જેવું કારણ છે તેથી આ ઊપશમનાકરણને જ પ્રશસ્ત માત્ર મોક્ષસાધકકરણ કહી શકાય તેવું છે. આમ જુદા જુદા કરણેની જુદી જુદી શક્તિઓને Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨] [ શ્રી સિદ્ધપદ આપણે વિચાર કરી દુર્ગતિઓમાંથી આપણે સંસાર રેકવાને છે. આ માટે કર્મોને લાગતા આઠેય “કરણ”ના જ્ઞાનની ખૂબ ખૂબ જરૂર છે. બીજા દર્શનકાર કરતાં જેનદર્શનકારેની કર્મના વિચારની મહત્તા અને વિશેષતા “કરણના વિચારેને લઈને જ છે. જ્યાં સુધી “કરણનું જ્ઞાન ન થાય ત્યાં સુધી જેનદર્શનનું શરણ ન લે, જેને જૈનદર્શનનું શરણ ન મલે તેને જિનરાજના ચરણ મલ્યા હોય તે ય ન ફલે, જેને જિનરાજના ચરણ ન ફલ્યા હોય તેના મરણનું હરણ કદી ય ન થાય, મરણનું હરણ ન થયું હોય ત્યાં સુધી ભવસાગરમાંથી તરણ કેવી રીતે થાય ? માટે જિનેશ્વર ભગવાને ફરમાવેલ “કરણના જ્ઞાનથી આપણે ભવસાગરથી પાર થવા પ્રયત્નો કરવાના છે. ---- - Page #134 -------------------------------------------------------------------------- ________________ ૩ “શું જૈનદશન કમવાદી છે? $ અહીં આપણે પ્રસ્તુત વિષય કમને વિચાર કરી સિદ્ધના સ્વરૂપની જાણ કરવાનો છે. કરણવિષયક વિસ્તારથી વિચાર એટલા માટે કર્યો છે કે, જ્યાં સુધી આ કરણની વાત ન સમજાય ત્યાં સુધી કર્મવાદનો અનેકાંતવાદ સાથે મેળ કેવી રીતે છે તે ન સમજાય. જો કે, દુનિયાના બધા ય ધર્મો એક યા બીજી રીતે કર્મોનું વર્ણન અને તેને મહિમા પણ કરે છે. છતાંય જેનદર્શન જેટલા વિસ્તારથી વિચાર કેઈ પણ દેશનકારે કર્યો નથી. છતાં ય ખૂબી તે એ છે કે જેનદર્શનમાં એકાંતે કર્મવાદને મહત્તા નથી અપાઈ માકે જ આટલે બધે કમવાદનો વિચાર જેનદર્શનમાં હોવા છતાં ય જેનદર્શન કર્મ વાદી નથી. અને કોઈ દર્શનકાર તેને કર્મવાદી છે એમ પણ કહી શકતા નથી. આ કારણથી પણ જેનદર્શનની સર્વ શ્રેષ્ઠતા સમજી શકાય છે. “વિશેષ” નામના પદાર્થને એકાંત સ્વતંત્ર પદાર્થરૂપે માનનાર કણાદનું દર્શન વિશેષવાદી કે વૈશેષિક કહેવાયું, સારૂં ય સચરાચર જગતું બ્રહ્મમય છે એમ માનનારા બ્રવાદી કહેવાયા. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] [ શ્રી સિદ્ધપદ જગતમાં જે જે વસ્તુ દેખાય છે, વિદ્યમાન છે, તે ક્ષણિક છે. એમ કહેનારા બૌદ્ધો ક્ષણિકવાદી કહેવાયા. જગતમાં જીવ અને શિવ એ જ પર્ધા છે. પણ તેનાથી જુદી કોઇ વસ્તુ નથી એમ કહેનાર દ્વૈતવાદી કહે વાયા. આમ દરેક દર્શીનના પ્રસિદ્ધનામી અને અનેકાંતદ્દન વચ્ચે પણ આસમાન-જમીનના તફાવત સ્પષ્ટ દેખાય છે. અનેકાંત શબ્દ કાઇપણ નિયત વસ્તુવિશેષ વાચક નથી. વૈશેષિક શબ્દના ઉત્પાદક વિશેષ શબ્દ બ્રહ્મવાદમા રહેલ બ્રહ્મશબ્દ, ક્ષણિકવાદમા` રહેલ ક્ષણિક શબ્દ, દ્વૈતવાદમા રહેલ દ્વૈત શબ્દ, અનુક્રમે વિશેષ, બ્રહ્મ ( પરમાત્માં ), ક્ષણ ( કાલવિશેષ ), દ્વૈત ( જીવ અને શિવ ) એમ કઈ એકએક વસ્તુને જ આગળ ધરે છે. જ જ્યારે અનેકાંતવાદમાં રહેલા અનેક શબ્દ, (સ્યાદ્નવાદમાં રહેલા સ્યાદું શબ્દ કે નયવાદમાં રહેલા નયશબ્દ) સીધી રીતે કોઈપણ વસ્તુના વાચક છે જ નહી. પણ પ્રત્યેક પદાર્થના ‘ અનેકાનેક ’ ધર્મો છે. તેમ કહીને બધી જ વસ્તુઓની માન્યતાઓ તરફ આપણુ લક્ષ્ય ખેંચે છે. કાઈ એક જ પદાર્થને અત્યંત આગ્રહથી માનનાર નથી એવુ સ્પષ્ટ તરી આવે છે. સ્યાદ્વાદમાં રહેલા સ્યાદ્ શબ્દ પણ એ જ સૂચન કસ્રવે છે કે, કાઈપણ પદાર્થના કે પટ્ટાના ધર્મના અત્યંત આગ્રહ ન રાખી શકાય. ' નયવાદમાં રહેલા ‘ નય ’ શબ્દ પણ કોઇપણ પદાર્થ ના વાચક નથી પણ પદાર્થને ઘણી ઘણી રીતે જોવાની દૃષ્ટિએ છે. માટે કાઈ પણ એક જ પદાર્થનુ એક જ રીતે વણુ ન Page #136 -------------------------------------------------------------------------- ________________ વિવેચન [ ૧૧૫ થઇ શકે અને ખીજી રીતે ન જ થઈ શકે તેવુ નથી. એને ખ્યાલ આપે છે. કોઈપણ મધ્યસ્થ આત્મા જો આટલું વિચારે તે પણ સમજી શકે કે જૈનદર્શનની વિશાળતા કેટલી છે ? + > જૈશેષિક દન વિશેષને માને છે, તેા જૈનદર્શન વિશેષ પદાર્થ નથી માનતું? બ્રહ્મવાદી બ્રહ્મ-ઈશ્વરને માને છે, તા જૈનદર્શન ઈશ્વરને માનતું નથી ? દ્વૈતવાદી જીવ અને શિવને માને છે, તે જૈનદર્શન જીવ અને ઇશ્વરને નથી માનતું ? ઔદ્ધદર્શીન વસ્તુને ક્ષણેક્ષણે નાશ અને ઉત્પત્તિમાન માને છે, તેમ જ નદર્શન શુ' ક્ષણે ક્ષણે વસ્તુના નાશ અને ઉત્પત્તિમાન નથી માનતું? છતાં ય તે જૈશેષિક દશના વિશેષવાદી, ક્ષણિકવાદી, તવાદી કે બ્રહ્મવાદી કહેવાયા. તેમ જૈનદર્શન કદી ક્ષણિકવાદી, દ્વૈતવાદી કેબ્રહ્મવાદી ન કહેવાયું. આ ભેદ કેમ ? વિચાર કરી શકનાર સમજી શકશે કે આમાં કઈ તથ્ય એ જ છે કે બધા દેશના જે જે પદાર્થોના નામથી પ્રસિદ્ધ થયા છે. તે તે પદાર્થાની માન્યતા તેમને એકાંત આગ્રહ છે. જ્યારે જૈનદર્શનની માન્યતા તે પદ્મામાં હાવા છતાં પણ તેમાં એકાંત આગ્રહ નહીં હાવાથી જ જૈનદર્શનની પ્રસિદ્ધિ અનેકાંતદશન, સ્યાદવાદદ નથી થવા પામી છે. કોઈ એક માણસ ક્રેાધી કહેવાય છે, કેઈ લેાલી કહેવાય છે, કેાઈ માની કે માયાવી કહેવાય છે અને લેાકેામા તેવી જ રીતે પ્રસિદ્ધ પણ થાય છે જ ને ? તેા શું ખીજા દુનિયાના માણસે ક્રેાધી, માની, માયાવી કે લેાલી નથી? જ્યા સુધી વિતરાગની અત્યંત નજીક ન પહાંચાય ત્યાં Page #137 -------------------------------------------------------------------------- ________________ (૧૬ ] [ શ્રી સિદ્ધપદ સુધી તે આ ચારે ય કષાયે હોય જ! તેમ છતા અમુક વ્યક્તિઓ જ કેધી, માની, માયી કે લેબી કહેવાય છે; પણ બધા નથી કહેવાતા. આમ બનવાનું કારણ એ જ છે કે જે વાત-વાતમાં ગુસ્સો કરતે હેય, ભગવાનનું મંદિર હોય કે ઉપાશ્રય હાય, સામેવાળી વ્યકિત પિતા હોય કે ગુરૂ હાથ, ઉત્સવઅહિત્સવ કે પર્વમે દિવસ હોય, તે કશાયનો વિચાર જે મે કરી શકે અને ત્યાં તે સમયે કે તે સ્થળે પણ જે ગુસ્સે થયા જ કરે તે ક્રોધી જ કહેવાય! પણું જેને ગુસ્સાનું પરિણામ શું આવશે તે ખબર હૈય, કેની સામે ગુસ્સે થાય કે ન થાય તેનું જેને જ્ઞાન હોય, આવી વ્યક્તિઓમાં ગુસ્સે હોવા છતાં ય તે કોપી નહીં કહેવાય. કારણ કે તેના ગુસ્સામાં મર્યાદા છે, એક રીતે કહીએ તે કહી શકાય કે તેનામાં ગુસ્સે છે છતા ય ગુસ્સો વિના ચાલે જ નહીં તે અત્યંત આગ્રહ નથી, જ્યારે બીજામાં તેને અત્યંત આગ્રહ છે, માટે જ તે કોધી કહેવાય છે. આમ જ નદશન બધા જ પદાર્થોને માનતું હોવા છતાં તેમાં એકાંત આગ્રહ ન હોવાના કારણે તે કેઈપણું વાદી નથી કહેવાતું હવે તમને સમજાઈ ગયું હશે કે જેનર્દેશનમાં કર્મની વિશાલ ચર્ચા હોવા છતાં પણ કર્મવાદી કેમ નથી. - પ્રશ્ન:- આ વાત તો સમજોઈ પણ આપે જણાવ્યું હતું કે “કરણના જ્ઞાનથી એ સમજાય કે જે મદર્શન એકાંતે કર્મવાદી નથી તે કેવી રીતે? જવાબ – હા, આપણે કરણે દ્વારા એ જે નિર્ણય Page #138 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૭ વિવેંચન ] કરવાનો છે કે, કર્મ વિના જગતની કોઈ પણ ઘટના બનતી નથી, છતાં ય કર્મ સિવાય બીજા કોઈની કશી તાકાત જ નથી કે કર્મજ સર્વોપરિ છે. તેમ પણ જૈનદર્શન માનતું નથી. આ વાત કરણોના વિવેચન દ્વારા સ્પષ્ટ જ થઈ ગઈ. કારણ કે કરણેથી જ બાધેલા કર્મોમાં પરિવર્તન થઈ શકે છે. જે આ પરિવર્તન થતું ન હતું તે બાધેલા કર્મો, જેવા બાંધ્યા હોય તેવા જ ભેગવવા પડે અને કર્મોમાં એવી તાકાત હોય કે જેવા બાંધ્યા હોય તેવા ભોગવવા જ પડે તો કર્મ જ સર્વોપર્રિ બને અને કર્મનાશ માટેનો પુરૂષાર્થ ન હોય તે મોક્ષપુરૂષાર્થ નામને ચોથે પુરૂષાર્થ પણ નિરર્થક જ બનેને? પણ, આગળ જણાવી ગયા તેમ કરણે બંધાઈ ગયેલા કર્મોમાં એક યા બીજી રીતે એવા ફેરફારો કરે છે કે બંધાયેલું કર્મ પણ ન બંધાયેલા જેવું થઈ જાય છે. જે રીતે ન બંધાયું હોય તેવી રીતે પણ કર્મ ઉદયમાં આવે છે. લાંબે ગાળે ભેગવવાનું કામ પણ થોડા કાળમાં ભગવાઈ જાય છે. - આમ કરણદ્વારા બંધાયેલા કર્મોના આશ્ચર્યકારી પરિવર્તન થાય છે. આ કારણે “ઍ આત્માને પરિણામ વિશેષ જ છે, એ તો પહેલાં જાણવી જ ગયા છીએ. તેથી નક્કી થાય છે કે કરણેની શક્તિ એ આત્માની શક્તિ છે. - આ કરણેમાંથી કેટલાક કરણે એવા છે કે, જેનાથી એક રીતે કહીએ તે કરેલા કર્મો પણ જાણે નિષ્ફળ ન થયા હોય તેમ કરી શકાય છે. માટે આભશક્તિ રૂપ કર ની તે ગજબની મળાનતા છે. " એક ક્ષણ પહેલાને મહાપાપી પણ બીજી ક્ષણે મહાન યેગી બને છે, તે બધો પ્રભાવ આવા શુભ કારણે છે. . Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] [ શ્રી સિદ્ધપદ ' ઘડી પહેલાનો દ્રઢપ્રહારી ઘડી પછી કેવલ પામ્યા તે કોના પ્રભાવે! કર્મોના પ્રભાવે કે કરેલા કર્મો ઉપર પણ કંઈક કેર વર્તાવ્યો તેના પ્રભાવે ? ક્ષણવાર પહેલાં વિષયની વાસનામાં દિવાના બનીને દેરી પર નાચતા ઇલાચીપુત્રને ક્ષણવારમાં કેવલજ્ઞાન અપાવનાર કોણ? કમ કે કમને ચૂરેચૂ! કરનાર ધર્મ ? કેટલાક શુભકરણે આત્માની જ સક્તિ છે, અને તેવા કરણો પાસેથી તે કર્મોની શક્તિ પણ ડરતી ડરતી દૂર ચાલી જાય છે. એટલે જેનદર્શનમાં તે કર્મોની શક્તિ છે એ વાત મનાય છે. તેની જેમજ શકિત ધર્મની છે–આત્માની છે એ વાત પણે એટલી જ મહત્તાથી ગવાઈ છે. એટલે જૈનદર્શનને કર્મવાદ તો ધર્મવાદની પુષ્ટિ કરનારે છે, મેક્ષવાદની સૃષ્ટિ સર્જનારે છે. પ્રશ્ન – પણ નિકાચિત કર્મો પર પણ આત્માની શકિત શું ચાલે ? જવાબ – હા, સામાન્ય રીતે એ વાત ચાચી છે કે નિકાચિત કર્મોને ભેગવ્યા વિના છૂટકો જ નહીં, પણ ક્ષપકશ્રેણિ સહિતના ધ્યાનમાં તે એટલી બધી તાકાત છે કે નિકાચિત કર્મ પણ આત્મા અપાવી શકે છે. છે જ્યારે નિકાચિત કર્મો પણ આત્મા ખપાવી શકતે હોય ત્યારે આત્માની શક્તિ પાસે બીજા કર્મોની તે તાકાત શું ? એ તે ક્ષણવાર પણ ખપાવી નાંખવાની શક્તિ છે. વળી કેટલાંક એવા પણ નિકાચિત કર્મો હોય તેને પણ ભેગવે જ છૂટકે થાય. તેવા હોય તે પણ તે નિકાચિત કર્મો ભગવતી વખતે આત્માને સમતામાં ન જ રાખી Page #140 -------------------------------------------------------------------------- ________________ - - - વિવેચન ] [ ૧૧૯ શકાય તેવું નથી. જેમ તીર્થકર ભગવંતોને જે સાંસારિક ભેગ-સુખ મળે છે, તે પૂર્વના નિકાચિત કર્મના હિસાબે જ હોય છે, અને તેથી જ તેઓ અમુક કાળ પહેલાં દીક્ષા અંગીકાર કરી શકતા નથી, પણ તે ભેગ–સુખ વખતે તેમના હૃદયમાં જે વૈરાગ્ય હોય છે તે આત્માની જ શકિત છે. વૈરાગ્યભાવનાએ મેહનીયકર્મના ક્ષપશમથી થાય છે. અને તેમના કામસુખના ભેગે પણ નિકાચિત મેહનીય અને પુણ્યકર્મના ઉદયથી મળેલા હોય છે અને ભેગવાતા પણ હોય છે. છતાંય તે વખતને તેમને વૈરાગ્ય કેટલે પ્રબળ હોય છે કે, આ વૈરાગ્યના કારણે જ તેઓ નિકાચિત કર્મોને ઉદય ભેગવતા હોવા છતાં ય વૈરાગ્યને પ્રબળ રાખી શકે છે. ભેગસુખ ભોગવતા છતાં ય અતંરથી અલિપ્ત રહે છે. કહે કે, મેહનીયના નિકાચિત ઉદયમાં ફસાયેલા હોવા છતાં ય તેમાં ગુંગળાયેલા નથી. તેથી નકકી કરી શકાય છે કે, આત્મામાં મોક્ષની તીવ્ર ઝંખના હોય, દેવગુરૂધમ પરની અનન્ય ભકિત હોય, મન તેમની આજ્ઞામાં જ પરેવાયેલું હોય તો, નિકાચિત કર્મનો ઉદય પણ તેવા આત્માને ફસાવી ભલે શકે, પણ ગુંગળાવી મારવાની તાકાત તેનામાં નથી. ભગવાનને સંસાર છોડીને બહાર નહીં જવા દેવાની તાકાત તેમના નિકાચિત કર્મોમાં હતી, પણ તેમને બૈરાગ્ય છોડાવી ભેગમાં મસ્ત કરવાની તાકાત તો તે નિકાચિત કર્મોમાં પણ નહતી. - આ કર્મ હઠીલા-તુચ્ચા શેઠીયા જેવું છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] | [ શ્રી સિદ્ધપદ “ગગનદાસના હપ્તા જેવું નિકાચિત કમ' એક ગામમાં બે શેઠ રહેતા હતા. કેક વખતે મેટા ગણાતા મગનલાલ શેઠ ખોટમાં આવી ગયા. પૈસાની પુષ્કળ ભીડ થઈ. તેથી તેમનાથી ઠીક-ઠીક ઉતરતા કહેવાય એવા ગગનદાસ પાસે પૈસા લેવા જવું પડયું. ગગનદાસ લુચ્ચે હતો. તેને મગનલાલ શેઠ સાથે સંબંધ પણ રાખ હતું અને તેમની બેઈજજતી પણ કરવી હતી. તેથી એદાવ કર્યો. લે શેઠ! તમારા જ પૈસા છે ને લઈ જાવ, પણ એક વાત તમારે પૈસા હતે હતે ભરી દેવા પડશે. તેમાં વહેલું–મોડું નહિ ચાલે. | મગનલાલના પેટમાં પાપ હેતું. તે કહે: “હા હમણાં હું જરા અટવાઈ ગયો છું, પણ પૈસા જેવા આવશે તેવા તમને આપી દઈશ.” ( ગગનદાસ તે પિતાની પેરવીમાં એમ જ બેલ્યા કરતઃ “એ ભલે ગમે તેમ કરે, પણ સારે તે પૈસા હતે હસ્તે મળવા જોઈએ, વહેલા મોડા નહિં ચાલે.” બસ તમે આટલું લખી આપે એટલે જેટલા જોઈએ તેટલા પૈસા તમને આપી દઉં. મગનલાલે ભેળા ભાવે પૈસા લઈ લીધા થડા દિવસ થયા અને ચારે બાજુથી મગનલાલ શેડની પાસે પૈસા આવવા માંડયા એ તે તરત જ ગગનદાસ પાસે દોડયા. આના-પાઈ શીખવે લઈને ઉપડ્યા. પણ શેઠે તે એકે ય પૈસો લેવાની ના પાડી. | મગનલાલ કહેઃ “આમ કેમ ? મું મોડું થયું એટલે છેટું લાગ્યું છે ? પણ જેવા મારી પાસે પૈસા આવ્યા તે જ તે હું અહીં આવી ગયો છું, બીજું શું કરું ? Page #142 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] { ૧૨૧ માથા પણ આ બે-ચાર દિવસમાં તે ગગનદાસે આખા ગામમાં વાત ફેલાવી દીધી હતી કે મગનલાલના પર દેવુ છે. તે તેા ગગનદાસના દેવાથી જલ્દી મુકત થવા માગતા હતા, પણ પેલાને તેા પૈસાથી કામ ન્હોતું તેને તે શેઠને પેાતાના દેવાદાર જ રાખી પેાતાના ગીતેા ગાવા હતા. એટલે તેણે તરત જ મગનલાલને કહી દીધું: શું જોઇને દેડતાં દોડતાં આવ્યા છે ? જીએ કરારમાં શું લખ્યું છે ? ’ C મગનલાલ કહે: વળી, ખીજુ શુ લખવાનુ હોય ?? પૈસા જલ્દી આપી દેવા એ જ તે ગગનદાસ હેઃ ખેાલીને વાંચા તેમાં તેા લખ્યુ છે ક્રે, હપ્તા પુરા થયા પ્રમાણે આપવા વહેલા-માડા નહી. ’ જાવ, હજી તમારા પહેલા હતેા ય થયેા નથી ને દોડયા—ઢાડયા આવ્યા. પહેલા ડુપ્તાને ય હજી પચ્ચીસ દિવસની વાર છે. ઃઃ મગનલાલ શેડ સમજી ગયા કે ગગનદાસ લુચ્ચાઈ કરવા માંગે છે. એ કરારમાં લખેલા વહેલા-માડાના એ અ જુદા કરવા માગે છે કે, વહેલા પણ નહી અને મેડા પણ નહીં ” પણ હવે કરવું શું ? 66 લખાણ એટલે લખાણ. તે વખતે ચાખવટ ન કરી હવે શુ થાય ? તે વખતે જો આ શબ્દને અર્થ નક્કી કરી લીધે હાત તેા આવેા વાંધા ન આવત. “ વહેલા-માડાં ” નહી એના અર્થ તે એ જ થાય કે મિલ્કુલ માઠું ન કરવું. પણ લુચ્ચાઇથી ગગનદાસે અને શબ્દોના જુદા અથ કરીને શેઠને સાવ્યા. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] [ શ્રી સિદ્ધપદ અસ ! જે આવે તેને એક જ વાત કરે કે, મગનલાલ મારા દેવાદાર છે. અને શેઠે પૈસા પાછા લઈ લેવા માટે આજીજી કરે તેા ય એક જ વાત કરે. · મારે તેા હતેા એટલે હપ્તા જ વહેલા ય નહી અને મેડા ય નહીં’ નિકાચિત કમ પણ આવુ. લુચ્ચું અને હઠીલુ છે. કમ કરા એટલે ભાગવા. હુંવે તમારી ગમે તેટલી શર્કિત હાય તે ય શું ? ત્રણે જગતના પ્રાણીઓના ઉદ્ધાર કરવાની ભાવનાવાળા પણ તીર્થંકરાને ભાગ ભોગવવા પડે, તે આવા લુચ્ચા શેઠના દેવા જેવું જ છે ને ? પણ જેમ પેલા ગગનદાસ શેઠ ભલે મગનલાલને દેવાદાર કહી શકે પણ દેવાળીયા કહી શકે તેમ નથી. તેવી જ રીતે નિકાચિત કર્મો ભલે આપણને દેવાદાર બનાવી શકતા હોય, પણ દેવાળિયા બનાવવાની તાકાત તેમાં ય નથી. દેવાળીયાએ બધું માંડેવાળ કરી દીધુ હોય. જ્યારે દેવાદારમાં કેઈ દેવું પુરૂ કરવાની ભાવનાવાળા તેા શુ? દેવાની રકમ કરતાં ય અનેગણું ધન હોય પણ નિાચીત કમ એવા લુચ્ચા લેણદાર છે કે, તમે ગમે તેટલા ધનવાન તે ય દેવાદાર તા કહેવડાવે જ. છતાં ય તેની એ તાકાત નથી કે તમને ભિખારી બનાવી શકે કે તમને દેવાળિયા બનાવી સકે, માટે નિકાચિતકમના ઉદયમાં પણ આત્મા બૈરાગ્યવાન રહી શકે છે, સમતાના સાગર બની શકે છે. તે બધી આત્માની પોતાની જ શક્તિ છે, તે શક્તિ આગળ તે કર્મીને પણ ઝુકવુ' પડે છે. અને જેમ ગમે તેવા પણ લુચ્ચા લેણદારના હાથમાંથી દેવાદાર મહાર આવી શકે છે, તેમ ગમે તેવા નિકાચિત કર્મીને પણ ખપાવી આત્મા એક વખત Page #144 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - વિવેચન ] [ ૧૨૩ મોક્ષને પામી શકે છે. માટે એકદરે તો આત્માની શકિતની જ બોલબાલા છે. આપણુમાં આવી ગજબ શકિત હોવા છતાં આપણને તેનું ભાન ન થાય, તે મેળવવા માટેનું તાન પેદા ન થાય, ત્યાં સુધી કોઈ શકિત બહાર ન આવે. પૂ. ગણધર મહારાજા સુધર્માસ્વામીજીએ જે મંગલ કર્યું છે તેમાં બીજા પદ “ નમો સિદ્ધાણું ? ને હજી પહેલે જ અર્થ આપણે વિચારી રહ્યા છીએ તે અર્થ કરતાં જણાવ્યું હતું કે, આત્માને લાગેલા આઠ પ્રકારના કર્મોને તે સિદ્ધના આત્માઓ છે. ' આ શબ્દોના પૂર્ણ ભાવાર્થને સમજવા આપણે આત્મા અને તેની સિદ્ધિ કેવી રીતે, તેનું જેનદર્શન તેમ જ બીજા દર્શનની દૃષ્ટિએ કેવું સ્વરૂપ છે તે વિચાર્યું. તેમજ કર્મ, કર્મોની સિદ્ધિ, કર્મોનો નાશ કરી મુકિનમાં નિવાસ કરાવી આપનાર કરણોને પણ વિચાર કર્યો. હવે “આત્મા” અને “કમનો સંબંધ ક્યારે અને કેવી રીતે થયે તે વિચારવાનું છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૪ કર્મ અને આત્માનો સંબંધ છે - આપણે આગળ એટલું વિચારી જ ગયા છીએ કે આત્મા અને કર્મ એ બંને જુદા જુદા સ્વભાવવાળી વસ્તુઓ છે. આત્માને તેના વિશુદ્ધ સ્વરૂપને અનુભવ થવા દેવામાં જે કઈ આડે આવતું હોય તો તે કર્મના જડ પરમાણુઓ જ છે. પ્રતિક્ષણે સંસારી આત્મા નવા નવા કમને બંધ કરતે જ જાય છે તેના ઉદયમાં સુખ–દુઃખ વિગેરેની પ્રાપ્તિ કરે છે. તે સુખ–દુઃખના વિષયમાં રાગદેષ કરીને વળી પાછા નવા નવા કર્મો બંધાતા જાય છે. - હવે એ વિચારવાનું છે કે, આ આત્માને કર્મનો સંબંધ ક્યારને છે ? શું પહેલા આત્માને કદી કમ હતા જ નહી, અને કર્મ લાગ્યા છે કે પહેલેથી જ આત્માને કમ લાગ્યા છે. આત્માને કમ લાગવાનું કારણ શું? આ પ્રશ્નનો જવાબ વચિારતા પહેલાં એક વાત નક્કી કરી લેવી જરૂરી છે કે, “આત્માને કર્મ કેમ લાગે છે” શાસ્ત્રમાં કર્મબંધના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ આ ચાર બતાવ્યા છે. આ ચારમાંથી પહેલાં ત્રણ તે મેહનીયકર્મના જ જુદા જુદા વિભાગે છે. અને “ગ” એટલે મન, વચન કે Page #146 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૧૨૫ કાયાની શુભ કે અશુભ પ્રવૃત્તિ આંથી સમજી શકાય છે. માહનીયકમ અને મન-વચન-કાયાની પ્રવૃત્તિએ જ, કમ બંધનુ કારણ છે. તેના દ્વારા જ આત્માને કમ બધાય છે. જો આ મેાહનીયકમ કે મન-વચન-કાયાની પ્રવૃત્તિ આત્માને હોય જ નહી' તા કમબંધ પણ થાય જ નહીં. કારણ કે જે વસ્તુઓ દ્વારા કાર્ય થતું હોય તે કારણના જ નાશ થાય તો કાય કેધી રીતે થઈ શકે ! કેાઈ પણ ચીજને અગ્નિના સપુંક` થયા હાય તા જ તે બીજી ચીજને ગરમ કરે કે ખાળે. પણ અગ્નિના જ નાશ કરી દીધા હોય, તે વસ્તુ સાથે અગ્નિના સંપક જ ન હોય તે તે ચીજ ખીઝ ચીજને કેવી રીતે ગરમ કરી શકે ? તેમ આત્મામાં રાગદ્વેષ ન હોય અને મન-વચન કે કયા દ્વારા તે કઇ પણ પ્રવૃત્તિ કરતા જ ન હોય તા તેને મ બધાંય જ નહીં. આથી એટલું તે સમજવું જ પડે છે. આત્માને કમ`બંધમાં ફસાવનાર મહુ અને ચોગની પ્રવૃત્તિ જે છે, પણ આ મેહ અને ચેાગની પ્રવૃત્તિ કેાનાથી થાય છે? કહા કે, આત્માને કમના યાગ છે જ. માટે જ મેહ થાય છે. પ્રશ્નઃ– એટલે આ તે એવુ' થયુ. કે કમ છે એટલે મેહું અને યોગની પ્રવૃત્તિ છે." અને માહ અને ચાગની પ્રવૃત્તિ છે એટલે કબંધ થાય છે. જવાબૂઃ હા, એમ જ છે. જેમ કપડાં પર તેલ લાગે, ચીકાશ લાગે એટલે ધૂળના રજકણા ચાંટે અને ધૂળના રજકણા ચોટેલા હાય તેથી બીજા રજકણા પણ તેની સાથે આવીને ચેછે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] [ શ્રી સિદ્ધપદ પણ આ દૃષ્ટાંતથી એમ ન વિચારવુ કે જેમ વસ્ત્રમાં પહેલા ચીકાશ આવી,તેમ આત્મા પણ પહેલા નિમ ળ હતા અને તેમા ચીકાશ પેદા થઈ અને પછી જ આત્માને કના સંબંધ શરૂ થયા. કારણ, આ દૃષ્ટાંત દેશથી જ સમજવાનુ હાય છે. કોઈને કહીએ કે તેનુ મુખ ચંદ્ર જેવુ' છે. તો તેને અ એમ થોડા જ કરાય કે, · જેમ ચદ્રમાંથી શીતળ પ્રકાર મલે છે તેમ તેના મુખમાંથી પણ પ્રકાશ નીકળે છે. ’ મુખ ચંદ્ર જેવુ છે. એ કહેવાના અથ તા એટલેા જ છે કે જેમ ચદ્ર રૂપવાન છે, ચંદ્રને જોતા આલ્હાદ (આનંદ) ઉપજે છે તેવી રીતે તેના મુખને જોતા પણ આલ્હાદ ઉપજે છે, આન પેદા થાય છે. આવી શંકા પેઢા ન થાય માટેજ આગળ કહ્યું હતુ કે, મેાહ ( રાગ-દ્વેષ ) અને ચાગ ( મન–વચન અને કાયાની પ્રવૃત્તિઓ ) જેનાથી ક આવે છે તેનું પણ કારણ તે ક્રમ જ છે. કમ ન હેાય તો રાગ-દ્વેષ પેદા થાય નહીં અને યાગની પ્રવૃત્તિઓ પણ થાય નહી'. પણ અહી' બેઠેલામા' કેઈ એવા છે ખરા કે જે મન-વચન અને કાયાથી પ્રવૃત્ત ન કરતા હાય કે જેને રાગ-દ્વેષ ન હોય ? નથી જ! આવી દશામા તા આપણે છીએ જ નહી એટલે માનવું પડે છે કે આપણા મન-વચન-કાયાની પ્રવૃત્તિઓ અને મેહતું કારણ કાઈક છે જ અને તે કારણભૂત કર્મો રાગ–- ષથી જ પેદા થયેલા છે. તેથી આત્માને પહેલા કર્યાં ન હતા અને પછી કર્મી લાગ્યા, કે આત્મામાં રાગ-દ્વેષ ન હતા અને રાગ-દ્વેષ પેદા થયા, તેવું તો મને એવું જ નથી. Page #148 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૧૨૭ પ્રશ્ન:- તો શુ` આત્માને કર્મો અનાદિના લાગેલા છે? જવાબઃ– હા, અનાદના જ છે. તેમા આશ્ચય જેવું કશુ જ નથી. જે વસ્તુઆને પરસ્પર કાર્ય કારણુભાવ હાય અને તે અને વસ્તુએ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી હાય તેા તે અંનેના કાર્યકારણરૂપ સંબંધ પણ અનાદિના જ હાય છે. જેમ ખીજ વિના વૃક્ષ પેદા ન થાય અને બીજ વૃક્ષમાથી જ પેદા થાય, તેમજ મીજ અને વૃક્ષના સંબંધ પણ અનાદિના જ છેને? જેમ વૃક્ષ માટે કહી શકાય કે આ વૃક્ષનુ આ ખીજ હતું કે, આ બીજમાંથી આ વૃક્ષ બન્યું હતું. પણ સૌથી પહેલું બીજ કાઇ છે જ નહીં. અર્થાત્ વૃક્ષ અને બીજ અને અનાદિના છે. પ્રશ્નઃ હમણાં કેટલાક નવી જાતના વૃક્ષેા જુદી જુદી . પ્રક્રિયાઓથી ઉગાડી શકાય છે. તેને શુ? ત તો બધાજ નવા જ આદિમાન—શરૂઆતવાળા ખીજ જ ગણાય ને? ! * – રો સ્કુલ છે, પણ તેને સૂક્ષ્મ દૃષ્ટિથી વિચરવાનુ છે. કારણ કે શાસ્ત્રમાં એવા કેટલાક વૃક્ષેા છે કે જેને તમે બીજ કહા છે તેવો બીજો તેને હાતા જ નથી. તેવા વૃક્ષાને સમૂમિ કહેવાય છે. વળી કેટલાક વૃક્ષા ←ધ, ગાઢ, પાન વિગેરેથી પણ ઊગનારા છે. તેથી વૃક્ષ અને બીજા એટલે કાઈ પણ જન્ય વસ્તુઆના કાઇ જનક હાવે જોઇએ અને કેઇપણ જનક કાંઇપણ વસ્તુને પેદા કરે છે તે જ તે ષ્ટા તથી સમજવાનુ છે. 6 Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮] [ શ્રી સિદ્ધપદ અર્થાત્ કાર્ય અને કારણુભાવ જેનો સતત ચાલ્યા જ કરતો હોય છે. અર્થાત્ જેને કાય કારણભાવ પરસ્પર એક-બીજા પર અવલંબિત હોય છે. તે ધારા અનાદિની જ હોય છે. " કર્મના ઉદયથી રાગ-દ્વેષ અને ગની પ્રવૃત્તિ છે. અને રાગ-દ્વેષ અને ગની પ્રવૃત્તિથી જ કર્મબંધ છે. એટલે આ કાર્ય કારણભાવ પરસ્પર અવલંબિત કહેવાય. " પણ ઘડા અને દંડને કાર્ય-કારણભાવ પરસ્પરિક નથી. કારણ કે દંડથી ઘડે બને પણ ઘડે હોય તો જ દંડ બને તેવું નથી. પણ પિતા-પુત્ર, ક્ષવૃ–બીજ કુકડી–ઈડ તો અનાદિથી જ છે. અને તેથી તેમને સંબંધ પ્રણ અનાદિને જ છે. પ્રશ્ન – તો શું આત્માની સાથે ક્યારે કર્મોને સંબંધ થયે તેને કોઈ જવાબ જ નથી ? જવાબ – ના, જવાબ છે. અને તે પણ નિશ્ચિત છે કે આત્મા અને કમ બને અનાદિના છે. અને તેને સંબંધ પણ અનાદિનો જ છે. જે બે ચીજનો સંબંધ અનાદિનો હોય તે બે ચીજ પણ અનાદિની જ હોય તેમાં પૂછવા જેવું કશું છે જ નહિ. જેમ સમજે કે ઘડો અને જમીનને સંબંબ સો વર્ષ પહેલાનો છે. એમ તમને કંઈ કહે તો તમે નકકી સમજી જ શકને કે ઓછામાં ઓછું દશ વર્ષ પહેલાં તો ઘડા અને જમીનનું અસ્તિત્વ હોવું જ જોઈએ. એમ જે ચીજને સંબંધ (સગ) અતાદિને હોય તે બે ચીજ પણ આનાદિથી જ હોય તે તો સ્પષ્ટ સમજી Page #150 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૧૨૯ શકાય છે. માટે કમ અને આત્માના સબંધ અનાદિના છે. એ તો સ્પષ્ટ જ છે. છતાં પણ તમને એનેા જવાબ નથી એવુ કેમ લાગે છે ? એનું કારણ એ જ છે કે તમે એમાંથી કોઈ તો પહેલુ હાવુ જ જોઇએ, એવા જવાબની અપેક્ષા રાખેા છે. પણ વસ્તુ તેા જેવી હોય તેવી રીતે જ દશાંવાય. સજ્ઞના શાસનમાં કોઇ ગડબડ ચાલે જ નહી, જે પદાર્થ જેવા હોય તેવી જ રીતે તેનું નિરૂપણું થાય. પણ, તમારા તો મનમાં બેઠેલું જ છે કે બેમાંથી કોઇ ને કોઇ તો પહેલ હોવું જ જોઇએ. અને આમ થવાનું કારણ પણ એ જ છે કે આપણને સંપૂર્ણ જ્ઞાન નથી. માટે આપણને દુનિયામા જે દેખાય છે, તેના પરથી આપણે બધુ` કેવુ હોવું જોઇએ તેના વિચાર કરીએ છીએ. આપણે જોઇએ છીએ કે ખમીસ ન્હોતું ને થયુ ઘરેણું ન્હોતું ને થયું. એક ગામ ન્હોતું ને નવું વસ્યું એટલે બધાયની કારે ય શરૂઆત તો હાવી જ જોઇએ. તેવા નિયમ મનમાં બાંધી લીધેા અને તેમાંથી મગજમાં સમજ પેદા કરી કે જે જે વસ્તુઓ હાય તેની કોઈપણ વખત શરૂઆત તે થઈ જ જોઈએ. તેથી આત્મા ક અને આત્માને કમના સયાગની પણ ક્યારેક શરૂઆત થઈ જશે. અર્થાત્ તેની આદિ હશે જ શરૂઆત કયારે ય થઈ જ હશે ! પણ, આ આપણા જ્ઞાનની ખામીનું પરિણામ છે. દુનિયામાં કાઈ પણ પદાર્થ બધી જ રીતે કયારે ય નવે અની શકતા નથી. ખમીસ નવું બન્યું પણ કપડું તે એનું એજ આમ દૃષ્ટિ જેટલી વિશાળ તેટલા જ્ઞાનના વિકાસ થાય. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] [ શ્રી સિદ્ધપદ “કપડું પહેલાં શું હતું? રૂ. “તેના પહેલાં શું?” છોડ. “તેના પહેલાં શું ?” માટી. “માટીના પહેલાં શું ?” આમ વિચાર કરતાં જ જશે તે સમજાશે કે આ દુનિયામાં રહેલા કોઈપણ પદાર્થની બધી જ રીતે નવી શરૂઆત થતી નથી. તે કઈ ને કઈ પૂર્વના કારણથી જ બને છે. તેથી પદાર્થ અનાદિનો છે તે કહેવાનો અર્થ એ નથી કે એમાં આગળ-આગળના સ્વરૂપનો કેઈની પાસે જવાબ નથી. તમે કેવળજ્ઞાનીને કોઈ પણ એક વસ્તુને હાથમાં લઈને પૂછે કે “હાથમાં રહેલે આ પદાર્થ શામાંથી બન્યો? તેના પહેલા તે કયા સ્વરૂપમાં હતો ? તેના પહેલાં ક્યા સ્વરૂપમાં હતું ? આમ પ્રશ્ન પૂછતાં જ જાવ તે તમને દરેક વખતે નવા ને નવા જ જવાબ મલે. અને તેમ કરતાં કરતાં આપણું કે કેવલજ્ઞાનીનું બંનેયનું ય આયુષ્ય પૂર્ણ થઈ જાય તે ય જવાબ ખૂટે જ નહીં. જવાબ મલતા જ રહે. કારણ કે દુનિયામાં કોઈ પણ પદાર્થની કઈ પણ વસ્તુની એકાંતથી ક્યારે શરૂઆત થઈ જ નથી. માટે તેને અનાદિ કહેવાય છે. માટે જેને અનાદિનો જવાબ સમજાતો ન હોય અને એમ લાગતું હોય કે “આ તે કંઈ જવાબ કહેવાય ? તેને એમ કહેવું કે કેવલજ્ઞાનીને પ્રતિક્ષણે એક મિનિટના લાખો ને કેડે શબ્દોની ઝડપે બેલ્યા કરે અને આપણે આગળ-આગળ પૂછતા જ રહીએ છતાંય કદીય આપણને તે વસ્તુ આગળ કયા સ્વરૂપમાં હતી એ જવાબ ન ન–મલ્યા જ કરે. તે આત્મા અને કર્મને સંગ છે. કે , Page #152 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૧૩૧ સજ્ઞ ભગવાન તા જવાએ આપતાં જ જાય, પણ આપણામાં તે જવાખ ગ્રહણ કરવાની શક્તિ નથી પણ તેથી તે આ કંઇ આપની ટૂંકી દૃષ્ટિ પ્રમાણે થોડો જ જવાબ આપે ? તે તેા પેાતાના જ્ઞાનમાં જેવું દેખાય તેવુ જ કહે ને ? એક વાત ખ્યાલમાં રાખો કે, આપણા જેવા બ્રહ્મસ્થાને ઇચ્છા અનુસાર જ્ઞાન થઈ શકે પણ સર્વજ્ઞ ભગવાને કેવલિ ભગવાને ઇચ્છા મુજબ જ્ઞાન ન થાય. કારણ કે તેમને ઈ ચ્છા હૈાય જ નહીં. ઈચ્છા હાય ત્યાં આગ્રહ પણ બંધાતા વાર નહી', અને આગ્રહ બાંધીને જોઇએ એટલે વસ્તુ જેવી હાય તેવી નહીં પણ જેવી જેવી હેાય તેવી જ દેખાવા માંડે. માટે જ તે જગના હિતકારી જિનેશ્વર ભગવાન પર પણ કેટલાંય આત્માને પ્રેમ થતા નથી. અને જેની પ્રત્યેક વાતમાં વહેમ હાય, જેમની રહેમ (દયા)માં ય વહેમ હાય કે “ કયારે આ રહેમ કરનાર ભગવાન મારૂં સત્યાનાશ કરી દેશે.” આવા રાગ-દ્વેષથી કલુષિત હરિહર મહાદેવ વિગેરે પર પણ કેટલાયના વિશ્વાસ ને પ્રેમ નથી ? આમ શા માટે થતું હશે ? એક જ કારણ છે કે પેાતાના આગ્રહ પ્રમાણે જ્ઞાન કરવા ઇચ્છે છે. આગ્રહે ત્યારે જ અંધાય કે જ્યારે ઈચ્છા હાય. ભગવાનને જિનેશ્વર ભગવાને તે ઇચ્છા છેજ નહી તા આગ્રહ હોય જ કેવી રીતે? માટે તે કમને આત્માના સંબંધ અનાદિના જુએ અને અનાદિ જ છે તેમજ કહે, Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] પણ જ્યાં સુધી મિથ્યા આગ્રહુ ન જાય વાતા સમજમાં આવવી અહુ મુશ્કેલ છે. [ શ્રી સિદ્ધપદ્મ ત્યાં સુધી આવી “ શુ કર્મો ઈશ્વરે બનાવ્યા છે ? તમારી જેમ કેટલાક બિચારાએ એમ સમજે છે કે, સૌથી પહેલાં તે કંઇક હોવુ જ જોઇએ. અને તેમાંથી જ બધુ પેદા થાય. અનાદિથી કઇ હોય એવું માની શકતા નથી તેથીજ તેએ ઇશ્વરને જગતના કર્તા માની લે છે. જેથી તેઓ (હિન્દુ દશ નકારા) તે એમ પણ કહી શકે કે પહેલા' આત્મા હતા અને પછી ઇશ્વરની ઇચ્છાથી કર્માં લાગ્યા. પણ ઈશ્વર કતૃત્વવાદમાં કેવા કેવા દેખા આવે છે. તેની ચર્ચા તા આપણે આગળ કરી જ ગયા છીએ. વળી જેને ઇશ્વરની ઇચ્છાથી કર્યો લાગ્યા છે તેને મુકિત માટે પ્રયત્ન પણ શું કરવાના ? ઇશ્વરની ઈચ્છા તેવા ખરાખ કર્માં લગાડવાની કેમ થઈ ? ઈશ્વર શા માટે ભકતાની ઈચ્છા થતાંની સાથે ખરાબ કર્મો પાછા લઈ લેતાં નથી ? જગતમાં કેટલાય એવા છે કે જે ઈશ્વરમાં માનતા નથી તે શું ઇશ્વર સમજ્યા વગર જ તેવા કર્મો તેને લગાડયા કે જેનાથી તે આત્મા તેવા કમ પેદા કરનાર ઇશ્વરને પેાતાને પણ ન માને ? આ બધા પ્રશ્નાના જ્યારે જવાબ લેવા જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે આ બધુ... ઈશ્વરે સયુ છે. એમ માની લેવાથી કોઈ પ્રશ્નના અંત આવતા નથી અને ખીજા અનેકાનેક નવા પ્રશ્ના પેદા થાય છે. વળી ઇશ્વરને જગતના કર્તા માનીએ. આત્માને તેણે જ પેદા કર્યાં, કાં પણ તેણે જ પેદા કર્યા અને આત્માને કમના સંબંધ પણ તેણે જ Page #154 -------------------------------------------------------------------------- ________________ - - વિવેચન ] [ ૧૩૩ પિદા કર્યો છે. એમ સ્વીકારીએ તે પણ ઈશ્વરને કોણે સર્યો એ તે કહેવું જ પડે ને? આખરે તો આખા જગતને પણ ઈકવરને કરેલું માનનારને ઈશ્વર અનાદિને છે. ઈવર કોઈ વખતે હેતે એમ હતું જ નહીં એમ માનવું પડે છે. વળી ઈકવરે ઈચ્છાથી જગત પિદા કર્યું છે. એમ માનીએ તો પણ ઈશ્વર તે જગતનો કર્તા છે અને કોઈ વસ્તુને બનાવનારે (ર્તા) કેઈ પણ મૂલ દ્રવ્ય વિના વસ્તુ બનાવે તેમ બની શકે જ નહીં જેમ કુંભાર માટીમાંથી ઘડે બનાવે છે. તે ઘડો બનતા પહેલાં માટી તે જોઈએ જને? સમજે કે કુંભારને ઠેકાણે કેાઈ દેવ કે અતિશયવાળો પુરૂષ હોય તે દંડ વિગેરે સાધન અને માટી મેળવાની ચકરડા પર ચઢાવવાની ક્રિયા પણ વગર ઈચ્છાથી કે મંત્ર શકિતથી ઘડે બનાવી દે. પણ તેને પણ કઈ દ્રવ્ય તે જોઈએ જ. મૂલદ્રવ્ય વિના (ઉપાદાન કારણ વિના) તે જગતની કોઈ થીજ કેઈ બનાવી જ ન શકે. તે સારૂં ય જગત જેમાંથી બન્યું તે મૂલદ્રવ્ય તે જગત બન્યા પહેલાં પણ હોવું જ જોઈએ. આમ એક ઈશ્વરની કલ્પના કરવી, તેને જગતને કર્તા માન, અને તે ઉપરાંત ઈશ્વર અને જગતના મૂળ દ્રવ્યને અનાદિના તો માનવા જ પડે. આ તે દ્રાવિડ પ્રણામ જેવું જ થયું કહેવાયને? દ્રાવિડ અણુમમાં સીધું નાક ન પકડાય. તે નામસ્કાર કરનારે માથાની પાછળ હાથ ફેરવીને પછી અવળી બાજુથી નાક પકડે! આમ જગતના દ્રવ્યોને એક યા બીજી Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] [ શ્રી સિદ્ધપદ રીતે ઈશ્વરને કર્તા માનવાવાળાને પણ અનાદિના માન્યા વિના છૂટકે જ નથી. માટે એ જ માનવું ગ્ય છે કે આત્મા પણ અનાદિને છે, અને કર્મો પણ અનાદિના છે, અને તે બંનેને વેગ પણ અનાદિનો જ છે. આત્મા અને કમ અનાદિના પણ તે બેને સંબંધ ક્યાર? પ્રશ્ન – આત્મા અને કર્મ બંનેને અનાદિના માની લઈએ, પણ આત્માની જોડે કર્મને વેગ પછીથી થયે તેમ માનીએ તે શું વાંધો? જવાબઆગળની યુક્તિને બરાબર ખ્યાલ આવ્યું હોય તેવું લાગતું નથી. કારણ કે આપણે આગળ જણાવી ગયા કે જેને કાર્ય–કારણભાવ એક-બીજાને આશ્રયીને રહ્યો હોય તે તે બંનેને સંબંધ પણ અનાદિને જ હોય. * ઠીક, પણ હવે વિચાર કરે કે આત્મા ને કર્મ બંને તે અનાદિથી સ્વતંત્ર હતા, તે આત્માને કર્મનો સંબંધ કેઈ પણ કારણથી થયે છે, એમ તે માનવું જ પડે ને ? કારણ કે હમણું તે આત્માને કર્મોની પરાધીનતા છે એ સ્પષ્ટ દેખાય છે. - સૌથી પહેલાં એક વખત આત્મામાં મેહ પેદા થયે તેથી કર્મ બંધાયા એપ પણ કેવી રીતે કહી શકશે ? કારણ કે, મોહ તે જેતે કમ લાગ્યા હોય તેને જ પેદા થાય અને જે મેહ પેદા નથી થયે છતાં ય આત્માને કર્મનો બંધ થાય છે તેમ માનએ તે આકાશને પણ કર્મ લાગવા જોઈએ કાણ, તેનામાં પણ મોહ તે નથી અને અને આત્મામાં પણ હજી મેહ પેદા થયેલ નથી તે કઈ Page #156 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૧૩૫ એવું કારણ તમારે બતાવવું જોઈએ કે, જે કારણ આત્મામાં હોય અને આકાશમાં ન હોય તો જ તે કારણ દ્વારા આત્માને કર્મ સૌથી પહેલ વહેલા લાગ્યું તેવું કહી શકાય. આત્મા અરૂપી છે, માટે આત્માને કર્મ લાગ્યા તેવું કહેવું પણ નિરર્થક છે. કારણ કે આકાશ અરૂપી જ છે. ' માટે તે જ કારણથી આકાશને પણ કામે લાગશે. ' હવે કલ્પના કરો કે, આમામાં “જ્ઞાન”ચેતના હતી એટલે કર્મો લાગ્યા. તે એક મહત્વનો બીજો વિચાર આવી પડશે કે, કયાં તો જ્ઞાનને આત્માનો સ્વભાવ માનીને આત્મામાં જ્ઞાન અનાદિથી છે, તેમ કહેવું પડશે.' અથવા આત્મમાં જ્ઞાન પાછળથી પેદા થવું એમ ૨વીકાવું પડશે. બીજી તો કોઈ શકયતા વિચારી શકાય તેમ નથી. હવે આત્મમાં જ્ઞાન અનાદિથી છે, અને તે જ જ્ઞાન અમુક કાળ બાદ કર્મને ગ્રહણ કરે છે. અર્થાત્ જ્ઞાન દ્વારા પહેલ વહેલે કયારે ય પણ કર્મની સાથે આત્માનો સંબંધ થયે આવું માનવું ઉચિત નથી. આ કારણ કે, આનાદિ કાળથી કર્મબંધનું કારણ જ્ઞાન કે ચેતનાદિ મંજૂદ હોવા છતાં ય કેમ કર્મબંધન થયો. આ પ્રશ્ન આવી પડશે. જે એમ કહે કે, જ્ઞાન અને ચેતના પણ આત્મામાં અમુક કાળ પછી પેદા થયા અને તે જ્ઞાન કે ચેતના દ્વારા આત્મા અને કર્મને સંબંધ થયો; તો “બકરું કાઢતાં ઊંટ પેસે તેવી વાત થઈ. કારણું તમારે એ વિચારવાનું હતું કે, સૌથી પહેલું કર્મ આત્માને કેવી રીતે લાગ્યું, તેનો જવાબ , આપતા Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] [ શ્રી સિદ્ધપદ તમે જ્ઞાન પેદા થયું, ત્યારે કર્મ લાગ્યું એમ કહ્યું પણ આત્મામાં જ્ઞાન સૌથી પહેલાં કયારે પેદા થયું, એ પ્રશ્ન તો તમારા પર ન જ આવી પડે. - આમ આત્માને કર્મને સંબંધ આદિનો છે. કયાયે ય પહેલ-વહેલા આત્માને કર્મ લાગેલા છે. એમ સિદ્ધ કરવા જતાં આત્માને જ્ઞાનનો સંબંધ આદિને છે. તે માનવાને વખત આવ્યે. તેથી આત્મગુણોને છોડીને એવું કંઈ કારણ માનવું પડે છે, જેના વડે કર્મ વિનાના આત્માની જોડે કર્મ જેડાયા હોય અને એમ કરતાં તે આત્મગુણો અને કર્મોથ ભિન્ન વસ્તુનો આત્માની જોડે એગ કેવી રીતે થયે તે બતાવવું પડે. આખરે તે આત્મગુણોથી અને કર્મોથી ભિન્ન વસ્તુઓને આત્મા સાથે અનાદિથી સંબંધ છે, એમ માન્યા વિના છૂટકે જ નહીં. તેના કરતાં તે આત્મા અને કર્મોને સંબંધ અનાદિનો માનવે તે જ યુકત ગણાય. શું આત્માની જોડે ઇશ્વર ઇચ્છાથી કર્મો જોડાય છે? વળી કઈ કહે છે કે, આત્મા અને કર્મો બંને અનાદિના હતા, પણ ઈશ્વરની ઈચ્છાથી તે બંનેને સંબંધ થયે છે, તેમ માનીએ તો આગળ જણાવ્યું તે જ ઈકવર કતૃત્વવાદ આવીને ઉભું રહે. (૧) આત્માને કર્મને સંબંધ કરવાનું ઈકવરને કેમ કેમ મન થયું? | (૨) વિદ્વાન કે શાણા માણસની કોઈ પણ પ્રવૃત્તિ કેવલ ઈચ્છામાત્રથી ન થાય કે તેની પ્રવૃત્તિને કોઈ સુંદર આશય ન હોય તેવું ન બને. તે આત્મા અને કમને Page #158 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૧૩૭ ગ કરવા પાછળ ઈશ્વરનો હેતુ છે? ઈકવર સામાન્ય માનવી કરતાં વધારે બુદ્ધિશાળી કે ઓછા ? (૩) ઈશ્વરને કોઈપણ આત્મા તરફ પક્ષપાત તો હતો જ નહીં, તે બધાને સરખા કર્મ કેમ નહિ? (૪) સુખ આપનારા કર્મો અર્જાયા તે તે હજી કોઈ ભદ્રિક માણસ હોય તે સ્વીકારી લે, પણ દુઃખ આપનારા કર્મી પરમાત્માએ શા માટે આત્માની જોડે જોડયા? અહીં કેઈક તાર્કિક વળી એ તર્ક કરે કે, સુખમાં આવીને માણસ છકી ન જાય અને એકલું સુખ રહે તે પણ સારૂં ન લાગે, માટે ઈશ્વરે દુઃખ આપનારા કર્મો પણ સજર્યા છે. તો તેની બુદ્ધિને ધન્યવાદ આપવા. વાહભાઈ વાહ ! તેં તો કમાલ કરી નાંખી ! શું તું પ્રત્યક્ષ જોતો નથી કે દુઃખ આપે તેવા કર્મો હેવા છતાં ય માણસ સુખમાં છકી જાય છે, માટે ઈશ્વરના પ્રયત્નમાં કંઈક ખામી જ રહી ગઈ છે, તેમ માનીશ ? વળી કેઈ આત્મા દુઃખ આવવા માત્રથી કે દુઃખથી કરીને જ ભવિષ્યમાં આવનાર સુખમાં છકી નથી જાતો, તો વાત પણ ખોટી છે. કારણ દુઃખના ડર માત્રથી કદી કેઈસુખમાં છકી ન જાય એ બનવું પણ અશક્ય છે. જ્યારે આત્મામાં વિવેક પેદા થાય છે ત્યારે જ તે સુખમાં શાંતિ રહે છે, અને તેના મદમાં ભરાતો નથી. પણ દુઃખના ડર માત્રથી કોઈ સુખમાં સાચી રીતે શાંત બને તેવું કદી ય બન્યું નથી અને બને પણ નહીં. વળી જે સુખથી કંટાળો પેદા થાય કે અભિમાનમાં આવી જવાય તેવું સુખ ઈશ્વરને શા માટે સર્જવું પડયું? આવા આવા તો કેટલાય વિકલ્પો ઉઠાવી શકાય છે કે જેને જવાબ આપવાનું કોઈ સ્થાન જ નથી. Page #159 -------------------------------------------------------------------------- ________________ સ્યાદવાદની વિકલ્પ જાળ મહાવાદી મcવાદસૂરિજી એક વખત એક વાદી મલ્લવાદી સૂ. મ. ની જોડે વાદ-વિવાદ કરવા આવ્યા. વાદ-વિવાદ એ આજના જેવા બકવાદ હતા. વાદવિવાદ ચાલે ત્યા વાદી હોય, પ્રતિવાદી હોય, મધ્યસ્થ હોય. જે હાર-જીતનો ફેંસલો આપે સાંભળનાર વિદ્વાનોની સભા પણ જોઈએ. થોડી-થોડીવારમાં સિદ્ધાંત ફેરવવામાં આવે તે બકવાદ, અને સારાય પોતાના સિદ્ધાંતને સિદ્ધ કરવા કે પ્રતિવાદીના (સામેવાદી) મતને હરાવવા માટે બોલાય તે વાદ –પ્રતિવાદ કહેવાય. - આજે તો પિતાનો કેઈ સિદ્ધાત જ નહી, અને વાદ કરવા માટે બેસે એટલે વાદ-વિવાદના બદલે વિખવાદ જ થાય. પણ એ જમાનામાં હજી આવી પરિસ્થિતિ ન હતી. સામે પ્રતિવાદી બૌધ હતા. મલવાદી સૂ. મ. સાથે વાદમાં ઉતર્યા. પહેલા વાદીએ પિતાના પ્રશ્નો રજૂ કર્યા. હવે બોલવાનો વારે આ મલવાદી સૂ. મ.ને, તેઓ તે તેના એકએક વાકયના શબ્દ-શબ્દના સંખ્યાબંધ અર્થ કરવા માંઠયા વળી પાછા તે બધા અર્થો કરવાથી જેટલાં શકય વિકલ્પ થાય તેટલા વિકલ્પ કરવા માંડયા. આમ કરતાં તેના Page #160 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૧૩૯ એક જ વાક્યના હજારે અર્થ થઈ ગયા. આટલા અર્થો કરીને વિકલ્પો કરીને મલવાદી સૂ. મ. બોધવાદીને કહે બોલ ભાઈ, તારા વાના આટલા અર્થો થઈ શકે છે, એમાંથી કયા કયા તારા સિદ્ધાંતથી સાચા છે ? અને કેટલાના તને જવાબ આપું ?” વાદી કે ઈ બુદ્ધિમાન ન હતું તેમ નહીં, પણ સ્યાદ્રવાદના જ્ઞાન વિના મલવાદી સૂ. મ. કંઈ પદ્ધતિને અનુસરી વિકોને રજૂ કરે છે તે બૌદ્ધવાદી સમજી ના શક્યો. જ્યાં સુધી મૂળ પદ્ધતિ હાથમાં ન આવે ત્યાં સુધી વિક ને સમજવા કેવી રીતે ? એને યાદ રાખીને જવાબ આપવા કેવી રીતે ? - પેલો વાદી તે સમજતો હશે કે મારા પ્રશ્નોના મલવાદીજી અમુક-અમુક ઉત્તર આપશે. પછી હું તે ઉત્તરે પર નવા પ્રશ્ન કરીશ એટલે તે વધારે સુંઝાશે! પણ... એવી રીતે ફસાય તે મલવાદી શાના? જવાબ આપવાની વાત પછી એમને તે પ્રશ્ન પણ રજા ન કરી શકાય તેવી દશા ઉભી કરી દીધી. પિલે વાદી ઘડીભર તે દિમૂઢ થઈ ગયે. તે વિકલ્પ યાદ રાખે કે, કેવી રીતે વિકલ્પ કરે છે. તે સમજે કે કેટલા વિકલ્પો પિતાને માન્ય નથી. તેના જવાબ માંગે. શું કરે ? આખરે વાદી કહેઃ “આજ વાદ-વિવાદ બંધ રાખો, બધાના ઉત્તર હું કાલે આપીશ.” (જો કે આમ વિલંબ થાય તે એક રીતની વાદીની હાર જ કહેવાય, પણ પહેલેથી તે કરાર હોય તે જુદી વાત છે. મલવાદી સૂ. મ. કહે “ભલે ! કાલે જવાબ આપજો. મારે તે હજી તમારે પ્રશ્ન જ તમને પૂછવાનો છે ને?” Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] [ શ્રી સિદ્ધપદ અને વાત પણ ખરી હતી. કારણ કે હજી વાદી પિતાને પ્રશ્નન જ રજૂ કરી શક્યો નથી ત્યાં મલવાદી સૂ. મ. તેને જવાબ આપવાના કયાંથી હોય ? રાજદરબારમાંથી ગયા બાદ બોદ્ધવાદી વિચાર કરવા માંડે કે, “કેટલાય વિકલ્પો કર્યા, કેટલા મારા સિદ્ધાંતને અનુકુળ છે, અને કેટલા મારા વિચારથી પ્રતિકૂળ છે.” આખરે જ્યારે બધા યાદ રાખી ન શક્ય ત્યારે તે પિતાના ઘરની દિવાલ પર ખડીથી લખવા માંડે. પણ તે ય બધા યાદ ન આવ્યા. " આખરે તેની ચિંતા એટલી બધી તે વધી ગઇ કે, બિચારે ચિતાની જ વિતામાં બળી મર્યો. વિચારતો જાય અને લજા પેદા થતી જાય કે કાલે શું થશે? એના વિચારમાં ને વિચારમાં જ એને ધૂજારી છૂટવા માંડતી, અને આખરે બિચારાનું ત્યાં જ હૃદય બંધ (હાટ ફેલ) થઈ ગયું. આમ વાદ-વિવાદનો ખોટે ચડસ ભયંકર છે. પોતાની આબરૂની ચિંતા કરતાં બિચારાએ જાન ગુમાવ્યા. આ તે એવું થયું કે “લેને ગઈ પૂત ઓર બે આયી કાસમ” સ્વાદુવાદને માર્મિક વિદ્વાન તે એવી વિકલ્પ જાળ ઉભી કરી શકે છે કે, એકાંતવાદનો આશ્ચય કરનાર કદી ફાવી શકે જ નહીં. વ્યવહારમાં પણ જેને એક જ બારણું હોય તે મનુષ્ય આગ લાગે કે સંકટનો સમય આવે શું કરે? નીકળવાના રસ્તે તે સંકટ ઉભું છે. કહે કે, બીજી બારી કે બારણું હોય તે બચી શકે. નહીં તે આગમાં બળી મરવું જ પડે ને ? આવી દશા એકાંતવાદીઓની છે. એકાંતવાદ એટલે વાદ-વિવાદને એક જ માત્ર રસ્તાવાળા માગે. આવા Page #162 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૧૪૧ એકાંતવાદીએ અનેક ખારી-બારણાવાળા મહેલમાં ખિરાજતા સ્યાદ્વાદીને ફસાવી કેવી રીતે શકે ? અને એકાંતવાદી અનેકાંતવાદીના આક્રમણ સામે પોતાનું રક્ષણુ પણ કેવી રીતે કરી શકે ? સાચું પૂછે તે આવા વિકલ્પાને જાળમા તો ભલભલાના હાજા ગગડીજાય છે, એકા તવાદીઓ આવા વિકલ્પાના જવાબ તો કયાંથી કરી શકે. પણ આવા વિકપાને સમજીને યાદ રાખવા તે પણ તેમના ગજા બહારની વાત છે. જૈનશાસનના અનુપમ તાર્કિક મલવાદી સૂ. મ. ની બલિહારી છે કે જેમની હેમચ’દ્રાચાય મ. જેવા કાલિ કાલ સર્વીસ એ પણ “ અનુમક્ષ્વાદિન તાર્કિકા : “ કહીને પ્રશંસા કરી છે. 46 આ વાકયનો અર્થ છે કે મલ્લવાદી જેવા કાઈ તાર્કિક નથી, તેમની વિંકલ્પ જાળ એટલી જટિલ હાય છે કે કેાઈ તેમની વિકલ્પ જાળમાંથી નીકળી ન શકે. અને તેમની પાસે અનેકા’તવાદરૂપી એવું તીક્ષ્ણ હથિયાર હતુ` કે ભલભલાની વિંકલ્પ જાળને ક્ષણમાં તોડીને ટૂકડે ટૂકડા કરી ના’ખે. અહી' તો પ્રસ’ગથી આટીં વાત કરી. પણ એથી સમજવાનું એ છે કે સ્યાદ્વાદની ખૂબી કેવી છે, જેની સહાયથી થયેલા વિકલ્પો પણ યાદ રાખવા મુશ્કેલ હોય તેવા સ્યાદ્વાદનું ખંડન કરવું કે તેમ કરવાની હિંમત કરવી એ પેાતાના આત્મા માટે દુર્ગતિનું મંડન છે, આત્મકલ્યાણનું નિકંદન છે. એમ જ સમજવુ સ્યાદ્વાદની મદદથી અહી' તો આપણે આત્માને કમને અંધ અનાદિના છે તે જ સિદ્ધ કરવાનું હતું. તમને હવે જ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨] [ શ્રી સિદ્ધપદ ઠીક સમજાઈ ગયું હશે કે રાગ-દ્વેષ, કર્મબંધ અનાદિન છે. માટે હવે તો તેમાંથી મુક્ત થવાની જ આદિ (શરૂઆત) કરવાની છે. આ કારમાં કષાયે અનાદિના હોવા છતાં જાણે રોજ રોજ નવા-નવા હોય તેવી જ ભ્રાંતિ આત્માને થયા કરે છે. કારણ કે કષા કરતા ક્યારે આ આત્મા વિચારતો નથી કે અનાદિ કાલથી આ કષાયેનું સેવન કરતો આવ્યા છું છતાં મારૂં કંઈ કલ્યાણ થયું નથી છતાં ય કેધ, માન, માયા કે લોભ પેદા થાય તે પ્રસંગ ઉત્પન્ન થાય કે તરત જ એ વિચાર આવે છે કે કષાય કર્યા વિના ચાલે એવું છે જ નહીં. જે આ પ્રસંગે હું કેધ, માન, માયા કે લોભ નહીં કરું તો વળી પાછો આવે અવસર નહીં આવે. પણ જેને ભગવાન પર વિશ્વાસ છે. જિનવચન એ જ જેને શ્વાસોશ્વાસ છે. શિવપુરમાં નિવાસ કરવાની એક માત્ર જેની આશ (આશા) છે. તેને તો લાગે છે કે, અનાદિકાળથી આ કષાએ આત્માને દુઃખ દુઃખ ને દુઃખ જ આપ્યું છે. અનાદિ કોઈ તૃપ્તિ લેશમાત્ર સ્થિરતા કે ક્ષણમાત્ર માટે પણ સહનશીલતા પેદા કરી શકતો નથી તો તિલાંજલિ આપે જ છૂટકો છે. ભયંકર કષાયેનું સેવન કરવાની દશા આવી ગઈ હોય છતાં ય કર્મના બંધને અનાદિને જાણનાર તે કર્મબંધને તેમ જ તેનાથી પેદા થયેલા કષકે નિષ્ફળ કરવાને જ પ્રયત્ન કરે. Page #164 -------------------------------------------------------------------------- ________________ () આઠ પ્રકારના કામ એ શબ્દ શા માટે? આપણે “નમે સિદ્ધાણં' પદનો અર્થ વિચારવા માટે આત્મા કર્મ તેમજ આત્મા અને કર્મ આત્મા અને કર્મનો સંબંધ એટલે પદાર્થોનો છેડો ઘણે વિચાર કર્યો. હવે પૂ. અભયદેવ સૂ. મ. “ અષ્ટ પ્રકાર કમ્મુધનં? એ (આઠ પ્રકારનું કર્મરૂપ બળતણ) શબ્દ પ્રયોગ પણ “નમો સિધાણું ની વ્યાખ્યા કરતા કર્યો છે. તેમને આઠ પ્રકારના કરૂપ ધંધનને બાળનારના બદલે બધા કર્મને, બધા કર્મના પ્રકારરૂપ ઈધનને બાળનાર સિધ્ધોને નમસ્કાર થાય તેમ કહ્યું હેત તો પણ ચાલી શકત. કારણ કે, બધા જ કર્મને નાશ કરનાર કે કર્મના બધા પ્રકારને નાશ કરનાર આત્મા સિદ્ધ જ હોઈ શકે છે. છતાં ય “આઇ” એવો સંખ્યાવાચી શબ્દ વાપરવા પાછળ તેમને આશય કર્મના કેટલા પ્રકારે છે તે સ્પષ્ટ કરવાને છે. કારણ કે જેને કર્મ શત્રુઓને નાશ કરે હોય તેને તે શત્રુઓ કેટલા છે? કેવા છે? તેમની શકિત કેટલી છે,? આ બધાને ખ્યાલ હવે જોઈએ. બધાજ શત્રુઓ છે. બધાજ શત્રુઓ છે.એટલું બોલવા કે જાણુ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] [ શ્રી સિદ્ધપદ્મ વાથી તેમની સામે મારચા ન માંડી શકાય. તેથી કમના વિષયની એક વિગત જણાવીને એવું સૂચન કરી દીધું કે, 'ના નાશ કરવા માટે મેાક્ષની પ્રાપ્તિ માટે આત્માના અનાદિના શત્રુઓનુ મલાખલ જાણવું જરૂરી છે. તેના ખલાખલના વિચાર તે! આપણે કરણાના વિચાર કર્યા ત્યારે કરી દીધે। જ છે. માટે હવે તેને અહી વિચાર કરવાની જરૂર નથી. પણ ખ્યાલ રાખવાનેા છે કે અનાદિ કાળથી અન તાનન પુદૂગલપરાવત કાળ સુધી કસત્તા આત્માને મૂઝવી રહી છે. પણ ધમ સત્તમાં એવી પ્રબળ તાકાત છે, કે એનું ખીજ માત્ર પણ આત્મામાં આવી જાય તેા એક પુદૂંગલપરાવકાળમાં મેક્ષ થયા વિના રહે જ નહી. માટે કસત્તા ને ધમ સત્તા અનતકાળ માટે પરાસ્ત કરી શકે છે. એ ધ`સત્તા એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રની નિમલ આરાધનાના ભવ્ય પુરૂષાર્થ ! + Page #166 -------------------------------------------------------------------------- ________________ છે વાક્વલ્યમાન શુક્લધ્યાન @= =9==9 ==–99 ટીકાકાર મહર્ષિએ આગળ જણાવ્યું છે કે, આ આઠ કર્મરૂપી કાષ્ઠને સિદ્ધ ભગવંતેએ જવાજવલ્યમાન શુકલધ્યાનના અગ્નિ વડે બાળી નાખ્યા છે. અહીં આપણને વાજવલ્યમાન શુકલધ્યાન એ શબ્દોથી ટીકાકાર શું સમજાવવા માંગે છે. તે વિચારવું છે. અહીં ધ્યાન” શબ્દ એ મુખ્ય વિશેષ્ય છે. “શુકલ શબ્દ એ ધ્યાનનું વિશેષણ છે. પણ જ્વાવલ્યમાન શબ્દ તે શુકલધ્યાન એ સારાય શબ્દનું વિશેષણ છે. અર્થાત્ શુક્લધ્યાન એ જવાજવલ્યમાન શબ્દ માટે વિશેષ્ય છે. જેમ કોઈ કહે કે, મટી કાળી પડી લાવે. તે પડીઓ ખૂબ છે. પણ તે બધાની જરૂરત નથી, પણ કાળી ચોપડીની જ જરૂર છે. કારણ ચેપડીનું વિશેષણ કાળી છે. ' વિશેષણ એ તેનાથી વાચ્ય ન હોય તેવા બધા જ વિશેષ ધર્મોનું નિરાકરણ કરનારું હોય છે એટલે લાલ, ધળી, પીળી પડી નહીં પણ કાળી પડી જ જોઈએ છે તે અર્થ આપણે કરીએ છીએ. વળી કાળી ચેપડી એ પણ ઘણા-ઘણા પ્રકારની હોય છે. તેમાંની નાની નહીં પણ મટી કાળી પડી જઈએ. કારણ કે મેટી એ પણ કાળી ચોપડીનું વિશેષણ છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬] [ શ્રી સિદ્ધપદ તેથી આપણે સૌથી પહેલાં મુખ્ય વિશેષ્ય ધ્યાન શબ્દને વિચાર કરે જોઈએ. ધ્યાન શા માટે? જ્યાં સુધી આત્માને કર્મો લાગેલા છે. ત્યાં સુધી આત્મા સ્થિર રહી શક્તા જ નથી. જેમ ચૂલા પર ઉકળતું પાણી ખદબદ થયા કરે છે તેવી રીતે આત્મપ્રદેશમાં હલન-ચલન ચાલ્યા જ કરે છે. આ હલન-ચલન મન, વચન કે કાયાના યોગ દ્વારા થાય છે. કારણ કે આત્મા કર્મના પંજામાં ફસાયે છે ત્યાં સુધી તે એવી દશા છે કે, બહારના મન, વચન કે કાયાના પુદગલે વિના તે કશું કરી શકે જ નહીં. આમ કર્મના ઉદયને લીધે થતાં નવા-નવા પરિણામને આધીન જે ચંચળતા આત્મામાં પેદા થાય છે તેનાથી કર્મને બંધ ચાલુ જ રહે છે. અને તેથી આત્મા સિદ્ધગતિને મોક્ષને પામી શકતું નથી. પણ જે આત્મા સ્થિર થાય છે કે તરત જ બધા કર્મોને નાશ થઈ જાય છે. આવી સ્થિરદશા આત્માને ચૌદમે ગુણસ્થાને જ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં આ દશાને લીકરણ કહેવામાં આવે છે. અર્થાત્ બધા પર્વતેમાં શ્રેષ્ઠ પર્વત મેરુ. તે મેરુ જેવા સ્થિર પરિણામે જે પ્રાપ્ત થાય તેનું નામ જ (શૈલેશીકરણ) શૈલેશી અવસ્થા આ દશા એ જ ધ્યાન દ્વારા પ્રાપ્ત કરવાની ચીજ છે. પણ બધા જ ધ્યાનથી આવી દશા પ્રાપ્ત ન થાય. ઘઉં તે. Page #168 -------------------------------------------------------------------------- ________________ વિવેચન] [૧૪૭ માટીમાં જ ઉગે, પણ બધી જ માટીમાંથી ઘઉં પાકે તેમ નહીં. ખાવાથી શક્તિ પ્રાપ્ત થાય, પણ બધું જ ખાવાથી શક્તિ પ્રાપ્ત ન થાય. ઝેર ખાઈએ તે મરી જ જવાય. તેમ આત્મસ્થિરતારૂપ “શૈલેશી અવસ્થા બધા ધ્યાનથી પ્રાપ્ત ન થાય. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી આવી દશા દુર ને દુર થતી જાય, ધર્મધ્યાનથી નજદીક આવતી જાય અને શુકલધ્યાન આવે ત્યારે જ આવી દશા પ્રાપ્ત થાય. માટે આવી સ્થિરતા મેળવવાના અથીએ મેળવવા લાયક ધર્મધ્યાન અને શુકલધ્યાનને સમજવાની જરૂર છે. તેમ છેડવા લાયક આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને સમજવાની જરૂર છે. ધ્યાન એટલે શું? એકાગ્ર-ચિંતા નિરે ધ્યાનમ્” ધ્યાનનું સામાન્ય લક્ષણ છે. જે કે સામાન્ય વ્યવહારમાં તે કેઈ પદ્માસન વિગેરે લગાવીને બેઠા હોય કે પ્રાણાયામ વિગેરે કરતે હોય, સામાયિક લઈને નવકારવાળી વિગેરે ગણતો હોય તેને આપણે ધ્યાન કર્યું એમ કહીએ છીએ. પણ એ બધા ધ્યાન નહીં, પણ ધ્યાનને મેળવવાના પ્રાપ્ત કરવાના રસ્તા છે. 'સાચું ધ્યાન તે એકાગ્ર બની જે વિષયનું ચિંતન ચાલતું હોય તેને છોડીને બીજો કોઈ વિષય મનમાં ન આવે અને જે વિષયનું કે પદનું ધ્યાન ચાલતું હોય ત્યાં જ મન સ્થિર રહે તે જ સાચું ધ્યાન છે. જેટલી તે વિષયમાં મનની સ્થિરતા હોય તેટલું ધ્યાન મજબૂત કહેવાય. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮] [ શ્રી સિદ્ધપદ આપણું ધ્યાન અમુક વિષયમાં સ્થિર થઈ ગયું છે કે નહીં તે સાચું ત્યારે જ કહેવાય કે તે સમયે બીજા કેઇમાં આપણું ચિત્ત ન જાય, તે ધ્યાન વખતે બાજુમાં આવીને કઈ રાડ પાડે તે ય ન સંભળાય, કીડી આવે ને ચટકે ભરે તે ય ખબર ન પડે, દુર્ગધથી ભરપૂર પદાર્થ બાજુમાં પડ હાય તો પણ તેની ગંધ ન આવે. કહે કે ધ્યાનમાં સ્થિર થઈ ગયેલાને તેના તે વિષય વિના કેઈની ખબર જ ન પડે. સ્થાન અને મોલવી સાહેબ” એક વાર એક મૌલવી સાહેબ નમાઝ પઢી રહ્યા હતા. ખુબ ભાવ-ભક્તિપૂર્વક ખુદાને યાદ કરતા હતા. એવામાં કઈ એક બાઈ હાંફળી-ફાંફળી આવીને વચમાંથી ચાલી ગઈ. મૌલવી સાહેબ તે તરત તાડુકી ઉઠયા કે, “અબે ! રંડી બીચમેં સે કર્યો નિકલી, મેરી સારી નિમાઝ બીગડ ગયી !” પેલી સ્ત્રી તે એની ધૂનમાં ને ધૂનમાં આગળ જ ચાલી ગઈ. મૌલવીને લાગ્યું કે આ તે દુષ્ટ લાગે છે. મૌલવીજી તે પાછળ દેડયા અને ગમે તેમ કરીને તે સ્ત્રીને ઉભી રાખી બેલ્યા: ઈતના ભી ધ્યાન નહીં રખતી હે ! હમારી નિમાઝ બિગાડકર ભાગ જાતી હૈ, હમારા સુનતી ભી નહીં ?” સ્ત્રી તે હસવા લાગી. મૌલવી સાહેબને પારો એર ઉંચે ચડી ગયે. “ગધી કહીં કી એક તે હમારી નિમાઝ બિગાડ દી ઔર અબ હસતી હૈ? કૈસી બેવકૂફ હૈ! Page #170 -------------------------------------------------------------------------- ________________ વિવેચન] [૧૪૯ પેલી સ્ત્રી તે જાણે ઉંઘમાંથી ઉઠીને જ જાણે કંઇ બન્યું જ ન હોય તેવી રીતે મૌલવીની સામે જોવા માંડી. સ્ત્રી તે જરાવાર સ્તબ્ધ થઈ ગઈ પણ ડીવારમાં બધી વાત તેની સમજમાં આવી ગઈ. અને હસીને કહેવા લાગી તુમ્હારા ખુદા તે મેરે યાર (પતિ) સે ભી ગયા લગતા હૈ ! ” મૌલવી તો આવું વચન સાંભળીને દંગ જ થઈ ગયા. ચે કયા કહતી હૈ ? તેરા યાર કહાં ઔર સારી દુનિયાકા માલિક કહાં ?” સ્ત્રીએ બરાબર ચમકી આપતાં કહ્યું: “ઈસ લિયે હી તે દુનિયા કે માલિકકી બંદગી કરનેવાલા બંદગી છેડકર આપ યહાં આ ગયે! નિમાઝ પઢના ભી ભૂલ ગયે, ઔર યહ ઔરત તે ઉનકે યાર કે પીછે સબ ભૂલ ગઈ ! ઉલ્લે ઈતના ભી કહાં માલુમ થા કિ બિચમેં કૌન આયા ?” અને આમ કહેતાંની સાથે પેલી બાઈ તો એના યારને મલવા માટે પુરજોશથી દેડવા માંડી. પાછળ રહેલા મૌલવી તે વિચાર જ કરવા લાગ્યા કે, “આ બાઈ એ શું કહ્યું?” શું ખુદા કરતાં પણ એને યાર કઈ મહાન છે?” ના..ના..એમ નથી, પણ.....પણ.....એને જેટલો યાર માટે પ્રેમ હતું એટલે મને ખુદા માટે ન હતા. મારા માટે એ વચમાં આવી એ વાત ખરી, પણ હું ય એના માર્ગમાં તે , આવ્યું જ હતું ને? છતાં ય તે મને ન જાણી શકી, અને હું કે મૂર્ખ કે નિમાજમાં ધ્યાન તે ન રાખ્યું ને વળી પાછી ફરીથી નિમાઝ પાણુ શરૂ ન કરી અને એની પાછળ પાછળ નાઠે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦] [શ્રી સિદ્ધપદ પણ...એક ફાયદે તે થે કે, આ બાઈએ મને જીદગી માટે પાઠ શીખવી દીધે. અહીં એ સમજવાનું છે કે, મૌલવી સાહેબ આસન જમાવીને બેઠા હતાં છતાંય તેમની “નિમાઝ એક ધ્યાનથી ન થઈ. અને પેલી સ્ત્રી કેઈપણ આસન કર્યા વિના ભાગતી હતી છતાં તેનું ધ્યાન મૌલવી કરતાં પ્રબળ હતું. કારણ કે તેને તેના (યાર) સિવાય બીજું કંઈ દેખાતું જ ન હતું, તેના સિવાય બીજું કઈ મલવા ગ્ય છે, વાત કરવા ગ્ય છે તેવું પણ તેને લાગતું ન હતું. માટે જ તેને મૌલવીની ફરિયાદ સાંભળવામાં ય રસ ન હતો કે તેની ગાળ સામે ગાળ આપવાને ય સમય ન હતું. એટલે આસનથી જ ધ્યાન થઈ શકે છે તેમ ન સમજવું. પણ જ્યારે કોઈ પણ ચીજ હૃદયના આસન પર જામી જાય છે ત્યારે જ ધ્યાન થઈ શકે છે. તે કદી ન ભૂલવું. માટે જ જૈનશાસનમાં ધ્યાન માટે આસનની ઉપયોગિતા પર જ ખૂબ મહત્વ મુકવામાં નથી આવ્યું. વાયુની ગતિને રોધ કરી મનને કાબુમાં લેવાની વાતનું જૈનદર્શનમાં મહત્વ સ્વીકારવામાં નથી આવ્યું પણ શુભ ગમાં મન અત્યંત લાગી જાય તેવી જ રીતે પ્રવૃત્ત રહેવું એમ કહેવામાં આવેલ છે. શુભ વિચારો એટલા બધા પ્રબળતાપૂર્વક કરવા જોઈએ કે, ખરાબ વિચારેને અશુભ વિચારેને આવવાનો અવસર જ મલે નહિં. ધર્મક્રિયા કરતાં કરતાં જે ધર્મકરણે જે રીતે કરવાની હોય તે. જ ખ્યાલ રહે. મન એકાગ્ર બને અને બીજે ક્યાંય ન જાય તેને જ ધ્યાન ગણવામાં આવ્યું છે. આવું ધ્યાન કેઈ ઓરડીમાં બેસીને જ થઈ શકે કે આસનનો ખૂબ અભ્યાસ થાય તે જ થઈ શકે અથવા પ્રાણાયામ પર કાબુ આવ્યો પ્રબળતા આવવાની રીતે કયાંય ન થઈ Page #172 -------------------------------------------------------------------------- ________________ વિવેચન] ( [ ૧૫૧ હોય તો જ થઈ શકે તેવું નથી, પણ જ્યારે દયેયના માટે અપૂર્વ પ્રેમ પ્રગટે છે ત્યારે ધ્યાન એકદમ થઈ જ જાય છે પ્રાણુની ગતિ આપેઆપ જ વ્યવસ્થિત થઈ જાય છે. પ્રશ્નઃ-શું પ્રેમ હોય તે ધ્યાન એમ ને એમ થઈ જાય ? ઉત્તર :-શા માટે ન થાય ? આગળ દૃષ્ટાંતમાં શું જોયું ? હૃદયમાં “યારી માટે પ્રેમ એટલે હતું કે જગતનું કઈ તેની આગળ મૂલ્યવાન લાગતું ન હતું. માટે જ તો તે સ્ત્રીને ખબર ન પડી કે વચમાં મૌલવી છે કે મૌલવે છે ? એની વાત શું કરવાની પણ તમે કયારેય નોટના બંડલ ગણે છે કે નહિ ? દુકાન પર પણ ગણેને ? ત્યાં ચારે બાજુથી ઘોંઘાટ થતું હોય કે નહિ ? છતાં ય કેવું ચિત્ત એકાગ્ર રહે છે? એક રૂપિયે ય વધારે કે ઓછો જતું નથી. કેમ ? એટલી ક્ષણ તમે રૂપિયાની નોટ સિવાય જગતના તમામ પદાર્થોથી મન વડે અલગ થઈ જાય છે. એવી એકાગ્રતા આવી જાય છે કે માથે ગરથી પડી રહી હોય તે તરફ પણ લક્ષ્ય જતું નથી. કેઈ જીવડું શરીર ઉપરથી ચાલ્યું જાય તે ય ખબર પડતી નથી. કેઈ ચાર ચાર વખત બોલાવે તો ય સંભળાતું નથી. એટલે કહે કે તમારું મન અને કાન વિગેરે બધી ઇન્દ્રિયે માત્ર રૂપિયામાં જ લાગી છે માટે તમને બૂમ મારવામાં આવે તેને પણ ખ્યાલ નથી એટલે શરીરથી પણ એટલી વખત તમે જુદાઈ અનુભવી રહ્યા છે, તે પણ સિદ્ધ થઈ જાય છે. એક માત્ર રૂપિયા અને તમે (આત્મા) આ બે જ વસ્તુઓ દુનિયામાં હેય તે તમે અનુભવ કરે છે. આવી એકાગ્રતા સધાય ત્યારે ધ્યાન થયું કહેવાય. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર] [શ્રી સિદ્ધપદ પણ સંસારી વિલાસના સાધનમાં, ભેગ કે ઉપભેગની સામગ્રીમાં રાગદ્રષ્ટિથી જેટલી એકાગ્રતા સધાય તે બધી કર્મની કમાઈ જ કરાવનારી છે. ભવની ભવાઈ કરાવનારી છે. પણ તેથી આત્માની લેશ માત્ર ભલાઈ થાય જ નહીં માટે જ શાસ્ત્રકારોએ આવા ધ્યાનને સંસારના હેતુઓ કહ્યા છે. શાસ્ત્રકાર જણાવે છે કે “આરી સંસારહેતું” આર્ત અને રૌદ્ર ધ્યાન સંસારના કારણે છે. સંસાર ભાવનાના બધા વિકલ્પ એ આર્તધ્યાન જ છે. કારણ કે સંસાર માટે વિક લ્પ થાય એટલે આત્માને જે ઈષ્ટ લાગે તે ઝંખના થાય જે કંઈ ઈષ્ટસિદ્ધિની વચમાં આવતું હોય તે બધું પ્રતિકૂળ લાગે અને તે બધાથી દૂર થવાની લાલસા જાગે. પોતાને જે ઈષ્ટ લાગ્યું છે તે સદંતર પિતાની સાથે જ રહે, ભવોભવમાં પણ સાથે જ રહે તેવી ઈચ્છા પ્રગટે જેને શાસ્ત્રની ભાષામાં નિયાણું” કહેવાય, તેવું નિયાણું કરવાનું મન થાય આ બધું આર્તધ્યાન છે. કારણ કે ઈષ્ટને પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગે ત્યાં સુધી આત્મામાં ઉત્સુક્તા જાગે એટલે જ્યાં સુધી તે સામગ્રી મળે નહીં ત્યાં સુધી આત્મામાં એક ઝીણી ઝીણી રિબામણ ચાલુ જ રહે જેમ અંદરને તાવ કોઈને ખબર ન પડે પણ અંદરથી તે બધી ધાતુઓને બધા શરીરને તપાવતો જ હોય છે. તેમ ઈષ્ટની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ મહિને ઝીણે તાવ ચાલુ રહ્યા જ કરે છે. વળી આવી ઝંખના પછી પણ ચીજ મળી જાય તે તેમાં મૂઢતા પેદા થાય છે. વારંવાર જાણે સંનિપાત જ ન થયો હોય તેમ “હે !” મને મળી ગયું “વાહ” હું કે, સુખી છું “મારા જેવું જગતમાં બીજુ કોણ હશે ?” મને મળેલું કેઈ ન લઈ લે, એાછું ન થઈ જાય, બગડી ન જાય, તેવી જ રીતે સાચવી રાખું.” આવા આવા કેટલાય Page #174 -------------------------------------------------------------------------- ________________ વિવેચન] [૧૫૩ વિકપ મગજને ક્ષુબ્ધ બનાવી દે. અને લઈ જવાનો વિચાર આવે ત્યાં જ સાચવવાની ચિંતા, રક્ષણ કરવાની રમખાણ ચિત્તમાં હળી સળગાવવી શરૂ કરી દે. જેટલી વાર સાચવી રાખી હોય તેટલી વાર સ્વાર્થવૃત્તિતા હૃદયને દુઃખ આપ્યા કરતી જ હોય, વળી એમાં ભૂલેચૂકે તે ચીજ આવેલી પણ ચાલી ગઈ તે આખી જીંદગી સુધી રોદણ રડાવ્યા જ કરે. દીકરે તે ૪૦ વર્ષના થયા ત્યારે આબે, બે વર્ષ માટે જીવે અને મરી ગયે ત્યારે મેળવ્યું શું ? એટલે ૪૦ વર્ષ ઝંખનામાં કાઢયા, બે વર્ષ મૂઢતામાં અને એના રક્ષણમાં ગુમાવ્યા અને હવે જીવતર રહે ત્યાં સુધી યાદ કરી કરીને રોદણાં રડવાના જ રહ્યા ને ? આ બધી વૃત્તિમાં ચિત્ત સ્થિરતાપૂર્વક એંટી ગયું તે સમજી જ લેજો કે મર્યા. આવા આર્તધ્યાનમાં આયુષ્ય બંધાઈ જાય તે તિર્યંચનું જ આયુષ્ય બંધાય. જ્યાં ગયા પછી એટલી એવી દશા ભેગવવી પડે કે આંખની સામે ઘાસનો પૂળ પડે હોય તે ય ખીલેથી છૂટા થઈને એક તણખલું ખાવાનું ન મલે. પિતાનું બચ્ચું જ બાજુમાં બાંધ્યું હોય પણ પિતાની ઈચ્છા થાય ત્યારે તેને દૂધ પીવરાવવાની પણ સ્વતંત્રતા ન મલે. આમ જે ધ્યાન એટલે કે વિચારોની એકાગ્રતા સાક્ષાત કે પરંપરાએ પીડા, શોક, રૂદન બહારથી અને અંદરથી દીનતા, સંકુચિતતા, કાયરતા, નિસ્પૃહતા પેદા કરે તે બધું આર્તધ્યાન જ સમજવું રોકધ્યાન ઈષ્ટને મેળવવાના અને અનિષ્ટને દૂર કરવાના વિચારે જ્યારે તદ્દન વિવેકહીન બની જાય છે, ત્યારે આત્મા પાપ અને પુણ્યમાં, કર્તવ્ય અને અક્તવ્યમાં, પૂજ્ય અને Page #175 -------------------------------------------------------------------------- ________________ ' ૧૫૪] [ શ્રી સિદ્ધપદ અપૂજ્યમાં, હિંસા અને અહિંસામાં. સત્ય અને અસત્યમાં કઈ અંતર રાખતું નથી. અર્થાત્. ગમે તેવા પાપ સેવવાની તૈયારી પેદા થાય, ગમે તેવું અર્તવ્ય કરતાં લજજા પેદા ન થાય, પૂજ્યોની–ગુણવાનની-ઉપકારીની અવહેલના કરતાં દિલમાં દર્દી પેદા ન થાય, અસત્ય બોલતાં અને હત્યા કરતાં જરા ય હૃદય કંપે નહિ પણ આનંદ પામે. ત્યારે તેવા વિચારેની એકાગ્રતાને રૌદ્રધ્યાન કહેવાય છે. એટલે કહે કે આર્તધ્યાન બે ડિગ્રીને તાવ છે, તો રૌદ્રધ્યાન છ ડીગ્રીને તાવ છે. બંનેમાંથી કેઈનામાં પણ શરીરને તંદુરસ્ત રાખવાની તાકાત તે નથી જ. બંને શરીર માટે નુકસાનકારી તે છે જ. પરંતુ આર્તધ્યાન કંઈક વિવેકને અંશ રહેવા દે છે. પાપ થઈ ગયા પછી પણ પશ્ચાત્તાપ કરવાના પરિણામ જલ્દી જગાવી શકે છે. જ્યારે પ્રબળ રૌદ્રધ્યાન વિવેકનો સમૂળગો નાશ જ કરી નાંખે છે. માટે જ આવા ધ્યાનમાં રહેલાઓની નરકગતિ રાહ જોતી હોય છે. આ ધ્યાનને અંશ પણ બાકી હોય એટલે આખું પાતળું પણ રૌદ્રધ્યાન હોય ત્યાં સુધી સંયમને પરિણામ અર્થાત છઠ્ઠા ગુણસ્થાનની પ્રાપ્તિ ન જ થાય જ્યારે આ ધ્યાન આછુંપાતળું પણ બાકી હોય તો પણ સંયમની (છઠ્ઠા ગુણસ્થાનની) પ્રાપ્તિ તે થવા દે. વાતવાતમાં મારી નાંખવાની વાત કરવી, શસ્ત્ર સરં. જામે બનાવવામાં મશગુલ રહેવું, પિતાને સ્વાર્થ ન સધાતે હોય છતાંય બીજાનું નુકશાન કરવામાં આનંદ લૂટ એ બધું રૌદ્રધ્યાન છે. જેમ જેમ વિષયની પિપાસા પ્રબળ થતી જાય, તેમ તેમ અતધ્યાન રૌદ્રધ્યાનમાં પલટાતું જાય છે. માટે આ બંને ધ્યાન છેડવા ગ્ય છે. અને ધર્મ અને શુકલ એ બે સ્થાન મેળવવા યોગ્ય છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ વિવેચન] [ ૧પપ ધર્મધ્યાન ધર્મધ્યાનના ચાર પાયા છે–ચાર વિભાગ છે. ૧ આજ્ઞાવિચય, ૨ અપાયવિચય, ૩ વિપાકવિચય, ૪ સંસ્થાનવિચય. પહેલાં આજ્ઞાવિચય કેમ? આ ચારે ધ્યાનમાં સૌથી પહેલે પ્રભેદ આજ્ઞાવિચય કહ્યો તે બહુ હેતુપૂર્વક કહેવામાં આવે છે. - જ્યાં સુધી આત્માને જિનેશ્વરદેવનું મહત્વ સમજાતું નથી, વિતરાગ તરફ બહુમાન પ્રગટતું નથી, ત્યાં સુધી ભગવાનની આજ્ઞાનું મહત્વ પણ સમજાતું જ નથી, અને ત્યાં સુધી વાસ્તવિક રીતે ધર્મના સાધને કેને કહેવાય ? ધર્મની આરાધનાથી મળનાર મેક્ષ કેવી રીતે મળે ? સંસારના તમામ સુખથી પર થયા બાદ જ આત્મામાં સુખ પ્રગટી શકે છે તેવું સમજાતું નથી. માટે આવા આત્માઓ માટે વાસ્તવિક શુદ્ધ ધર્મધ્યાન પ્રગટવું મુશ્કેલ છે, પણ તેમ છતાં જેનામાં ગમે તે રીતે પણ મેક્ષની ઝંખના પેદા થાય છે તેનામાં આ વાસ્તવિક ધર્મધ્યાનને પ્રગટ કરી આપનાર ભાવનાઓ પ્રગટ થઈ શકે છે. પણ જિનેશ્વરદેવેની આજ્ઞા બહારનું ધ્યાન એ સાચું ધર્મધ્યાન નથી, અથવા તે જિનેશ્વરદેવેની આજ્ઞા મેળવ્યા સિવાય સાચું ધર્મયાન પેદા થતું નથી, આ સૂચવવા માટે જ “આજ્ઞાવિચયને ધર્મધ્યાન પ્રથમ ભેદ કે પ્રથમ પાયે કહેવામાં આવ્યા છે. સંસારરૂપ મકાનને પાડી નાંખી મોક્ષરૂપ મહાલય બનાવવા માટેનો પ્રથમ પાયો એટલે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬] [શ્રી સિદ્ધપદ આજ્ઞાવિયરૂપ ધર્મધ્યાન. અથવા તે એમ કહે કે આગળના બધા પાયા એટલે કે અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય, ત્રણે પાયાઓ જિનેશ્વર ભગવંતની આજ્ઞાના અંગરૂપ હેવાથી વ્યાપ્ય છે. જ્યારે આજ્ઞાવિચયમાં તે બધાને સંગ્રહ હોવાથી તે વ્યાપક છે. માટે પ્રથમ આજ્ઞાવિચય છે એમ પણ અર્થ ઘટાવી શકાય છે. આર્તધ્યાન કે રૌદ્રધ્યાન પેદા કરનારી કેઈપણ આજ્ઞા જિનેશ્વરની હાય જ નહીં, અથવા જ્યાં આર્તધ્યાન કે રૌદ્રધ્યાન હોય ત્યાં જિનેશ્વર ભગવાનની આજ્ઞા ન હોય. કદાચ ભગવાનની આજ્ઞા પાલતાં આર્તધ્યાન થઈ જતું હોય તે તે આજ્ઞાપાલન કરતાં કરતાં થઈ જતી વિરાધનાનું ફળ સમજવું. પણ અતિચાર કે વિરાધનારહિત થઈને ભગવંતની આજ્ઞાનું પાલન કરતાં આર્તધ્યાન કે રૌદ્રધ્યાન થાય તેવું બની શકે જ નહીં. આ વાતનું સૂચન “આજ્ઞાવિચય” નામના ધર્મધ્યાનના પ્રથમ પાયા પરથી કલ્પી શકાય છે. આજ્ઞાવિચય નામનો પ્રથમ પાયે બાકીના ધર્મ અને શુકલ ધ્યાન માટે પ્રવેશદ્વાર સમાન છે. અને તેથી સિદ્ધ થાય છે કે ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં પ્રવેશ કરવાવાળાએ ગવાનના આજ્ઞારૂપ દરવાજામાં પ્રવેશ કરવો પડે. અર્થાત્ ધર્મ ધ્યાન કે શુકલધ્યાન ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષ રહેનાર માટે બની શકતું નથી, તેમજ ભગવાનની આજ્ઞાને આધીન રહેનારમાં આર્તધ્યાન કે રૌદ્રધ્યાન પ્રવેશી શકતું . નથી. આજ્ઞાવિયરૂપ પ્રથમ પાયામાં ભગવાનની બધી આજ્ઞાઓને સંગ્રહ છે. જ્યારે “અપાયવિચય માં મેક્ષ માર્ગની આરાધનાથી દૂર કેમ થવાય છે? તેમ કરનારા Page #178 -------------------------------------------------------------------------- ________________ વિવેચન] [૧૫૭ પરિબળે કયા ? તે પરિબળને કેમ રોકી શકાય ? આ બધો વિચાર મુખ્ય છે. એઢલે ભગવાનની ઘણું ઘણું વિષયની આજ્ઞામાંથી માત્ર અપાયવિષયક આજ્ઞાનું ચિંતન છે. માટે તે ધ્યાન વ્યાપ્ય કહેવાય. વિપાકવિચય -કયું કર્યું કર્મ કેવું કેવું ફળ આપે છે? ક્યારે ફળ આપે છે? કઈ ગતિમાં ફળ આપે છે ? કેવા કાળમાં ફળ આપે છે? તે ફળ વખતે પ્રાણી કેવી નિરાધાર દશામાં મૂકાય છે. વિગેરે કર્મના ઉદયનો વિચાર મુખ્ય રીતે જેમાં છે તેવું ધ્યાન તે વિપાકવિચય છે. અર્થાત્ કર્મવિષયક જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ચિંતન તે વિપાકવિચય છે. માટે તે ધ્યાન પણ વ્યાપ્ય કહેવાય. સંસ્થાનવિચય સંસ્થાન એટલે આકૃતિ. લોક અને તેમાં રહેલા પ્રત્યેક પદાર્થોની આકૃતિ તેમ જ સ્વરૂપને વિચાર કરે તે સંસ્થાનવિચય. વિશ્વને ગમે તે પદાર્થ સામે આવે ત્યારે તેમાં રાગ-દ્વેષ ન પામતાં મેહ ન પામતાં તે પદાર્થનો વિચાર કરવો, તેના દ્રવ્ય-ગુણપર્યાયનું ભગવાનની આજ્ઞા મુજબ ચિંતન કરવું, સ્વજનને જોઈને જે આ મારા છે, હું એને છું એ વિચાર આવે તો તે આર્તધ્યાન. પણ એવા વિચાર કરો કે અનાદિ સંસારમાં સ્વજન કોણ અને પરજણ કેણુ? આત્માને નથી તે કઈ સ્વજન કે નથી તે પરજન, વળી હું એને જોઉં છું તે તો છે પુગલ. આજે જે રૂપનું મને આકર્ષણ લાગે છે તે જ રૂપ શું પુદ્ગલનું સ્વરૂપ છે? આવા પુદ્ગલમાં શું મહાવું હતું ? વિગેરે વિચારે સંસ્થાનવિચય છે. અર્થાત કહે કે સંસારના પદાર્થ માત્રની મેહ પમાડવાની શકિતને Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮] [શ્રી સિદ્ધપદ નાશ કરે તેવું ભગવાનની આજ્ઞા મુજબ પદાર્થના સ્વરૂપનું વિશ્લેષણ કરવું તે જ સંસ્થાનવિચયરૂપ ધ્યાન છે. ધર્મધ્યાનના ચારે ય પાયાને સમગ્ર વિચાર કરીએ તે સમજાય કે પદાર્થો નહિ પણ પદાર્થો જોવાની દષ્ટિ બદલાય એટલે સંસારને માર્ગ મોક્ષમાર્ગમાં પલટાય. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના વિષયભૂત પદાર્થો જ ધર્મધ્યાન અને શુકલધ્યાનના સાધક બને છે. એટલા માટે જ કહ્યું છે કે, સાચે મુનિ ચાલતા-ઊઠતા-બેસતાં– સૂતા-ખાતાં–લતાં સર્વ આવશ્યક ક્રિયા કરતાં ધર્મધ્યાન કારણ કે ચાલે ત્યાં પણ ભગવાનની આજ્ઞા યાદ કરે. ભગવાને ના પાડી છે કે અંધકારમાં ન ચલાય, ચાલવું હોય તે પણ સંયમની આરાધના માટે. તે પણ જીવની વિરાધના ન થાય તેવી રીતે. આવી ભાવના હોય તે ચાલતાં-ચાલતાં પણ ધર્મધ્યાન જ રહે. ભગવાનની આજ્ઞાને આગળ કરીને તે જ પ્રમાણે પ્રવૃત્તિ કરવાના કોડ સેવતા હોય એટલે ધર્મધ્યાનમાં જ રહે. જ્યારે સંસારનો અભિલાષી પણ ચાલે તે ખરો જ ને ? પણ તેનું ચાલવું તે શાના માટે? કહો કે, કેઈના સુખમાં ભાગ પડાવવા માટે કયાંયથી ને કયાંયથી પિતાને સ્વાર્થ સિદ્ધ થાય માટે જ ચાલવાનું. એટલે એ જ ચાલવાની ક્રિયા દરમ્યાન તે ઈષ્ટ વસ્તુ મેળવવાની લાલસાથી, મળેલાને કાયમી બનાવવાની ભાવનાથી આર્તધ્યાન કરનાર બને. પણ સંસારની પ્રવૃત્તિ કરવાં છતાં જ્યાં ભગવાનની આજ્ઞા શું છે? ભગવાનની આજ્ઞા શું છે? એવી વારં Page #180 -------------------------------------------------------------------------- ________________ વિવેચન] [૧૫૯ વાર યાદ આવ્યા કરે; “હું ભગવાનની આજ્ઞાનું સંપૂર્ણ પાલન કેમ નથી કરી શકતો? કયારે મારામાં એવું સામશ્ય પ્રગટશે કે સારા ય સંસારની પાપપ્રવૃત્તિને છોડીને હું બધાને અભયદાન આપનાર બનીશ? આ ભાવ જાગે તે તેને સંસારની પ્રવૃત્તિમાં પણ ધર્મધ્યાન થઈ શકે. આ ધર્મધ્યાનમાં રહેલે આત્મા યથાખ્યાત ચારિત્રને પણ માલિક થઈ શકે છે. શુકલધ્યાન મેક્ષમાં જવા માટે તે આ શુકલધ્યાન જ જોઈએ. આ ધ્યાનના પણ ચાર પાયા છે. ૧ પૂથ– વિતર્ક. ૨ એકત્વ વિતર્ક. ૩સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ. ૪ ચુપરતક્રિયા નિવૃત્તિ. જેમ સંસારની વાસના પ્રબળ થતાં આત્મા આર્તધ્યાનમાંથી રૌદ્રધ્યાનમાં પરિણમતો જાય છે તેમ મોક્ષની પ્રબળ ભાવના થતાં આત્મા ધર્મધ્યાનમાંથી શુકલધ્યાનમાં પરિણમે છે. શુકલધ્યાનની શરૂઆત થાય છે ત્યાં તે મોક્ષની ઈચ્છા હોય છે. પણ છેલ્લા બે પાયા વખતે તેની પણ જરૂર રહેતી નથી. મેક્ષની ઈચ્છા થાય છે તે મેહનીયકર્મની સહાયથી પણ એ મેક્ષની ઈચ્છા દ્વારા એવા પરિણામ આત્મામાં જાગૃત થાય છે કે ઈચ્છા માત્ર પેદા કરનાર મહનીયકર્મ ચાલ્યું જાય છે, છતાં પણ વસ્ત્ર પર રંગ રહી જાય છે. તેમ આત્મામાં એવા પરિણામ રહી જાય છે કે જે મોક્ષ અપાવીને જ રહે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦] [શ્રી સિદ્ધપદ પ્રશ્ન –શુ મેક્ષની ઈચ્છા પણ મેહનીયકર્મથી થાય ? ઉત્તર:-ઈચ્છા થવા પુરતું જ મેહનીય કર્મના ઉદયનું કામ હોય છે. તે ઈચ્છાને વિષય મેક્ષ બનતું હોય કે તેમાં પ્રબળતા કે નિશ્ચલતા પેદા થતી હોય તે તે મેહનીય કર્મના ઉપશમ કે પપશમનું જ કાર્ય છે. માટે સમજાય છે કે, દબાઈ ગયેલા કે નિર્બળ થયેલા મેહનીય કર્મથી જે આત્મસ્વરૂપે પ્રગટ થયું તેથી મોક્ષની પ્રાપ્તિ કરાવી આપે તેવા પરિણામોની પ્રબળતા થાય છે. પણ ઉદયમાં મેહનીયકર્મ બાકી રહ્યું તેથી ઈચ્છા જાગી. આથી ઈચછા ચાલી જશે તે ય મેક્ષ પ્રાપ્ત કરી આપનાર પરિણામ રહી જવાને અર્થાત્ ધ્યાન દ્વારા મેહનીય કર્મની હાજરી વડે એક એવો અગ્નિ પ્રગટ થાય છે કે ખુદ મેહનીયકર્મ હટી ગયા પછી પણ એટલે કે ઈચ્છા માત્ર પણ ચાલી જવા છતાં એ પરિણામ અગ્નિ આત્મામાં પેદા થઈ જાય છે કે બધા જ કમેને નાશ કરીને જ અટકે. અને ટીકાકરે પણ “જાજવલ્યમાય શુક્લધ્યાન આગ્નવડે” એ જ શબ્દપ્રયોગ કર્યો છે ને ? - શુકલધ્યાન આવી રીતે કર્મરૂપ ઇંધનને લાકડાને બાળનાર, હોવાથી સાચે જ અગ્નિ છે. પણ આ ધ્યાનના બે પેટા વિભાગ છે. પહેલા પેટા વિભાગમાં આગળ બતાવેલ બે ભેદે આવે. છે. જ્યારે બીજા પેટા વિભાગમાં બાકીના એટલે ત્રીજા અને ચોથા પાયાને સમાવેશ થાય છે. પહેલા પેટા વિભાગના બંને પાયાઓ પહેલે અને બીજે છસ્થને પણ હોઈ શકે છે, અને વીતરાગને પણ હોઈ શકે છે, પણ સર્વસને તે ન જ હોય. અર્થાતુ આ બને પાયા વીતરાગતા સુધી પહોંચાડવાપૂર્વક ચાર સર્વસના મેળવ્યા બાદ Page #182 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] ૧૬૧ ] ઘાતકર્મને ક્ષય તો કરી શકે છે. પણ અનંતબલી એવા આત્માને અનંત ઘાતકર્મોથી મુકત થયો હોવા છતાં અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય પ્રગટ્યાં રહેવા છતાં પણ શાશ્વત એવા મેક્ષ સ્થાનમાં પહોંચાડી આ શરીરમાંથી મુક્તિ આપી શકતા નથી માટે જ ટીકાકારે શુકલધ્યાનરૂ૫ અગ્નિવડે એટલું ન લખતાં જાજવલ્યમાન શુકલધ્યાનરૂપી અગ્નિ વડે તેમ લખ્યું. કારણ કે કર્મોની તદ્દન અસરથી મુક્ત થવા માટે તો શુકલધ્યાનના પાછળના બે પાયા જ સમર્થ છે. માટે શુકલધ્યાન અગ્નિ છે તે તેની પાછળના બે પાયા જાજ્વલ્યમાન અગ્નિ છે. કારણ કે તેના વડે જ કર્મોની અનાદિની સત્તાનો અંત કરી શકાય છે. શુકલધ્યાનના પહેલા બે પાયાએ ભલે મહાન કામ કર્યું હોય અને તે કર્યા પછી જ ભલે તે બાકીના બે; ત્રીજા અને ચોથા પાયાઓ પિતાનું કામ કરવા સફળ થયાં હોય છતાં ય કાર્યની પૂર્ણતા તો બાકીના બે પાયાએ જ કરી કહેવાય. અને તેની આ શકિતને કારણે જ તે બે પાયાનું જાજવલ્યમાન એવું વિશેષણ ટીકાકારે આપ્યું છે. આમ “ જાજ્વલ્યમાન શુકલધ્યાનગ્નિા” આટલા પદને કંઈક ખ્યાલ આપણે કરી ગયા. મિયાંછને નિમાઝ કર્યો છે. દી” જે તે વિસ્તારથી આપણે એ સમજી ચૂકયા છીએ કે ધ્યાન માત્ર કમનો નાશ કરનાર નથી પણ શુકલ અને " ધર્મધ્યાનમાં જ કર્મનો નાશ કરવાની શકિત છે. છતાં ય સામાન્ય રીતે મેક્ષાથીઓમાં એવી જ પ્રસિદ્ધિ છે કે ધ્યાનથી કર્મને નાશ થાય. પણ કર્મને નાશ કરવાની Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ] [ શ્રી સિદ્ધપદ વાત આવે એટલે સદલ થી સમજી લેવુ જ જોઈએ કે, અહીં ધમ ધ્યાન અને શુકલધ્યાનની જ વિવક્ષા છે, બીજાની નહિ. એટલે શબ્દો એકના એક હાવા છતાં પણ કચા સ્થળે કયા ક્યા સંદભમાં વપરાયા છે, તે વિચારીને જ તેના અથ કહેવાય. જો વાકય કે શબ્દ કયારે, કેવા સંજોગામાં ખેલાયુ' છે. તેને ખ્યાલ ન કરીએ તેા શબ્દથી ગ્રંથની પ્રાપ્તિ ન થતાં અનથની જ પ્રાપ્તિ થાય. વ્યવહારની વાત હોય તા તા મૂખ બનીએ એટલું જ નુકશાન થાય પણ ધર્મની ખમત હોય અને તેને સમજવાના ગોટાળા કરીએ તે અનથ ના પાર જ ન રહે. જેમ એક મુસલમાન ભાઈએ કુરાનનું એક વાકય થાતુ કે, લાતર તલવાર મુક ,, અર્થાત્ ‘ નિમાજ નહીં પઢવી. ' અને નક્કી કર્યુ કુશનમાં તે સ્પષ્ટ ના જ લખી છે માટે હવે આપણે તા આજથી નિમાઝ પઢવાની છેડી જ દેવી છે. ચેાડા દિવસ પછી બીજો મિત્ર મળ્યું. તપાસ કરી પછી પુછ્યું કે, “ કર્યુ. મુલ્લાજી નિર્માઝ પઢને નહીં તે હા ?” ' પેલા મુસલમાન ભાઈ કહેઃ “કયા ખાલતે હૈા માલુમ નહીં કુરાનમેં ભી નિમાઝ પઢને કી મા કી હૈ તુમ કુછ જાનતે નહીં ઓર ખાલી સમય બિગાડતે હૈ ? ” સારૂ થયું કે પેલા ખિચારા સમજેલા હતા, એટલે તપાસ કરી કીધું: “કહાં લિખા હૈ; મુલ્લાજી જરા દિખાઇએ તેા સહી ? ” અને પેલા ભાઈએ થાડું કુરાનનું પુસ્તક વાંચ્યું હતુ, તેમાં તા કયાંથી એક લીટી પકડી રાખી હતી તે ખેલ્યાઃ તલવાર બુક” લાતર Page #184 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : પિલા માણસે સમજાવ્યું, “અરે યાર કયા બુટ હૈ તુમ્હારી, વે દૂસરી આયાત તે પઢે નહીં કિ “બાહ લગે. પત્તિ” “જબ અપવિત્ર હે” તબ નિમાઝ નહીં પઢને ઔર દૂસરા અર્થ લગાને બૈઠ ગયે . કેટલીક વખત પ્રકરણ શું ચાલે છે. તેનો વિચાર ન કરીએ તે આવી પણ દશા આવે. ધ્યાનથી જ મેક્ષ થાય છે. એવું સામાન્ય વચન શાસ્ત્રમાં આવે એટલે પકડી એચ . કે, ગમે તેનું ધ્યાન, ગમે તેવું સ્થાન મેક્ષ આપનારૂં છે. પણ તેમ માની ન લેવાય. માની લેવાથી કંઈ દુનિયા થાય ફરી જવાની છે? ધૂળના કણિયાને તેલ માનીને ભલેને રાત-દિવસ ઘાંચીની ઘાણીમાં પીલ્યા કરે, પણ તેમાંથી ચાર ચ તેલ થોડું નીકળવાનું છે? અહીં આવી ભૂલ ન થાય માટે સમજવાનું છે કે, ધ્યાનથી કમરને નાશ થાય એટલે કેઈપણ ધ્યાનથી નહીં પણ ધર્મધ્યાન અને શુકલધ્યાનથી આ જ થાય. એટલે કર્મક્ષયની કે મેક્ષની વાત ચાલતી હોય તે ત્યાં ધ્યાન એટલા જ શબ્દથી પણ ધર્મધ્યાન કે શુકલધ્યાન જ સમજવું. અતિચારની ગાથાં તે રોજ પડિક્કમણામાં ગણે છે , ત્યાં તપાચારની ગાથામાં શું આવે છે.” પાયચ્છિત વિણઓ, વેયાવચ્ચે તહેવ સઝા; ઝાણું ઉસગે વિચ, અભિંતરએ તે હાઈ - હવે અહીં તે શાસ્ત્રકારે માત્ર “ધ્યાન” શબ્દનો જ ઉપયોગ કર્યો છે, તેમ છતાં ધર્મધ્યાન કે શુકલધ્યાન જ સમજવું પડે. કારણ કે, અત્યંતર “તપ”માં આ ધ્યમાં અને રૌદ્રધ્યાનને સમાવેશ ન થાય, પણ ધર્મધ્યાન અને શુકલધ્યાનને જ સમાવેશ થાય. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] [ શ્રી સિદ્ધપદ્ધ હમણાં વિચાર કરી ગયા એ અતિચારની ગાથાથી એ પણ સિદ્ધ થયું છે કે, ધર્મધ્યાન તેમજ શુકલધ્યાન એ અભ્યંતર તપ છે. જેમ અનશન આદિ બાહ્ય તપ પણ કર્મોની નિર્જરા કરે છે. તેમ ‘ ધ્યાન ’ પણ અભ્યંતર તષ હાઇ કર્મોની નિરાનું સાધક અને છે. શાસ્ત્રમાં જણાવ્યું છે કે, તપસા નિર્જરા ચ ’ (તત્ત્વાર્થ સૂત્ર, અધ્યાય ૯, સૂત્ર ૩) તપ વડે નિર્જરા થાય છે. અને ધ્યાન એ તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તપ છે, માટે તેનાથી તેા કર્મોની નિજા જેટલી સધાય તેટલી ખીજા કોઇાન દ્વારા ન સધાય. : બાહ્યતપ કરતાં અભ્યંતર તપ મહાન છે. અને અભ્યંતર તપમાં પણ ધ્યાન’ મહાન છે. ધ્યાનમાં પણ શુકલધ્યાન મહાન છે, અને શુકલધ્યાનમાં ય તેના છેલ્લા બે પાયા દ્વારા જ કમથી મુકત બની શકાય છે. ખીજા કાઈ ધ્યાનમાં આવી તાકાત નથી. C આ ધ્યાન આત્મા દ્વારાયેાગ સૂક્ષ્મકાય ને પણ રોકી બધી પ્રવૃત્તિઓને અટકાવી દે છે. અને તેથી આત્મા સંપૂર્ણ નિષ્ક્રિય બની જાય છે. અનાદિકાળથી ઉકળતા પાણીની માફક ખદબદતા આત્માના પ્રદેશે એકદમ સ્થિર થઈ જાય છે. આવી સ્થિરતા પ્રાપ્ત થતાંની સાથે જ આત્મા લેાકના છેડે પહોંચી જાય છે. . અનાદિકાળથી અનંતાનંત ઉત્સર્પિણી–અપસર્પિણીથી આત્મા કયારે ય આવી સ્થિરતા પામ્યા નથી હાતા. જેમ જોરદાર પવન વાતા હોય, ખારી-બારણાં ખુલ્લા હોય ત્યારે જેવી કપડાની દશા થતી હોય છે, તેવી જ દશા આ આત્માની અનાદિકાળથી ચાલતી આવી છે. મન, વચન અને કાયાના દ્વારવાળા આ પુદ્ગલના ઘરમાં કયારેય શ્રરૂપ પવન નથી વાતા, આવું બનતું જ નથી, મુદ્ર કેવલજ્ઞાની ભગવંતાના પણ બધા જ આત્મપ્રદેશમાં સ્થિર ન Page #186 -------------------------------------------------------------------------- ________________ વિવેચન } [ ૧૬૫ રહે. તેમના આત્મપ્રદેશાને પણ વચન તથા કાયારૂપ ચે દ્વારા આશ્રવરૂપ પવન ક્ષણે ક્ષણે ફફડાવતા જ હાય છે. કૅમના કેટલા સિતમ છે ! જે આત્માને હવે કશું જાણવાનુ` બાકી નથી રહ્યુ.. આનંદમાં કાઇ ત્રુટિ નથી રહી, રાગના અ`શ પણ બાકી નથી રહ્યો, તેવા પણુ આત્માના આત્મપ્રદેશ તેા હજી આશ્રવરૂપ પત્રનદ્વારા ડોલાયમાન થયા જ કરે છે. આમ કહેવાય તેા અઘાતિકર્મી પણ આત્મપ્રદેશને સ્થિર ન થવા દેવામાં કેટલા જખરા ભાગ ભજવે છે. વહેલામાં વહેલી આઠ વર્ષની ઉંમરે દીક્ષા મેળવી હાય, અને વહેલામાં વહેલા નવ વર્ષની ઉંમરે કેવલજ્ઞાન મેળ વ્યું હોય અને મોક્ષગમનને ચેાગ્ય એવુ પૂર્વ ક્રોડ વસ્તુ આયુષ્ય હાય તેવા પણ મહાત્માઓના આત્મપ્રદેશને આ અઘાતકર્મા કેટલા કાળ અસ્થિર રાખે ! નવ વર્ષ આછા પૂર્વ કાડ વર્ષ સુધી આ અઘાતિકર્માં તેમના આત્મપ્રદેશને એક ક્ષણ માટે પણ સ્થિર ન જ થવા દે! લાખા રૂપિયાના કેસ કર્યા. કેસ જીતી પણ ગયા. કાટે તેમને સહી સિકકા પણ કરી આપ્યા કે, હવે બધી મૂડી તમારી જ છે. પણ કેસના ચુકાદામા` એક એવી પણ કલમ છે કે, તમારે એક મહિના સુધી જેલમાં રહેવું પડે તેમ છે. કહા, બધી જ મિલ્કત તમારા હાથમાં ! તમારા સિવાય ફાઈના હક્ક ના ચાલે. મિલ્ક્ય જાણે તમારી રાહ જોઇનેજ મ ઉભી રહી હાય તેવી રીતે તૈયાર છે. પણ, જેલમાંથી નીકળ્યા પહેલા શુ થાય? Page #187 -------------------------------------------------------------------------- ________________ FE ] [ શ્રી સિદ્ધપદં ઘાતીકમ ના નાશ થયે એટલે એ જ ભવમાં મેસ ઝૂલશે. અનંતકાળ સુધી આત્મપ્રદેશે મેરુપર્યંત જેવા વિષ્ણુપ રહેશે. તે બધી વાત ખરી, પણ આયુષ્યકમ જેટલું લાંષુ' હાય તેટલા સમય સુધી દેહરૂપી જેલમાં રહેવુ જ પડે. 11 ભલે જેલ ગમે તેવી હાય, પણ જેલ એટલે જેલ જ ને? ભિખારી અને મુલિસને તે જેલ મહેલ જેવી લાગે, પશુ રાજા-મહારાજાઓને મહેલમાંય નજરકેદ રાખે તે ય તે જેલની અંધારી કાટડીથી ય વધારે ભય કર કહેવાય. . જો કે, ધાતીકર્મા ગયા એટલે અઘાતીકર્માને ગયે જ છૂટકા છે. ભલે તે રહ્યાં ત્યાં સુધી આત્માને કંપ સખે પણ કવિ બનીને ઉત્પ્રેક્ષા કરીએ તે કહેવાય કે, એ ઘાતીક રૂપ છે.કરૂ ઘાતીક ‘મા'ના મરણની પાછળ વણે ડૂસકાં લઈ રહ્યું છે. અથવા એ આત્મપ્રદેશના કપના નથી પણ હવે તે અઘાતીકમૅની પણ અનાદિની સત્તા ચાલી જશે તે ભયથી તેમાં પેદા થતી કપારી જ છે. અને વે આ ભયથી કંપી રહેલા અદ્યાતીકનું હૃદય આંધ રડ્યા વિના રહેવાનું જ નથી. માટે તેની ઈચ્છા રાખીને એસવાની જરૂર નથી. અને તેથી જ આત્મા જેવા અઘાતીકાંથી દૂર થાય કે તરત સીધા જ મેક્ષમાં પહેાંચી જાય છે. વચમાં એક સમયનુ પણ અંતર ન પડે ! '' Page #188 -------------------------------------------------------------------------- ________________ વિવચન [ ૧૬૦ તમને થાય કે એક સમયનુ પણ અંતર ન હાય તા તે અહીંથી મુકત થાય કયારે ને ચૌદ રજ્જુ જેટલે ઉંચે પહોંચે કયારે પણ હમણાં તે વિચાર દૂર રાખીએ. તે તેા જીવના ઉધ્વગમનના સ્વભાવના અને અસ્પૃશદૃગતિના પ્રભાવ છે. એ વાતને વિચાર આગળ વિસ્તારથી થશે. પણ અહી તા તે મેક્ષમાં ગયેલા આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે કે નહી” તેની વિચારણા કરવાની છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ $ “કથી ભિન્ન થયેલ છે. છે આત્માનું સ્વતપ અસ્તિ . ટીકાકા ર વિહા “નમો સિધ્ધા” ને અર્થ કરતાં જણાવ્યું છે કે, “ કલધ્યાનરૂપ અગ્નિવડે આઠ પ્રકારનાં કર્મરૂપ ઈધનેને જેમને બાળી નાંખ્યા છે તે સિદ્ધોને નમસ્કાર થાવ.” તેથી એ વાત તે સમજાય એવી છે કે આઠ પ્રકારના કર્મોને બાળી નાંખનાર જે છે તે જ સિધ્ધ છે. તે આત્માઓ કર્મોના ખલાસ થઈ જવા સાથે મુક્ત થઈને અસ્તિત્વ ધરાવે છે. પણ કર્મોની સાથે તેઓને પણ નાશ થઈ ગયેલ છે તેમ નથી. બૌધમતનું ખંડન પણ કેટલાક તે એવા છે કે, મેહ નાશ થતાંની સાથે આત્માનો પણ નાશ માને છે. પંદને તેમ બુદ્ધિની વિપરીતતા એવું મનાવે છે . છ ક – “ીપાયથા નિવૃતિમભુપે, નૈવાવનિ ગચ્છતિ નાંતરિક્ષમ ! દિશં ન કાંચિત્ વિદિશ ન, કાંચિત્ સ્નેહક્ષયાત્ કેવલમેતિ શાન્તિમ સ જવસ્તથા નિવૃતિમભ્યપેતે, નવાવનિ ગચ્છતિ નતિરિક્ષમ | દિશં ન કાંચિ વિદિશ ન કાંચિત, કુલેશયાત કેવલમેતિ શાન્તિમ ” Page #190 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ૧૬ જેમ દીવે તેલ ખલાસ થઈ જવાથી ઓલવાઈ જાય છે, શાંત થઈ જાય છે. પણ કયાય આકાશમાં–જમીનમાં, દિશામાં કે વિદિશામાં કયાંય જતું નથી તેમ આ જીવ પણ કલેશનો નાશ થવાથી નિવૃત્તિને–નાશને પામતે શાંત થઈ જાય છે. પણ કયાંય આકાશમાં, જમીન પર કે દિશા દિશાઓમાં જ નથી.” તેમના મતે તે દળીદળીને કુલડીમાં નાંખવા જેવું છે કારણકે તેમને મોક્ષ એટલે આત્માનો નાશ. જેવી રીતે દી ઓલવાઈ જાય તેવી રીતે આત્મા પણ મેહને કલેશને નાશ થવાથી દીવાની માફક ઓલવાઈ જાય છે. માટે મોક્ષને મેળવો કે આત્માનો નાશ કરે બંને સરખું છે. આ મતને માનનારની પાસે મોક્ષ મેળવીને શું કરવાનું તેને જવાબ છે જ નહીં. અત્યારે તેમન , - વાન ક્યાં છે? તે જ મળશે કે દીવ એલ - તેમ ઓલવાઈ ય છે. જે વ્યકિત કોઈ રૂપે છે જ નહીં તેનું ધ્યાન કરીને, તને આદર્શ રાખીને કરવાનું શું? . કે, બૌદ્ધના મતે મેક્ષ એ આખરનું મરણ માત્ર જ છે, જ્યારે જૈનમત પ્રમાણે મોક્ષ એ શરીરનું છેલ્લું મરણ (દેહવિસગ) તે છે જ. પણ અનંતકાળ સુધી જ્યાં મરણ ડિકિયું ન કરી શકે તે સનાતન સદાકાળ ટકનારે જન્મ (મેક્ષરૂપ નો પર્યાય) પણ છે. " જે સ્થાનની પ્રાપ્તિથી પિતાના અસ્તિત્વનો નાશ જ હોય તે સ્થાનની કિંમત શું? કેઈપણ પ્રવૃત્તિનું કેઈ ને કઈ ફલ તે હેવું જ જોઈએ, તે ધર્મની પ્રવૃત્તિનું કુલ કશું જ નહીં? શું Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] [ શ્રી સિદ્ધપદ પિતાના અસ્તિત્વને નાશ એ પણ ધર્મ પ્રવૃત્તિનું કે ફલ છે? જેનશાસનમાં આવે મેક્ષ નથી. ખરી રીતે વિચાર કરીએ તે બુદ્ધની પાસે આ પ્રશ્નનો જવાબ જ ન હતો. કે કર્મને ક્ષય થયા પછી આત્માનું શું થાય છે? નહીં તે. આવું દીવાનું દૃષ્ટાંત આપત જ નહીં. કારણકે દીવે ઓલવાઈ ગયે એ વાત સાચી પણ “દીવાને નાશ” થઈ ગયા આ વાત સાચી નથી. - જે દીવાનો નાશ થઈ ગયે તે તેનાથી મેશ કેમ પેદા થઈ? દીવાને સળગતે કે ઓલવાઈ જતે પણ બરાબર જોશો તે દેખાશે કે તેમાંથી કાળા-કાળા ગોટાઓ નીકળે છે. અને જે ગેખલા પર કે જે સ્થળે મૂક હશે ત્યાં જે તે માલૂમ પડશે કે ત્યાં કાળી-કાળી મેશ બાઝી ગઈ હશે. આ મેશ કયાંથી પેદા થઈ? તે સળગતા દીવાનું જ એકરૂપ છે કે બીજું કંઈ છે? જે તે સળગતા દીવાથી પેદા થઈ છે તો દીવાને નાશ કેવી રીતે થયું ? કપડું લઇને દરજીને ત્યાં જાવ ને ઝભ્ભો બનાવીને આવે એટલે કપડાંનો નાશ થયે કે કપડાંને આકાર બદલાયે? * જે બુદ્ધને આ વાતની ખબર હતી તે દીવાને નાશ થઈ જાય છે તેવું દૃષ્ટાંત આપત જ નહીં. કારણકે આ દૃષ્ટાંતથી પણ આત્માનો નાશ થઈ જાય છે તે સિદ્ધ થતું જ નથી. કારણ કે દી તેલમાંથી ઉત્પન્ન થયે અને કાજળમેશમાં પલટાઈ ગયે. તે નાશ કેને ? Page #192 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૧ વિવેચન ] તમને લાગે કે દીવે તે દેખાતે બંધ થઈ ગયે.. માટે દીવાને નાશ થયે, પણ આ કલ્પના ય ખોટી છે. આવી રીતની બુદ્ધની માન્યતા હોય તે તેને પૂછવું કે, જે માણસ મરી જાય છે તે બધાનો જ મોક્ષ થઈ જાય તેમ તમે માની લે ? છે કારણકે માણસ મરી ગયા પછી મડદું તે બળી જશે એટલે રાખને ઢગલે દેખાશે. મડદું દેખાવાનું નથી. - તે વખતે કહે કે જીવ પરલોકમાં ગયે તે ત્યાં પૂછવું જતો દેખાયે? તેથી જે કઈ વસ્તુ દેખાતી બંધ થઈ ગઈ એટલા માત્રથી તેને નાશ થયે માનવું છેટું છે. અને કઈ વસ્તુ દેખાતી બંધ થઈ જાય એટલા માત્રથી તેને નાશ માની લે હોય તે એ બુધે માન્ય જ રાખવું જોઈએ કે મરણ થયું એટલે આત્માને મોક્ષ થઈ ગયે. કારણકે આત્મા તો મોક્ષ થવાથી દીવાની માફક દેખાવાને બંધ થશે તે પછી મરણુ અને મોક્ષમાં અંતર શું પડશે? મરણ અને મમ રક્ષતના હેય તે જન્મીને મરી જવા સિવાય બીજું કંઈ પણ કરવાની શું જરૂર? જે આ તત્ત્વની જાણકારી બુધ્ધને હોત તો આવું કોઈ રીતે ઘટી ન શકે તેવું દૃષ્ટાંત આપીને મેક્ષને સમજીવત નહી ન્યાયની પરિભાષામાં આ દૃષ્ટાંતને અસિધ્ધ–દષ્ટાંત. કહેવાય. પણ તે બિચારા કરે શું ? - તાત્વિક રીતે વિચારીએ તો કોઈ પણ દૃષ્ટાંત દુનિયામાં એવું છે જ નહીં કે જેના મૂળ પદાથને અત્યંત નાશ થઈ જતો હય. કેાઈ મૂળભૂત પદ્દાથ આ વિશ્વમાં ન હતા અને પેદા થયે કે હતો અને તેનો નાશ થઈ ગયો તેવું બનતું જ નથી.. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨] [ શ્રી સિદ્ધપદ તેથી બૌધ્ધની બુદ્ધિને ધન્યવાદ આપીને અહીં જ રહેવા દઈએ. જો કે સ્યાદ્વાદરૂપી મહાવિશ્વમાં આવા વાદોને પણ સ્થાન આપી શકાય છે. પણ હમણું તો આપણે કર્મોથી મુકત થયેલ સિધ્ધ આત્માનું પણું અસ્તિત્વ છે અને તે દીવાની માફક નાશ પામી જતાં નથી પણ અનંતકાળ સુધી ટકે છે, તેનો જ વિચાર કરવાનો છે. તેથી જ તેમનું આલંબન લેવાનું પણ પ્રજન છે, અને તેમનું નામ જપવાનું કે તેમને નમસ્કાર કરવાનું પણ પ્રયજન છે. તેથી આપણે તે માનીએ છીએ કે, કમરનો ક્ષય થઈ જવાથી આત્માનો નાશ નહીં પણ આત્માના સાચા જીવનની-શુદ્ધ પર્યાયની શરૂઆત થાય છે. - બ્રહ્મવિલયવાદ અને તેનું ખંડન / પણ કેટલાક એવા પણ માનવાવાળા છે કે, આત્મા મુકિતમાં જાય છે, બંધનથી છુટ થાય છે અને જગકર્તા બ્રહામાં વિલીન થઈ જાય છે. આ બ્રહ્મવાદીઓ પણ એક રીતે આગળ કહ્યા તેવા બૌદ્ધો જેવા જ છે. પણ ... ફરક એટલો છે કે બીધે આત્માને સદંતર નાશ થયે છે તેમ માને છે. અને તેનું કોઈ પણ, કયાંય પણુ સ્થાન છે તેમ બતાવતા નથી. પણ આ બ્રહ્મવાદીઓ એટલી વાત વધારે છે કે આત્મા બંધનમાંથી મુકત થઈને બ્રહ્મમાં વિલીન થઈ જાય છે. પણ આ મતમાં ય મુક્ત થવાની કઈ જરૂર છે તેવું "સિદ્ધ થઈ શકતું નથી. તેથી તે ય બરાબર નથી. Page #194 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૧૭૩: કારણ કે “વિલીન થઈ જવું તેનો મતલબ શું છે? તે વિચારવું જોઈએ. જે “વિલીન થઈ જવાને મતલબ એકમેક થઈ જવાનો હોય–પિતાના અસ્તિત્વને નાશ કરી. નાંખવાને હોય તે કદી ય બની શકવાનું નથી. કારણકે આવું કયારે ય બની શકે નહિં કે એક વસ્તુ બીજી વસ્તુમાં એકમેક થઈ જાય. વ્યવહારમાં તમે એકમેક થઈ ગયું છે તેવું બેલે છે તે પણ તે ખાલી અપેક્ષાથી બેલાય છે. વ્યવહારથી જ બેલાય છે. દુધમાં પાણી મળી જાય કે સાકર મળી જાય તેને તમે એકમેક થઈ ગયું–મળી ગયું છે તેમ કહે છે. પણ આ કેવી-કેટલી મોટી ભૂલ છે? “દુધ સાકર નાંખ્યા. પહેલાં કેવું હતું ? મેળું.” “સાકર નાંખ્યા પછી કેવું થઈ ગયું? ગળ્યું.” “ગળ્યું જ થયું અને તીખું કેમ ન થયું?” તમે કહેશે મહારાજસાહેબ! આપ કેવી વાત કરે છે? ખાંડ નાખી માટે ગળ્યું થયું. ખાંડ ગળી હતી એટલે ગળ્યું થયું, જે મરચું નાખ્યું હોત તે દુધ તીખું થાત. તે પછી કહે કે, દુધ અને ખાંડ એકમેક કયાં થયા? દુધની મેળાશ છૂપાઈ ગઈ અને ખાંડનું ગળપણ બહાર આવી ગયું, દુધમાં ફેલાઈ ગયું. ત્યારે એકમેક શું થયું? કેના અસ્તિત્વને નાશ થયે? જે ખાંડ દેખાતી નથી માટે ખાંડના અસ્તિત્વને નાશ થશે એમ માનશે તે દુધ ગળ્યું નહીં પણ મેળું જ લાગવું જોઈએ. - ચા પીતાં–પીતાં કોઈકેઈ વખત પિત્તો ઉછળી જાય છે ને ? “સાવ જ મળી છે. ખાંડનું નામ નિશાન નથી.” - જે “દુધકે “ચા” માં ખાંડ નાંખવાથી ખાંડના અસ્તિ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ [ શ્રી સિદ્ધપદ વને નાશ થઈ ગયે હેત તે ખાંડની મીઠાશ દૂધ કે ચામાં આવી શકી હોત ખરી ? પણ સાચી વાત સમજવી હોય તે એ છે કે ખાંડ એ સઘન છે. એને દૂધમાં મળી જવા માટે પ્રવાહી થવાની જરૂર પડે. અને ઓગળી જાય એટલે પાણીની માફક દૂધમાં ભળી જાય. પણ તેથી કંઈ તેના અસ્તિત્વને નાશ થયે તેમ ન કહેવાય. જે એક દુધના પ્યાલામાં ખાંડ નાંખ્યા જ કરશો તે માલુમ પડશે કે દૂધ વધતું જાય છે. જે ખાંડના અસ્તિત્ત્વને નાશ થયે તે દૂધમાં વધારે કેવી રીતે થયે? દૂધના કદ અને વજનમાં થયેલે વધારે એ ખાંડને જ છે. દૂધના પ્યાલામાં ખાંડ નાંખતા જ નાંખતા જ જશે તે અમુક વખત પછી એ પણ સમય આવશે કે તેમાં નાખેલી ખાંડ નીચે જમા થઈ જશે, પણ બિલકુલ ઓગળશે જ નહીં. આમ થવાનું કારણ એ જ છે કે દુધમાં સાકર સમાવાની હવે તાકાત નથી. માટે દુનિયાના કોઈપણ પદાર્થનું એકીકરણ થઈ શકતું જ નથી. માત્ર એક-બીજા પદાર્થો એક-બીજાને મળે, એક-બીજામાં ભળે, એકબીજા એક-બીજાને સમાવેશ કરે તેવું બને પણ એ કદી ય ન બની શકે કે એ ભેગી થનારી ચીજમાંથી કઈ પણ ચીજના અસ્તિત્વને નાશ થાય. આપણું સ્થૂલદષ્ટિથી આપણને બે ચીજોમાંથી કોઈ પણ એક ચીજનું પરિવર્તન થયા બાદ સ્વતંત્ર રીતે દેખાતી નથી. માટે આપણે સ્કૂલરષ્ટિથી–વ્યવહારથી કહીએ છીએ કે એકમેક થઈ ગયું. વિલીન થઈ ગયું. પણ આવી રીતે બને જ નહીં. જે દુનિયામાં એક ચીજ બીજી ચીજમાં એવી રીતે મળી જતી હોય કે તે બેમાંથી કોઈનું પણ અસ્તિત્વ Page #196 -------------------------------------------------------------------------- ________________ વિવેચન [ ૧૭૫ ખલાસ થઈ જાય તેા એક વખત એવા પણ આવે કે આખી દુનિયાના નાશ થઇ જાય. જ્યારે આત્માને પણ મેાક્ષમાં લઈ જઈને બ્રહ્મમા વિલીન થઈ ગયા છે તેવું માનવું છે તે બ્રહ્મવાદીઓએ બ્રહ્મમાં વિલીન થવાનું ય શું કામ માનવુ જોઇએ ? બૌધ્ધની માફક શૂન્યમાં જ અધુ વિંલીન થઈ જાય છે, મધુ નાશ જ પામી જાય છે. તેમજ માની લે ને! આવી રીતે કાઇ પણ વસ્તુમાં પેાતાનું અસ્તિત્વ ગુમાવીને નળવુ` કે સદંતર નાશ થઈ જવા તે એમાં કશુ અંતર જ નથી. કારણ જો તમે સૂક્ષ્મ વિચાર કરશેા તા સમજાશે કે બ્રહ્મમાં વિલીન થનારા જ્યારે વિલીન થવા દ્વારા પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે તેા પછી તે બ્રહ્મમા વિલીન થયા એમ કેમ કહેવાય છે ? . અસ્તિત્વને નાશ જ પેતાના કર્યો છે તે પછી બ્રહ્મમાં વિલીન થઇ જાય કે ભ્રમમાં વિલીન થઇ જાય તેમાં અંતર શું પડવાનું છે? બ્રહ્મમાં વિલીન થયા ભાદ તે મુકર્ત આત્માનું અસ્તિત્વ તા રહેતું જ નથી. પછી એ બ્રહ્મમા વિલીન થાય કે આકાશમાં વિલીન થાય કે સાગરમાં વિલીન થાય તેમાં અંતર શું? દૂધમાં ભળીને પણ ખાંડનું પેાતાનું ગળપણ તેમા ન આવે તેના વ, ગંધ, રસ કશા યમાં ફેરફાર ન જ થાય તા પછી દૂધમાં ખાંડ મળી છે કે પાણીમાં તેને ફેક શું પડવાના ? આ મત અદ્વૈતવાદી સ ંતપન ઋષિના શિષ્યના છે. રોએ એમ જ માને છે કે, “ આ બધુ' બ્રહ્મથી પેદા થયુ હતું. આત્મા પણ બ્રહ્મથી જ પેદા થયેલા હતો એટલે Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] [ શ્રી સિધપટ, પાછો બ્રહ્મમાં મલી ગયે-વિલીન થઈ ગયે.” પણ આ વાતમાં ય કશું તથ્ય નથી. જે બ્રહ્મમાંથી જ આ આત્મા પેદા થયે છે એમ માનીએ તો બ્રહ્મ કરતા જુદા સ્વભાવવાળો કેમ થયે? બ્રહ્મ તો સર્વવ્યાપી અને દુઃખ-દર્દ વિગેરેથી મુક્ત કહેવાય, તો જીવ કેમ દુખવાળે છે? એક વસ્તુમાંથી છુટી પહેલી બીજી વસ્તુ તે જ મૂળી વસ્તુ કરતાં તદન વિપરીત સ્વભાવવાળી હોય તે છુટી પડેલી મનાતી વસ્તુ અને મૂળી વસ્તુ બંને એકે નથી એમ સિદ્ધ થઈ જ જાય છે, સમજે કે, બે વાસણ એવી રીતે ચોંટી ગયા હોય કે કોઈને ખબર ન પડે પણ કોઈકે જુદા કરી આપ્યા તો શું માનશે ? બીજું વાસણ નહતું પેદા થયું કે પહેલાં હતું તે જ જુદું થયું ? જે પહેલાં નહોતું એવું જ વાસણ છુટું પડયું હોય તો હજી આગળ છૂટા પાડતા જાવ, કેમ અટકી જાવ છો ૧ એક વસ્તુમાં બીજી વસ્તુ છુપાઈ જાય, આપણ તેને ન દેખાય તેવું બને પણ તેથી તેનું અસ્તિત્ત્વ નથી તેમ ન જ કહી શકાય. દિવસે લાઈટ સળગતી હોય તો સૂર્યના પ્રકાશમાં ખબરે ય ન પડે કે લાઈટને પ્રકાશ આવી રહ્યો છે ક નહીં! છતાં ય તે સૂર્યના પ્રકાશ સમયે લાઈટને પ્રકાશ નથી તે કેવી રીતે કહેશે કે માત્ર સૂર્યના પ્રકાશમાં લાઈટને પ્રકાશ છુપાઈ જાય–અભિભૂત થઈ જાય તે બને. તેથી કંઈ લાઈટના પ્રકાશને નાશ થયે તેમ ન કહેવાય. પણ બારી-બારણાં બંધ કરી દે અથવા આકાશમાં વાદળાથી સૂર્ય ઘેરાઈ જાય કે તરત જ તમારી લાઈટને Page #198 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૧૭૭ પ્રકાશ દેખાવા માંડશે. માટે કોઈમાંથી ય જુદી પડેલ કોઈ પણ વસ્તુનું પહેલા અસ્તિત્વ તો હાવું જ જોઈએ. માટે આત્મા બ્રહ્રમાંથી છુટે પ નથી અને છુટા પડેલે માનીએ પણ એ સ્વીકારવું જ જોઈએ કે બ્રહ્મમાં પણ તેનું સ્વતંત્ર અસ્તિત્વ હતું જ. બ્રહ્માતિવાદી વળી બ્રહ્માતવાદી એમ કહે કે, ના આત્મા કંઈ બક્ષમાંથી નીકળે નથી પણ તે તો તેને એક ટૂકડે છે. જેમ કપડાંના નાના અસંખ્ય ટૂકડાઓ થાય છે. તેમ બ્રહ્મમાંથી ટૂકડા–ટૂકડા રૂપે અંશ-અંશ રૂપે આત્મા નીકળે છે અને મૂકત થયા બાદ તે જ કડે પાછે ત્યાં જોડાઈ જાય છે. આ દલીલે ય બરાબર નથી. કારણ કપડાને અને તેના જ ટૂકડાનો સ્વભાવ એક-બીજાથી તદ્દન વિપરીત થાય તે બની ના શકે. સેનાનો નાનો ટૂકડું હોય તેનામાં સેનાના બધા જ ગુણ હોય. પણ લેખંડની પાટે તે પાટમાં સેનાના એક કણિયા જે ય ગુણ ન હોય તો પછી બ્રહ્મનો ટૂકડે હંમેશા આનંદમાં રહેનારને એક કિડારૂપ જીવ–આત્મા દુખી હોય ? જન્મ-મરણથી ફસાચેલે હોય એ બને જ કેવી રીતે? બ્રાને ટૂકડે પણ બ્રહ્મ જ છે જોઈએ. તે પણ સુખદુખ જન્મ-મરણી રહિત હોવો જોઈએ. - જે કઈ વસ્તુને ટૂકડે કરવાથી તેના ગુણે ખલાસ થઈ જ જતાં હોય તો કાલકૂટ ઝેરનું એક બિંદુ મારી ન શકે તે ? જ . Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] [ શ્રી સિદ્ધપદ પણ તમને ખબર છે ને કે એવા કેટલાય ઝેર છે કે જેમાં એક બિંદુમાત્રથી માણસના બધા ય દિવસેા પુરા થઇ જાય છે. જો નાના-નાના ટૂકડા કરે અને સ્વભાવ ફ્રી જ જતો હેય તો આમ કેમ અને ? પણ તમે પ્રશ્ન કરા કે મહારાજ સાહેબ ! જેમ એક ટીપુ પાણી પીવાથી તો તરસ મટતી નથી પણ વધારે પીએ તો મટી જાય. તેથી નકકી કરી શકાય કે પાણીના ટીપામાં તરસ છીપાવવાને ગુણુ નથી પણ બધા ટીપા ભેગા કરવાથી તેમા તરસ છીપાવવાને ગુણ પેદા થયા. પણ આ વાતે ય ખાટી છે, જેમ પાણીમા` તરસ શાંત કરવાના ગુણ છે તેમ દરેકે દરેક બિંદુમાં પણ તરસ શાત કરવાના ગુણ છે. પણ આપણને એટલી બધી તરસ લાગી છે કે એક બિંદુથી છીપાવી શકાય તેવી તે તરસ નથી. અને તેથી જ્યારે ખૂબ જ તરસ લાગી હશે ત્યારે એક લોટો ભરીને પણ પાણી પીશે તો ય તમને એમ નહી લાગે કે તરસ છીપાય છે તો શુ લાટા પાણીમાં તરસ છીપાવવાના સ્વભાવ નથી ? તમે તો લેાટા એ લોટા પાણીમાં શા ંત થઈ જાવ પણ હાથીને દિવસના બે-ચાર લેાટા જ પાણી આપે! તો તે તરસે મરી જાય ખરો કે નહીં ? આમ કેમ થયું ? લેટા પાણીથી તમારી તરસ છીપાય પણ હાર્થીને તેટલું જ પાણી મળે તો તે તરસ્યા મરી જાય માટે તેને તો ડાલેાની ડાલેા ભરીને પાણી જોઇએ. ડાલેા ને ટાલા ભરીને પાણીમાં જ તરસ છીપાવવાની શકિત છે અને પ્યાલા પાણીમા જ તરસ છીપાવવાની શકિત નથી એમ તમે કહી શકો ખરા ? Page #200 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૧૭૯ તેથી પ્યાલા પાણીમાં તરસ છીપાવવાને, સ્વભાવ ત્યારે જ આવે કે જ્યારે પાણીના પ્રત્યેક બિંદુ બિંદુમાં તરસ છીપાવવાને સ્વભાવ હોય. ' - જે નાના-નાના ટૂકડા હોવાથી કે કરવાથી વસ્તુને સ્વભાવ બદલાઈ જતો હોય તે કોઈ વસ્તુ બની જ ન શકે. દરેક તલમાં તેલ છે કે નહીં? તેલ મેળવવા માટે રેતીના કણિયા કેમ પીલતા નથી? તલને પીલવાથી તેલ જ શા માટે નીકળે અને ઘી કેમ નથી નીકળતું ? કહેવું જ પડશે કે દરેક તલમાં તેલ છે તેથી જ બધા તલ ભેગા કરીને પીલે છે તે તેમાંથી તેલ નીકળે છે. તેવી રીતે અગ્નિમાંથી છુટે પડેલે એક–એક તણખો પણ કંઈ આગ જ–અગ્નિ જ હોય. કઈ તણખે પાણી નથી થઈ જતો રેતીના કણયાએ તેલ માટે પલાતા નથી કારણ તેમાં તેલ છે જ નહીં. - જે એક નાના તણખાને પણ ઘાસની ગંજીમાં કે “રૂ ની ગાંસડીમાં મૂકો તે શું પરિણામ આવે ? બધું જ બળીને ખાખ થઈ જાય. જે તે તણખામાં અગ્નિના ગુણે નથી તે આગ કેણે લગાડી ? તેથી કોઈ પણ વસ્તુનો જે અંશ હોય તેનામાં તે ગુણે હેવા જ જોઈએ. કદાચ તે શક્તિ અપપ્રમાણમાં હોવાથી આપણું અનુભવમાં ન આવી શકે તેમ બને. પણ તેનાથી વિપરીત ગુણે મૂળવસ્તુના અંશમાં આવે જ નહિ. બ્રહ્મ દુઃખ-દર્દ વિનાને અને તેનાથી છૂટે પડેલે આત્મા દુઃખદર્દવાળે આવું કદી બને જ નહિ. તેથી આત્મા બ્રહ્મથી જુદે પડેલે બ્રહ્મનો જ એક અંશ છે અને મુકિત પામી તેમાં જ મળી જાય છે, પિતાનું અસ્તિત્વ ગુમાવી નાંખે છે આ બધી કલ્પનાઓ જ છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ] [ શ્રી સિદ્ધપદ વળી જે વસ્તુ અંશ–અંશ રૂપે જુદી પડી શકતી હોય તે અખંડ હાય નહિ. તેને અખંડ કહેવાય નહી. અને તેવી ચીજ કો'ક વખતે સર્વથા નષ્ટ થઈ જાય તે પ્રસંગ પણ આવે. એટલે બ્રહ્મામાં છવૃને “લય” પામવાની પિતાના અસ્તિત્વને નાશ કરીને મળી જવાની કલ્પના કરતા કદાચિત ખુદ બ્રહ્મમાં જ શીર્ણ વિર્ણ થઈ જઈને ટ થઈ જાય તે પ્રસંગ પણ આવે. કૂળી સુકિતમાં અને સૃષ્ટિનું આરંભ પહેલાના સ્વરૂપમાં શું તફાવત આત્મા બ્રહ્મથી નીકળે ત્યારે તે બ્રહ્મને જ અંશ હતા તે સંસારી સુખ-દુખવા કેવી રીતે બન્યો અને ત્યાં બ્રહ્મમાં પાછું જવાથી વુિં શું થયું ? જેથી તે મુકત થયા કહેવાય ? આધિાધણા ઘણો બ્રહ્મવાદમાં આવે છે. તેથી આત્મા બ્રહ્મમાંથી વિખુટા પડીને બ્રહ્મમાં લય થઈ ગયા. આ બધી માન્યતાઓ ધડ ને માંથા વિનાની છે. પંણ જ્યાં સુધી વિતરાગનું દર્શન ન મળે ત્યાં સુધી આવા ચેકનું દાન આત્માને થવાનું. પણ શુધ્ધ તત્ત્વનું સ્પર્શન રમાત્માને નહીં મલવાનું. શુધ્ધ તત્વના સ્પર્શન માટે તો જ વિતરાગે જ શરણ છે. • = * : , = . , Page #202 -------------------------------------------------------------------------- ________________ ૦૦ પ્રથમ અથ ને પસવાર .. ગણધર ભગવતે નમો સિદ્ધાણ કરીને નમસ્કાર કર્યો અને ટીકાકાર-મહારાજ પૂ. અભયદેવ સૂરિ મહારાજ તે પદના અથ કર્યો છે ત્યાં આ બધી વસ્તુઓના જવાના આ બધા વાદ્યોના પ્રતિવાદો થઇ જાય તેવી ખૂબી કરી છે. ‘નમો સિદ્ધાણુ” માં ‘સિદ્ધાણુ” એ મહુવચન છે. આ અહુવચનના પ્રયોગથી સમજાય છે કે સિદ્ધો એક નહી પણ અનેક છે. જો એક જસિદ્ધ હોત તો “ નમો સિંહસ્સે ’ એવું પદ હાત પણ ‘સિદ્ધાણું. એમ બહુવચનમાં શબ્દના પ્રયોગ કર્યાં હાવાથી સમજી શકાય છે કે એક નહીં પણું અનેક છે અન ત છે. જે મુકત આત્માઓ દીવાની માફક રાંત નાશ પામી જતાં હોત તો નમે નમો સિધ્ધસ્સે એવું પદ અનતે જ નહીં કારણ કે જેના સમૂળગા નાશ જ થઇ ગયા છે. તેને નમન શાનું આલવાઈ જતા સિદ્ધાણુ ' કે અને જે બધાં. આત્માએ મુકિતમાં જતાની શાથે એક જ આત્મામાં કે એક જ બ્રહ્મમાં લય થઈ જતા હાત તે તેમનું સ્વતંત્ર અસ્તિત્વ ન રહેતું હેત તો ‘નમા સિધ્ધાણું ’ નહીં. પણ “ તમે સિધસ્સ ' પદ્મના જ પ્રયોગ થયા હત " Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨] [ શ્રી સિદ્ધપદ કારણકે આત્મા બ્રહમાં લય થઈ જવાથી એક જ થઈ જાય તે તેને બહુયચનમાં કેવી રીતે કહી શકાય? તેથી શાસકારે બહુવચન મૂકયું છે. તેમાં ય કેટલી ખૂબી છે. એકવચન અને બહવચનમાં તો એક દર્શનને જવાબ આવી જાય. આ ઓછી ખૂબી કહેવાય ! માટે સૂત્ર બોલનારાઓએ પણ ખ્યાલ રાખવું જોઈએ. જ્યાં જોડાક્ષર હોય ત્યાં જોડાક્ષર જ્યાં હસ્વ-દીર્ઘ જેમ હેય. તેમ તેનું ઉચ્ચારણ કરવું જોઈએ. નહીં તે અર્થનો અનર્થ થઈ જાય. જ્યાં અનુસ્વાર હોય ત્યાં અનુસ્વાર અને જ્યાં અનુનાસિક હોય ત્યાં અનુનાસિકનો ઉચ્ચાર કરે જોઈએ. નહીં તે કંઈનું કંઈ થઈ જાય. એક મીંડાના ફેરફારથી? : અશોકે પિતાના પુત્ર કુણાલને દક્ષિણદેશમાં મોકલેલ હતે. એક વખત અશકે ત્યાંના મંત્રીમંડળ અને અધિકારીઓ ઉપર સંદેશ મેકલ્યો સંદેશમાં લખ્યું હતું કે પુત્ર અધીયતામ ” અર્થાત પુત્રને ભણાવજે પણ કાગળ બીડતા પહેલાં તેની પાસે ઉભેલી રાણીએ હાથમાં લીધો. તે રાણી તે અશકની હતી પણ કુણાલની તે ઓરમાન માતા હતી. એટલે તેને સળીને આંખના કાજળવાળી કરીને અધીયતામ” એ શબ્દના માત્ર પ્રથમ અક્ષર અ ઉપર એક જ ટપકું કર્યું “અધીયતામ 'ને બદલે “અંધીયતામૂ” એવું કરી નાંખ્યું. આ કામ રાણીએ એવી સિફતથી કરી દીધું હતું કે રાજા સામે બેઠે હેવા છતાં ય તેને ખબર ન પડી. તમને લાગતું હશે કે રાણીએ એમાં બીજું શું કરી દીધું હશે ? પણ કે અર્થ ફરી ગયે તે જાણે છે ? એક માત્ર અનુસ્વારથી “અધીયતામ ’ને બદલે અધીયતામ Page #204 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૧૮૩ થઈ ગયું. પુત્રને ભણાવે એવા અર્થમાંથી પુત્રને આંધળે કરી નાંખે એવો અર્થ થઈ ગયે. જ્યારે કુણાલના દરબારમાં આ સંદેશે પહોંચે અને મંત્રીઓએ વાંચ્યું ત્યારે તે તેમના રૂવાડા ખડા થઈ ગયા. રાજપુત્ર કુણાલને લાગ્યું કે આ પત્રમાં કંઈ એવું લખ્યું છે કે જે મારા માટે ગ્ય ન હોય તેમ મંત્રીઓને લાગે છે પણ તે તે પિતાની ગમે તેવી આશા હોય તે માન્ય કરવા તૈયાર હતાં. આખરે રાજપુત્ર કુણાલના આગ્રહને વશ થઈને મંત્રીએને જેવું લખેલું હતું તેવું વાંચવું પડયું. પિતૃભકત કુણાલે એ વિચાર્યું જ નહીં કે પિતાએ શા માટે આવી આજ્ઞા કરી હશે? અને તરત જ માણસને બોલાવી બે સળિયા તપાવીને લાવવાનો હુકમ કર્યો. જેવા સળીયા આવ્યા કે તરત જ કુણાલે પિતાની આંખમાં આંજી દીધા અને અંધ બની ગયે. આ એક મીંડાએ બંને આંખેને મીંડા જેવી નકામી બનાવી દીધી. કુણાલને જીવનને અગ્ય બનાવ્યો જ પણ સાથે સાથે તે રાજ્ય માટે પણ અગ્ય બને. કારણ કે અંધ ગમે તે શૂરવીર હોય પણ તેને રાજ્યગાદી પર ન બેસાડાય. વિચાર કરે કે એક મીંડુ વધારે થયું તે કેટલા અનર્થ થઈ ગયે. માટે મહાપુરૂષની કૃતિઓમાં પણ છંદ અને વ્યાકરણના નામે ડહાપણ ડહાળીને જેમ આવે તેમ ફેરફાર ન કરવા જોઈએ. અને જેવિ રચના હોય તેવું જ ઉચ્ચારણ કરવું જોઈએ. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] | શ્રી સિદ્ધપદ્મ શાસ્ત્રની અંદરના એક શબ્દ બદલાઈ જાય તે ઘણી વખત એ શાસ્ત્રને પણ શસ્ત્ર અનાવી નાખે માટે શુધ્ધ ઉચ્ચારણુ અને શુધ્ધ લખાણ માટે જાગૃત રહેવું જોઇએ. મહાપુરુષોની ખૂખી હોય છે કે તે એક શબ્દને વધારે કે ઓછા લખતા નથી. જેટલી જરૂર હોય તેટલું લખનારા અને એલેનારા હોય છે. :: 6 : “ નમો સિદ્ધાણુ ”મા સિદ્ધ' શબ્દ માટે પી વિભકિતનું બહુવચન વપરાયેલું છે તે પણ સાર્થક જ છે. માટે આ મહુવચનના પ્રયોગથી અને ટીકાકારે પણ તેને અનુકૂળ થઈને જ વિચાર કરતાં ક્યું છે કે, “ સિત અધ્ધ ....અષ્ટપ્રકાર કમેન્ધન માત-દુગ્ધ’ જવાજવલ્યામાન શુકલધ્યાનાનલેન ઐ: તે ” આમ તેમને પણ બૈઃ તે ’ એવ મહુવચનના અર્થ કાયમ રાખીને જ વ્યાખ્યા કરી છે. તેથી સમજવુ' કે આત્મા મુકત થયા બાદ પણ પેાતાનું અસ્તિત્વ કાયમ રાખે છે. પણ ખલાસ નથી થઈ જતા કે કેાઇનામાં વિલીન થઈ નથી જતી. પ્રશ્ન :-પણ આપણે તા કહીએ છીએ કે માક્ષમાં જવાથી ન્યાતિમાં ન્યાતિ મળી જાય છે તેા તે વિલીન જ થઈ ગયા. કહેવાય ને ? જવાબ : ચેતિ મળવાથી જ્યાત વિલીન થઈ ગ એવુ' કાને કહ્યું? એક દીવા હાય અને તેમાં બીજા દીવાને ઊંચા કરીને અને જ્યોતને ભેગી કરશે તે તે વખતે તે ખબર નહીં પડે કે એ દીવાની જુદી જીંદી ન્યાત કયાં છે? ત્યાં તો એક જ દેખાશે. પણ જેવા ખીજે દીવા ખસેડશે કે તરત જ બીજા દીવાની જ્યાત જુદી દેખાવા માંડશે ? Page #206 -------------------------------------------------------------------------- ________________ વિવેચન [ ૧૮૫ જે જેત એક બીજામાં વિલીન થઇ ગઈ હોય તેને પોતાને નાશ થઈ ગયે હોયે તે દી ખસેડવાથી કેવી રીતે જુદી થઈ ગઈ? માટે સમજો કે ત્યાં રહેલા બધા જ આત્મીઓના આત્મગુણ એકસરખા જ છે. તેથી બંધ એક જ સરખા લાગે. બધા એક જ છે તેમ લાગે પણ તેથી પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ નાશ થાય જ નહીં માટે જ્યોતિમાં જ્યોતિ મળી જાય. ત્યાં પ બંનેનું અસ્મિત્વ કાયમ જ રહે. જેવી રીતે કપડાની નીચે રૂપિયે મૂકે તે દેખાતે બંધ થઈ જાય પણ તેનું અસ્તિત્વ નાશ ન પામે. તેવી રીતે આ આત્મા પણ મુકિત પામીને બધા મુકત આત્માના જે જ થઈ જાય તેથી તે એકબીજામાં મલી ગયું. જોતમાં ત મલી ગઈ છે. તેમ કહેવાય છે. પણ ખરી રીતે તે તે બંને આત્માએ ત્યાં પણ જુદી જુદા જ હોય છે. જેમ ચાર પુસ્તક એક સરખા હોય અને તેમાં તમે ય તમારી બરાબર તે ચાર ચેપડઓ જેવી જ પડી મૂકી દિ તે મૂકયા પછી તમને ખબર ન પડે કે તમારી ચોપડી કઈ? આવા વખતે તમને કોઈ પૂછે કે “તમારી ચોપડી કયાં ગઈ? એ તમે તરત જ કહેશે કે મારી ચોપડી આ ચેપડીની ભેગી મળી ગઈ છે. મળતી નથી. ત્યારે શું તે વખતે ત્યાં પાંચ નહીં પણ ચાર જ ચાપડી છે? ના ચોપડીઓ તે પાંચ જ છે. પણ તમારી ચોપડી સરખી હોવાથી તેમાં ભળી ગઈ છે કે મળી ગઈ છે. માટે તે ‘મલતી નથી, પણ તેને નાશ થયે નથી જ ! આવી રીતે સિધ્ધના આત્માઓ પણ એક જ સરખા હોવાથી તેમાં તરૂપે મળી ગયેલ કહેવાય છે. પણ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] [ શ્રી સિદ્ધપદ્ધ સાચી રીતે તે તે આત્માએ જુદા જુદા છે. પણ ભેદને વ્યવહાર જ્યાં એકદમ સમાનતા હાય ત્યાં ગૌણ થઈ જાય. છે. અને અભેદને વ્યવહાર સમાનતાના લીધે પ્રધાન અને છે. નટે જો આપણે કાઇ પણ આત્મા સાથે અભેદ સાધવા હાય તે તે આત્માને ય સિધ્ધ બનાવવા જોઈએ અને આપણે ય સિદ્ધ બનવું જોઇએ. જ્યાં સુધી સિધ્ધિ મુકિત નથી મળી ત્યાં સુધી કેાઈની પણ સાથે અભેદ સાધવાની–એકમેક થવાની વાતા કરવી એ માહની ઘેલછા છે અન તકાળ પહેલાં અને અનંતકાળ પછી સિધ્ધ થયેલ આત્માએ વચ્ચે જેવી સમાનતા અને અભેદ છે, તેવી સમાનતા અને અભેદ આ સૌંસારમાં કાઇ પણ આત્માને કેઈપણુ આત્મા સાથે નહીં, ભલે ને પછી એક જ સાથે પેદા થયેલા એ બાળકે કેમ ન હાય ? વ્હાલા પતિની પાછળ ધરતીને છેડીને સતી થનારી. ખાઇ કેમ ન હોય ! પણ ત્યાં સિધ્ધના એ આત્મા કરતાં અનંતગણા ભેદ છે. આ સિધ્ધના આત્માઓમાં તે અભેદ હેાવા છતાં ય સારા સંસારના ભેદ ( રહસ્ય ) ને છંદ (નાશ) કરનારી અનતકાળ સુધીની સ્વતંત્રતા ત્યાં છે તેથી જ ત્યાં કાઈ ખેદ. કે વેદ કશુ'ય નથી, માટે આપણે તે અનંતકાળ સુધીની સાચી સ્વતંત્રતા મેળવવા માટે સિધ્ધા શ્ર્વાસાશ્વાસમાં નમસ્કાર કરવાના છે. ',, અહીં આપણે “ નમે સિદ્ધાણુ ” એ નમસ્કાર મહામત્રના બીજા પદને ટીકાકાર મહિષએ કરેલા પહેલા અથ વિચાઊં, “સિત –‘માત અવિધ કમેન્ધન જ્વાવલ્યમાન શુકલધ્યાનાગ્નિના ઐ તે સિધ્ધાઃ ” ,, Page #208 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ૧૮૭ જેઓએ માંધેલા આઠ પ્રકારના કર્મરૂપી ઇન્ધનને જવલ્યમાન શુકલધ્યાનરૂપી અગ્નિવડે બાળી નાંખ્યા છે તેવા. એ અથના પ્રત્યેકે પ્રત્યેક શબ્દોના વિસ્તારથી વિચાર કરી લીધા છે. હજી તેા ખાકીના ત્રણ અર્થાના વિચાર કરવાના છે. આ બધા વિચાર પૂરા થશે એટલે “નમે સિધ્ધાણુ ” એ ગણધર મહારાજે કરેલા મંગલાચરણના વિવેચનાપૂર્ણ અર્થ થઈ જશે. શાંતિથી સાંભળતા જશે! અર્થ તમને સિધ્ધ થઈ જશે મેળવી અનંતકાળ સુધી આ પુદ્દગલાથી સિધ્ધ થઈ જશેા. 6 તે સિધ્ધ ’ભગવાની. અને સિધ્ધ ગતિનું યાન સ'સારથી-કામ ણુવ ણુાનાં Page #209 -------------------------------------------------------------------------- ________________ છે “મમાં સિદ્ધિ ને છે છે દ્વિતીય અર્થ છે પાછા કોણે કરવું પડે ? અત્યાર સુધી આપણે “નમે સિધ્ધાણંએ પદના -પહેલા અર્થને વિચાર કર્યો. હવે નવાંગી ટિકાકાર મહર્ષિ અભયદેવસૂરિ મહારાજા એ પદને બીજો અર્થ કરે છે. તેઓ જણાવે છે કે “ષિધુ ગતી ઇતિ વચનાત્ સેધગતિ સ્મ–અપુનરાવૃત્યા નિવૃત્તિપરીમગચ્છન” જેઓને ફરી પાછું સંસારમાં આવવાનું નથી તેવા -સિધ્ધોને નમસ્કાર થાવ. જેમ પહેલા અર્થની સંપૂર્ણ વિચારણા કરવા માટે આપણે દરેક અવાંતર વિષયનો વિચાર કરીને સારા ય પદના અર્થને અર્થને સંપૂર્ણ અર્થ સમજવા પ્રયત્ન કર્યો હતો. તેમ અહીં પણ આપણે અવાંતર વિષયોને વિચાર કરે જોઈએ. ટીકાકાર મહર્ષિએ જણાવ્યું છે કે “સિધ્ધોને પાછા ફરવું પડતું નથી.” Page #210 -------------------------------------------------------------------------- ________________ વિવેચન | [ ૧૮૯ તે પ્રથમ એ વિચાર કરવો ઘટે કેપાછા ફરવાની ક્રિયા એટલે શું? એ કિયા શા માટે? એ કિયા કોણે કરવી પડે? એ ક્રિયા કેવી રીતે થાય? ઈત્યાદિ વિચારણા થાય. તે ખબર પડે કે પાછા ફરવું કેણે પડે? અને. કદીય પાછા ફરવું ન પડે એવું કયારે બને? પાછું ફરવું એટલે શું? જ્યાં આપણે કઈ પણ કારણે યા કારણ વિના સ્વછાએ કે બળાત્કારે ગયા હોઈએ કે પહોંચી ગયા હોઈએ ત્યાંથી પાછું તે સ્થળે કે તેના જેવા જ કેઈક સ્થળે જવું પડે તેનું નામ પાછા ફરવું. શું તમે બધા કે આપણે બધા પાછા ફરવાના છીએ એ ખ્યાલ છે? પાછા ફરવાનું છે એ શબ્દ સાભળતાં કઈ વિચાર આવે છે ? મનને કઈ દિશામાં વિહાર થાય છે? હદયમાં કેઈક પ્રહાર થઈ રહ્યો હોય એવી વેદના થાય છે? જે સ્થાને આવીને તમે આટલી ઉસર ગુમાવી છે તે સ્થાને તમે યાંથી આવ્યા છે અને કયાં પાછા જવાનું છે એને જરા ય ખ્યાલ આવે છે ? તમારા ગામમાં સુવાવડબાતા અને શ્મશાનઘરો છે કે નહીં ? તમારા ઘરમાં ય કોઈના ય જન્મ-મરણ થાય છે કે નહીં? તમે ય જન્મ તે ધારણ કર્યો જ છે ને ? અને જીવી રહ્યા છે તેથી મરવાનું છે એ પણ નિશ્ચિત છે ને? Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦] [ શ્રી સિધ્ધપદ છતા ય મેહમાં કેવા ફસાયા છે, કે નથી તે તમને તમારે કયાં પાછા ફરવાનું છે તે યાદ આવતું કે નથી તે કયાંથી આવ્યા તેને વિચાર કરવાનું મન થતું ? પણ વિચાર નહીં કરવા માત્રથી જે સત્ય હકીકત છે તેમાં કશે ય તફાવત પડવાને નથી. કોઈ કામ માટે બે ગાઉ ચાલવાનું. હોય, કંઈક સ્વાર્થ સરે તેવું નિશ્ચિત હોય ત્યારે બે ગાઉ કેવા જોરથી -ચાલી જવાય છે. પણ ત્યાં પહોંચ્યા પછી બે ચાર કલાક બગાડ્યા પછી પણ જે કામે આવ્યા હોય એ ન થાય અને પાછા ફરવું પડે તે કેવું થાય ? પાછા ફરતી વખતે પગ કેવા ચાલે ? પાંચ-પચીશ રૂપિયાને લાભ થવાનું સમજીને ગયા હોય અને કામ ન થાય તે પાછા ફરતાં કેવું દુઃખ થાય છે? ત્યારે આવા મહામૂલ્યવાન મનુષ્ય જીવનમાંથી એમને એમ પાછું ફરવું પડશે એ વિચારે ય આવતું નથી કે એ વિચાર આવતાં હદય કાંપી ઊઠતું નથી એ મેહને કે જુલ્મ છે? બીજા ગામ જવા માટે સ્ટેશન પર જાવ. સ્ટેશન પર -જાવ એટલે તે બધી તૈયારી કરીને જ જાવને ? ચાર દિવસ બહાર રહેવાનું હોય ય ચાર પિટલાં તે ઓછામાં ઓછા હેય ને? ત્યારે મનુષ્ય દેહમાં મુસાફરી કરવા આવ્યા હશે ત્યારે કંઈ ઓછી તૈયારી કરી હશે? પણ કંઈ યાદ આવે છે? યાદ ન આવતું હોય તે ય જ્ઞાનીનું વચન તે યાદ કરે. . પણ આવી રીતે પોટલા બાંધીને સ્ટેશન પર પહોંચ્યા Page #212 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૧૯૧ હાઇએ ને ત્યાંથી પાછા ફરવું પડે ગાડીમાં જગા ન મલે કે ગાડી ઉપડી જાય તે કેવી વ્યથા અનુભવા છે ? આવી હાય છે. * પાછા જવાની ક્રિયા છ સ્ટેશનથી પાછાં ફરતા હોય ત્યારે બંધાય તમારૂં મેહુ' જોઇને જ સમજી જાય ને કે ભાઈ ! લીલા તેારણેથી પાછા ફર્યા છે કે તમારે કાઇને કહેવુ' પડે કે ગાડી મલી નહી ? કહા કે તમારી જીભ કઈ કહે તે પહેલાં જ તમારૂં ઉતરેલું મોઢું જ અધી વાતની ચાડી ખાય ને ? જે સ્થાને હરહંમેશ ગાડીએ આવ્યા જ કરે છે તે જાય છે. ત્યાંથી પાછા આવવું પડે તે પસંદ પડતું નથી. પણ આ મનુષ્ય જન્મમાં આવીને કઈ આરાધના નહી કરા તા અહીંથી વીલા મેઢે “ પાછા ફરવું પડશે ” એની ખબર છે? '' ,, જરા વિચાર કરશે તો સમજાશે કે “ પાછા ફરવાનું આ સંસારમાં કેઇનેય ગમતું નથી ” પાછા ફરવુ પડે ત્યાં કટાળા આવે છે. રાષ પેદા થાય છે. શાક છવાઇ જાય છે અને રાગ થયેા હાય તેવી હાલત થઈ જાય છે. પણ પાછા શા માટે ક્રવું પડે છે એ ન સમજાય ત્યાં સુધી રાષ-શાક-રોગ કોઈના ય દૂર થઇ ના શકે. પાછા શા માટે ફરવુ પડે ? કઇ એવી સત્તા છે કે જે આપણને છે ” ? સૌથી પહેલી વાત તે આપણે રહ્યા છીએ તે સ્થાન (C એ છે કે આપણું નથી. પાછા ફેરવે જે સ્થાનમાં Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ] [ શ્રી સિદ્ધપદ વિચાર કરો કે તમે જે ઘરમાં રહ્યા હો તે ઘર તમારૂ પેાતાનુ' હાય તા ખીજે કયાંય રહેવા જવાની જરૂર ખરી ? પણ જો ભાડાનું ઘર હાય તા તા માલિક કહે એટલે ખાલી કરવું જ પડે, અને ખાલી કરવાની વાત આવે એટલે બીજા ઘરે જવું પડે? જઇએ એટલે નવુ ઘર મળે જ એવુ તે અને નહી અને વખત ત્યાંથી પણ પાછા ફરવું જ ન પડે ને ? પણ તમારા પેાતાનુ જ હાય તમારે ન તો ઘર ખાલી કરવું પડે કે ન તે કાઇને ઘરથી નિરાશ બનીને પાછું ફરવું પડે. શું આ મનુષ્યદેહરૂપી ઘર તમારૂ પેાતાનું છે ? કદી ય એના વિચાર કર્યા ખરા કે આ ઘરમાં આવીને વયા તા છીએ પણ ભાડાનુ ઘર કયારે ખાલી કરવુ પડશે અને અહીથી માનવભવમાંથી પાછા ફરવુ` પડશે ? નહી એક પ્રશ્ન :- શું આ શરીર અમારૂં નથી ? જવાબ – ના તમારૂં નહીં જ, એક વાર લાખવાર એ ભાડાનુ' જ છે. પણ વાંધે ત્યાં જ આવે છે કે તમારા જેવા સંસારી જીવાને એ પેાતાનુ લાગે છે. આ ભાડાનું શરીર જેટલું પોતાનુ છે એમ માનશે એટલુ` એને છેડતાં કષ્ટ વધુ પડવાનું. જેમ ભાડાનું મકાન હોય ને તમે તમારૂ માની લીધુ ન હાય તો માલિક કહે ત્યારે ખાલી કરતાં વાર ન લાગે, પણ જો પેાતાનુ જે માની લીધુ હાય અને સીધી રીતે તે છેડવા તૈયાર ન થઈ એ તે પોલીસ આવીને બહાર ખેંચી જાય પણ ભાડાનુ એટલે ખાલી કરે જ છૂટકે. તેવી જ રીતે તમને શરીરમા` એવા ભ્રમ થઇ ગયા છે. શરીરને પેાતાનુ માની બેઠા છે. પણ ભલા વિચાર તા કરો કે આ ભાડુતી શરીરમા કાઈ શાશ્વત રહી શકયુ છે? કે માણસ તમે તમારી જીદગીમા એવા જોચે કે દ Page #214 -------------------------------------------------------------------------- ________________ - વિવેચન ] - [ ૧૯૩ સાંભળ્યું જેનું મત ન થયું હોય? અમર બનીને આ દેહમાં રહ્યો હોય ? કેઈને વહેલું તો કઈને મોડું પણ આ શરીરરૂપી ઘર છેડ્યા વિના ચાલવાનું જ નથી. ભૂતકાળમાં અનંત તીર્થકર થઈ ગયા. અનંત ગણધરે, અનંત ચક્રવતીએ, રાજા-મહારાજા થઈ ગયા, પણ કેઈનેય આ ભાડાનું ઘર ખાલી કર્યા વિના છુટકે જ નથી. બધા જ અહીંથી વિદાય લઈ ગયા છે. જેણે જેટલી વધારે મુદતનું ભાડું ભર્યું હોય તે તેટલું વધારે વખત રહી શકે. અને જેણે ઓછી મુદતનું ભાડું ભર્યું હોય તેને જલ્દી ખાલી કરવું પડે. ' જાણે છે કે, આયુષ્ય નામનું કર્મ છે, એ પુરૂં થયું કે ભાડું ખલાસ. પછી કોઈ એક સેંકડ વધુ ન રહી શકે. અહીં તે ખાલી કરાવવા પહેલા માલિક વિનંતી કરે છે, નોટીસ આપે છે. પણ આ દેહને ખાલી કરવા પડે છે ત્યારે નથી તે કઈ વિનંતી કરતું કે નથી કોઈ સમાચાર આપતું. એ તે જે ક્ષણે, જે સમયે આયુષ્ય પૂર્ણ થયું તે ક્ષણે, અને તે જ સમયે ઘર ખાલી કરવું જ પડે. અહીંથી જશે પછી બીજે સારી ચા ખરાબ જણ્યા મળશે? કેવી રીતે જશે? એ કશું વિચારવાને સમય મલતે હી. કેમને? " જેમ દવે ઓલવાઈ જાય ને તે જ ક્ષણે અંધકાર ફેલાઈ જાય તેમ જે ક્ષણે આયુષ્યકર્મ ખલાસ થાય તે જ ક્ષણે આ દેહ ખાલી કરવા પડે છે. * ; , , Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] [ શ્રી સિદ્ધપદ જે આ શરીર આપણું પોતાનું હોય તે આવી રીતે ખાલી કરવું પડે ખરું? | આપણું પિતાનું કેઈ ઘર છે જ નહીં. માટે જ એક ઘરેથી બીજા ઘરે ભટકવું પડે છે, અને તે તે ઘરેથી પાછા ફરવું પડે છે. તેથી ખ્યાલ રાખે કે, આ સંસારમાં કોઈ એવું સ્થાન–ઘર આત્મા માટે નથી કે જ્યાં આત્મા અમુક નક્કી સમયથી વધુ એક પણ સમય રહી શકે. અથવા શાશ્વત કાલ રહેવાને મરથ પણ કરી શકે. . “સંસાર” શબ્દનો અર્થ જ એ થાય છે કે, જ્યાં જન્મ અને મરણ, મરણ અને જન્મ આમ સંસરણ કરવાનું હોય. નરકથી તિયચ, તિર્યંચથી મનુષ્ય, મનુષ્યથી દેવ અને દેવથી મનુષ્ય અથવા તિર્યચ. આમ ચારે ગતિમાં ભ્રમણ હોય અર્થાત્ ૧૪ રાજકના એક છેડાથી બીજા છેડે હોય અને બીજા છેડાથી પેલા છેડે એમ ભમ્યા જ કશ્વાનું હોય તેનું નામ સંસાર. જ્યાં સુખમાંથી દુઃખમાં અને દુઃખમાંથી સુખમાં સંસરણ થયા જ કરે તેનું નામ સંસાર A કહો કે, જ્યાં સ્થિર થયા પહેલાં જવાની વાત થાય : તેનું નામ સંસાર. જ્યાં હંમેશા સંસર ને સંસ્રરણુ જ છે. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ભ્રમણ થયા જ કરે તેનું નામ સંસાર. મોટામાં મોટી સ્થિતિવાળા દેવને પણ દેવેલેકનું આયુષ્ય પુરૂં થયે દેવકથી પાછા ફરવું ” જ પડે છે. કરીને કેઈની શરમ નથી. કેઈ તેને બ્રમમાં નાંખી શકતું નથી. ગમે તેટલું લાંબુ જીવન મળ્યું હોય પણ તે સ્થાનમાં રહેવાના ભાડારૂપ આયુષ્યકમ ખલાસ થયું એટલે Page #216 -------------------------------------------------------------------------- ________________ ht વિવેચન ૧૯૫ ખાલી કરવું જ પડે. પણ આવી નિયત અને નિશ્ચિત રાજ અનતી વાત પણ આત્મા માહમા ફસાઈ ને ભૂલી જાય છે. પેાતાના એત માટે તે જગતમાં કોઈને ય રહેવાના અવસર મળતા નથી, પણ બીજાના મેાતથી તે અવશ્ય રડે છે-કકળે છે. જેમ પેાતાનુ માત નિશ્ચિત છે. તે વાત મનુષ્ય જાણવા છતાં ય માનવા તૈયાર થતા નથી. તેમ પેાતાનાને ( પેાતાના સ્વજનને ) ય મૈત આવશે એ વાત માનવા પણ તે તૈયાર થતો નથી. અને પાક મૂકીને રડવા માડે છે. મરેલાને જીવાડવા માટે પણ ધેલેા બનીને યત્ન કરે છે. દુનિયા કહે કે, મરેલા' મડદાં જીવતા' ન થાય તે ય તેવા મહુવાસિત આત્માના મન એ વાતેા માનવા કબૂલ થતા નથી અને થાકે નહીં ત્યા` સુધી બધા પ્રયત્ન કરી છૂટે છે. મરેલાને જીવાડનારી રાખ ગૌતમી નામની એક સ્ત્રીને ખૂબ ખૂબ મનાથ અને પ્રયત્નો પછી એક પુત્ર થયા. પુત્ર કે પુત્રીના જન્મ સમયે માણસા એવી રીતે મહાત્સવ ઉજવે છે કે કદી ય તેમની સંતતિને માતનુ' સ્વપ્ન પણ ન આવવાનું હાય, માત જાણે તેનાથી ગભરાઇને હંમેશા દૂર જ રહેવાનું હાય... (6 ગૌતમી પણ પુત્રના જન્મના આનંદમા` પેાતાને કે પોતાના પુત્રને કોઇને ય કદી મેાત આવશે તે ભૂલી ગઈ. જન્મને આનંદ તા રાજ રાજ વધતા જ જાય ને ? ભાઈને નાત આવ્યે ! કાલુ કાલું ધીમુ’-ધીમુ' બોલતા થયા. મા’ આલતા શીખ્યા અને ખાપ' કહેતા શીખ્યા. ખાતા શીખ્ય અને પીતા શીખ્યા. ,, Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ] [ શ્રી સિધ્ધપદ્મ આમ મેહાધીન માતા-પિતાને તે! જાણે રાજ-રાજ નવું આનંદ પેદા થતા હોય તેવુ જ લાગ્યા કરે છે. પણ પાર નથી કે સૌને પાછા ફરવાનુ છે. જેમ ગાડીમા` બધા મુસાફર એઠા હોય અને જેની ટિકીટ ખલાસ થઇ ગઈ હોય તેને ટિકીટ માસ્તર પકડીને ઉતારી પાડે, તેમ આપણે જેને ‘સ્વજન’મારા મારા કહીએ છીએ, તેમને પણ મૃત્યુ કયારે ઉતારી પાડશે ? કયારે તેની વિકીટ ખલાસ થઈ જશે, તેની આપણને કાઇને ખખર છે ખરી ? ગૌતમીનેા પુત્ર બાળ અવસ્થામાં જ મરી ગયા. ગૌતમીએ હુજારા નહીં લાખા ઉપચાર કર્યા તા ય ન અચ્છા તે ન જ બચ્યા, પણ.... ગૌતમી મરેલા બાળકની અંતિમ ક્રિયા કરવા તૈયાર નાતી. ગાડી બનીને ચારે તરફ કરવા માડી. જે મલે તેને સુરેલા પુત્રને જીવાડવા આજીજી કરતી. કેટલાક ગાંડી સમને મૌન રાખતા, કેટલાક શાણાઓ માહની કારમી દશા દુ:ખી થતા. બીચારા ફાઇની ચે તાકાત હતી ખરી કે જીવાડી શકે? આખરે એક શાણા માણસે તેને જોઇ તેને કહ્યું: ‘જા' તારા રૂપાસે. તારા ગુરૂની પાસે મરેલાને જીવાડવાની દવા છે. મહિલાએ ના ભૂખ્યાને મનગમતુ ભાજન મળી જાય ને જેવી રીતે ભેજન પર તૂટી પડે તેમ ગૌતમી એના ગુરૂને શેાધવા નીકળી પડી. ગમે તેમ કરીને ગમે તેટલા કુષ્ટો વેઠીને ગૌતમી એના ગુરૂ પાસે આવી. ગુરૂ સમજતા હતા કે બાઇ માહઘેલી અર્ની છે જો તેને ચાગ્ય રીતે સમજાવવામાં નહી' આવે તે તે પણ મરી જશે. માનુ ઘેન તેને એવું ચડયુ છે કે, Page #218 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૧૯૭ એનું ચેન (ચેતન) છિન્નભિન્ન થઇ ગયું છે. એના માટે એના પુત્ર સિવાય ચારે બાજુ રેન (રાત) જ છે. માટે ગુરૂએ એક રસ્તા કાયૅા. “ જા ગૌતમી! હું” તારા બેટાને હમણા જ જીવતે કરી દઉં છું. હમણા જ એ તારી સાથે એલવા માડશે. મારી પાસે બધી જ સામગ્રી તૈયાર છે” પણ માત્ર થોડી રાખની જરૂર છે. એના ગુરૂ ખેલવાનું પુરૂ કરે તે પહેલા ગૌતમી રાખ લેવા દોડવા માંડી. પણ એના યુરૂએ કહ્યું: ગૌતમી, જરા ધ્યાન રાખજો કે રાખ એવા માણુંસના ઘરની લઈ આવજે કે જેને ઘેર કોઈ મસુખ ન હોય. આ માઇ એટલી તે માહવેશમા આવી ગઇ હતી કે, એટલું પણ ન વિચારી શકી કે જેને ઘેર કેાઈન મયુ હોય . તેવું ઘર ક્યાંથી હાય ? અને કોઇ મયું જ ન હોય તેવું હાય તા એના પુત્ર પણ શા માટે મરી જાય ? પણ ભાન ન ભૂલાવે તેા મેાહનું" તાન કેવી રીતે કહેવાય ? શહેરના ઘરે-ઘરે કરી, શેરીએ શેરીએ કરી પણ કાંણ તેને રાખ આપી શકે તેમ હતું ? આખરે તેને પાતાને વિચાર પેદા થયાઃ શુ કાઈ એવુ ઘર નથી જેને ઘેર કાંઈ ન મયું હાય....અને...એમને એમ વિચાર કરતા તેને ભાન આવ્યુ –જ્ઞાન પ્રગટયુ જન્મના બીજે છેડા મરણું છે. જેને જન્મ લીધે તેને મરણ વિના છૂટકે જ નથી. ભાડાના ઘરમાં રહે તેને ઘર ખાલી કર્યા વિના ચાલવાનું જ નથી. એને શાંતિ થઈ એના ગુરૂ પાસે જઇ પુત્રના અગ્નિસ સ્કાર કર્યાં. ગુરૂએ સમજાવેલ તત્ત્વને સમજી બૈરાગી બની. આપણે તે અહીં Page #219 -------------------------------------------------------------------------- ________________ - ૧૯૮ ] [ શ્રી સિદ્ધપદ એટલુ' વિચારી રહ્યા છીએ કે, પાછુ ફરવાનું શા માટે ? હવે સમજાયું; કે જે પારકું છેત્યાં રહ્યા છીએ માટે. પ્રશ્ન :- આયુષ્યકમ તે! આપણે પોતે જ બાંધ્યું છે ને ? અને તેનાથી શરીર મળ્યું તે પારકું કેવી રીતે ? જવાબ :– વાત તે ખરી છે, કે તમે પરભવમાં મનુષ્યનું આયુષ્ય બાંધ્યું હતું તેથી જ તમને માનવદેહ મળ્યે છે. પણ હું એમ પૂછું છું કે, તમે બે-પાંચ વર્ષ કે ક્રેડ વર્ષીનુ' આયુષ્ય કેમ ન પડ્યુ. ? હુંમેશા માનવદેહ મળે તેવું કરું કેમ ન આવ્યુ? તમે કહેવાના કે, એ કંઈ અમારા હાથની વાત ઘેાડી જ હતી કે અમારે જોઇએ તેટલુ આયુષ્ય અમે બાંધી શકીએ ? કદી ય અંત ન આવે તેવું કઇ આયુષ્યકમ હાય ખરૂ ? જો આમ ન જ હોય તેા સમજી જ લેવુ' જોઈએ કે, જે વસ્તુ આપણે આધીન નથી, જેના પર આપણા કાણુ નથી તે બધી વસ્તુ પારકી જ કહેવાય. પણ કેટલીક વખત માણસ એવી મઝામાં આવી જાય છે કે, પારકી વસ્તુને પારકી સમજવા છતાં પેાતાની કહેવા લલચાય છે.અને તેમાં જ આનંદ માને છે. એટલા માટે જ ન્યાયવિશારદ ન્યાયાચાય પૂ. ઉપાધ્યાય યશોવિજય મ. ફરમાવી રહ્યા છે કે # પૂણ તા યા પરીપાધે; સા તુ ચાચિતકમણ્ડેનમ્ ” પારકી વસ્તુ પૌદ્ગલિક વસ્તુ દ્વારા (પૂર્ણીતા) આનંદ માનવા, એ માંગીને લાવેલા ઘરેણાને પેાતાના માનીને (પૂતા) આનંદ લેવા જેવી મૂર્ખાઈ કરવા જેવુ છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ વિવેચન તેથી પુછ્યુંક તમે જાતે કર્યું હોય તે આયુષ્ય દ્વારા મળેલ માનવદેહ પરાયા જ કહેવાય. [ ૧૯૯ પણ તે કારણ કે પેાતાનુ` સાચું તે જ કહેવાય કે જે પેાતાને આધીન હોય, કદી પણ પેાતાનાથી જુદું ન થાય ! જેવી રીતે આત્માના ગુણાને જગત્ની કાઈ પણ સત્તા આત્માથી અલગ કરી જ ન શકે. માટે ખ્યાલ રાખેા કે જ્યાં સુધી ક' છે ત્યાં સુધી દેહ રહેવાના અને દેહ હાય ત્યાં સુધી પાછા ફરવાની ક્રિયા ચાલુ જ રહેવાની. પાછા ફરવું ન પડે તેવુ સ્થાન એટલે મેક્ષ '' "" પણ; દુનિયાના તમામ પદાર્થોં એવા દેખાય છે કે, તેના વિરોધી પદાર્થો પણ હાય....હાય ને...હાય જ....!` જેમ ‘આગ’ છે તેમ તેનુ વિરોધી ‘જલ' પણ છે. જેમ પેાલાણુ છે તેા ‘નકકર’ પણ છે. જેમ સારૂ' છે તા ‘ખરાબ’ પણ છે. જેમ મેટું છે તા ‘નાનુ” પણ છે. જેમ ધર્મ છે તા અધર્મ’ પણ છે. તેથી એ ખરાબર સમજી શકાય છે કે, જો દુનિયાના બધા સ્થાન એવા જ હોય કે યાંથી પાછા ફરવું પડે તેમ હાય તા એવુ' પણ કાઈ સ્થળ હોવુ જોઇએ કે ત્યાંથી કદીય પાછા ન ફરવું પડે! અને આવા સ્થળનું નામ જ માક્ષ છે. માટે ટીકાકાર મહિષએ જણાવ્યુ છે, જ્યાંથી ફર પાછા આવવું ન પડે તેવા સ્થાનને પ્રાપ્ત થયેલા સિદ્ધોને નમસ્કાર હા ! અને તમે પણ ચૈત્યવદન કરતાં ‘નમુત્યુ” સૂત્રમાં શુ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] [ શ્રી સિદ્ધપદ હા! એલે છે ? “પુણાવિતિ સિદ્ધિ ગઇ નામધેય ટાણું' સ`પત્તાણુ ' યાંથી પાછા આવવાનું નથી તેવા સિંધ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલાને (જિનેશ્વરાને) નમસ્કાર સિધ્ધગતિ કહે કે મેાક્ષ કહે અને એક જ સ્થાન છે. જેમ આપણે એ વિચાર કર્યાં હતા કે, કોઈ પણ સ્થાનેથી પાછા ફરવુ' શા માટે પડે છે ? તે એ પણ વિચારવાની જરૂર છે કે, સિધ્ધગતિ કે મોક્ષમાંથી શા માટે પાછા ફરવું પડતુ નથી ? કારણ; ત્યાંથી પાછા ફરવાનું કોઇ કારણ નથી. ત્યાં મેક્ષમાં એવુ સુખ છે કે ત્યાંથી પાછા ફરવાનુ કદીય થાય નહીં. મેાક્ષનુ સુખ શરીરથી નહી પણ શરીર વિનાના થઇને ભોગવવાનુ હોય છે. માટે તે સ્વાધીન સ્થાન છે, જે સ્થાન આપણુ` પેાતાનુ' હાય ત્યાંથી આપણને પાછા ફરવાનુ` કહેવાની કાઇની તાકાત નથી. કારણ કેાઈનાય તેના પર અધિકાર નથી. સારા આયુષ્યકથી ગમે તેવુ ચુ સ્થાન મળે છતાંય આપણે તે ખાલી કરવું પડે છે. આયુચકર્મ થી મળે તે આપણુ' ન કહેવાય, તે પણ પરાયું જ છે. તમે દલીલ કરી શકો છે કે, આયુષ્યકમ તા અમે પોતે મેળવેલુ છે. અમે પોર્ન ખાધેલુ છે. તેા પછી તે આયુષ્યકમ થી મળેલા દેહ પોતાના ન કહેવાય ? પણ જરાક સમજો, ભાડે રહેલા ઘરનું ભાડુ કોણ ચુકવે ? તમે જ કે બીજા કોઈ ? આ ભાડુ તમે દર મહિને ચૂકવતાં હોત તો પણ ઘર તમારૂ' કહેવાય કે ભાડુતી ? લાડુ' તમે પોતે તમારી જાતે રળેલા-કમાયેલા પૈસાથી ચૂકવા છતાં ય ઘર પારકુ' જ કહેવાય. તેમ અયુષ્યકમ તમે પેાતે બાંધેલુ હાય છતાંય તેનાથી મળેલા દેવ-માનવ વગેરેને Page #222 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ].. [ ર૦૧ દેહ તો પારકો જ પુગલોને બનેલું છે. આત્મા જ્યાં સુધી પંગલનાં બનેલા શરીરરૂપી ઘરમાં રહેવાને ત્યાં સુધી તેને આયુષ્યરૂપી ભાડું ચૂકવવું જ પડવાનું છે, અને તેથી નકક થોપે છે કે આત્માને સ્વતંત્ર રહેવું હોય તે તેને આ દેહ વિના પણ રહેવાય એવું કોઈ સ્થળ મેળવવું જોઈએ. “મોક્ષ એ જે માત્ર એવું સ્થળ છે કે ત્યાં દેહ વિના રહી શકાય. જ્યાં આયુષ્યકર્મરૂપ ભાડું ચૂકવવાનું હોયે નહીં. માટે તે જ સ્થળ પોતાનું કહેવાય. આવા સ્થળેથી આપણને કાઢી મૂકવાની કોઈની તાકાત નથી. મોક્ષ એ એવું સ્થળ છે કે, જ્યાં માત્ર આયુષ્યકર્મ , જે નથી. એટલું જ નહીં પણું કોઈ પણ જાતનાં કર્મો નથી, ત્યાં માત્ર આત્મા જ છે. તેથી તે આપણું પોતાનું જે સ્થાન છે. ત્યાંથી આપણને કેઈપણ પાછા ફેરવી શકે તેમ નથી. આપણે તો સિંધ્ધભગવંતનો વિચાર કરી રહ્યા છીએ. નમે સિધ્ધાણું” ને બીજો અર્થ કરતાં ટીકાકાર મહર્ષિએ ફરમાવ્યું કે, “કદી ય પાછા ન ફરવું પડે તેવા સ્થાનમાં ગયેલા સિધ્ધોને નમસ્કાર થાવ” તેમાં આપણે એટલી વાત તે સિદ્ધ કરી ગયા કે “મેક્ષ' એ એવું સ્વાધીન સ્થાન છે કે, ત્યાંથી આપણને કઈ પાછા ફર્વી ન શકે. પણ કોઈ પાછા ફેરવે તે જ આપણે તે સ્થાનેથી પાછા ફરવું પડે એમ ન કહેવાય. જે સ્થાન આપણું પિતાનું હોય તે સ્થાન પણ આપણને કંટાળે ઉપજાવે તેવું હોય, થાક પેદા કરે તેવું હોય કે અણગમો પેદા કરે તેવું હોય તો પણ આપણે ત્યાંથી પાછા આવીયે છીએ. જેમ આપણે પિતાના જ બંધાવેલ ટટ્ટખાનામાં આપણે જઈએ છીએ, ત્યાં કોઈ આપણને આવીને Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] [ શ્રી સિદ્ધપદ કહેનાર નથી કે પાછા ફેરવનાર નથી. છતાંય આપણે કામ - પતાવીને તરત પાછા ફરી જઈએ. કારણ કે ત્યાં અણગમે, કંટાળે, થાક, પેદા થાય છે. પણ મોક્ષ એ એવું સ્થાન છે, ત્યા એવું સુખ છે કે ન કંટાળે પેદા થાય, ન થાક લાગે, કે ન અણગમો પેદા થાય. તેથી આપણને પિતાને પણ ત્યાંથી પાછા ફરવાનું મન થાય તેવું નથી અને કોઈ આપણને તે સ્થાનેથી પાછા ફેરવી શકે તેમ નથી. પણ મોક્ષના સુખને મેળવવાની તમને ઇચ્છા થાય છે ખરી? જે જન્મ-મરણના રઝળપાટથી કંટાળો પેદા થયે હોય તે મોક્ષની ઈચ્છા પેદા ન થાય તેવું બને નહીં. પણ તમે બધા અહીં સંસારના સુખમાં એટલા બધા ફસાયેલા છે કે, મેક્ષની વાત આવે છે ત્યારે “હા” મેક્ષમાં જવું છે એમ બોલે છો તો ખરા પણ, દિલમાં તે એમ જ થાય છે ને કે ત્યાં જઈને કરવાનું શું ? * ત્યાં અહીંના જેવું સુખ હોય ખરું? અહીં જેવા બંગલામેટર હોય? અહીં જેવા મેશશેખ હોય? અમનચમન હોય? ” ••••• . Page #224 -------------------------------------------------------------------------- ________________ - મેક્ષના સુખની સિદ્ધિ છે જે મોક્ષનું સુખ કેવું છે, તે સમજાયું હોય તે આ પ્રશ્ન પેદા થાય જ નહીં કે અહીંના જેવું સુખ ત્યાં હાય. કે નહીં? કારણ; સરખામણી પણ યોગ્ય વસ્તુની વચ્ચે થાય, અગ્યની ન થાય. કોઈનામાં બુદ્ધિ કેવી વધારે છે તે પૂછવું હોય તો એમ પૂછાય કે “શું તેમની બુદ્ધિ બ્રહસ્પતિ જેવી છે. કોઈની બુદ્ધિ કેવી વધારે છે, એ જાણવા માટે એ ન પૂછીયે કે શું તેમની બુદ્ધિ ગધેડા જેવી છે? અને પૂછીએ તો આપણે મૂર્ખતાના પાત્ર બનીયે કે નહીં? મેક્ષમાં શું અહીંના જેવું સુખ છે કે નહીં” એ પૂછવું એના જેવું જ છે. તેથી જેની જોડે સરખામણી કરવા. માંગતા હોવ તે વસ્તુને પહેલાં સમજે. ( મોક્ષના સુખની જે તમારે સંસારના સુખ જોડે સરખામણી કરવી હોય તે પહેલાં તમારે સંસારનું સુખ કેવું છે તે જ સમજવું પડે. વ્યાકરણની ભાષામાં કહીએ તો કહેવાય કે, ઉપમા આપતા પહેલાં ઉપમાનનું જ્ઞાન હોવું જોઈએ. “તારૂં મુખ ચંદ્ર જેવું છે.” એમ કહેનાર જે “ચંદ્ર કેવો છે એ ન જાણે તે મુખ કેવું છે એ કેવી રીતે બતાવી શકે ? માટે મોક્ષમાં સંસારના જેવું સુખ છે કે નહીં તેવો પ્રશ્ન કરતાં પહેલાં જે મેક્ષના સુખને સંસારના સુખની જોડે સરખાવવા મથે છે તે. રીત બતાવી પ્રથા સ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] [ શ્રી સિદ્ધ* સંસારનું સુખ કેવું છે તેને તે વિચાર કરો. માટે આપણે અહી મેાક્ષના સુખનુ' સ્વરૂપ વર્ણવતાં પહેલાં સંસારનુ સુખ કેવુ' છે તે વિસ્તારથી વિચારવાનુ છે. અને તે વિચારતાં તમને સમજાઈ જશે કે સ’સારનું સુખ એ સુખ છે જ નહીં. માટે તેની સાથે મેાક્ષના સુખને સરખાવી જ ન શકાય. અને તે સમજતાં મેાક્ષના સુખની સિધ્ધિ પણ્ થઈ જશે અને તેનુ” સ્વરૂપ પણ સમજાઇ જશે. k જો આટલું સમજી જશે તે ‘માક્ષ’ મેળવવાની અનહદ ઉત્ક`ડા પેદા થશે. અને અે નમા સિધ્ધાણુ ” નાં સાચા અર્થ સ્પષ્ટ થશે. માટે અહીં આપણે સંસારનું મુખ કેવુ છે તેના પહેલાં વિચાર કરવાના છે. “ સ’સારમાં સુખ છે જ નહીં, તે પુણ્યાયથી સુખ મલે તેવુ' શાસ્ત્રમાં શા માટે કહેવાય છે!’' જ્યારે તમે પૂછે છે કે, અહીંના જેવુ. મેાક્ષમાં 'મુખ છે ખરૂ ? ત્યારે શાસ્ત્રકારો તમારી સામે પ્રશ્ન કરે છે. સંસારમાં કોઈ સુખ જેવી વસ્તુ છે ખરી ? શાસ્ત્રકારની દૃષ્ટિમાં તે સારા ય સંસારમાં કોઇ મુખ જેવી વસ્તુ જ નથી. માટે તમારા પ્રશ્ન એમને ઢંગધડા વિનાના જ લાગે છે. જ્યારે સંસારમાં કઈ સુખ જ નથી તા અહીંના જેવું સુખ માક્ષમાં છે કે નહીં એ પૂછવું તે બેવકુફાઇ નહી' તેા બીજું શું છે ! પ્રશ્ન :-- જો સંસારમાં કઈ પણ સુખ જ નથી, તા શાસ્ત્રકારે પુણ્યાÛથી સુખ મળે છે એવું વર્ણન શા માટે કરે છે ? ઉત્તર :– ખરી વાત છે કે, શાસ્ત્રકારાએ પુણ્યાઇથી સુખ મળે તેમ જણાવ્યું તે છે પણ સંસારના મેહમાં ફસેલા પ્રાણીઓએ જ્યારે પ્રશ્ન કર્યાં કે' હસવું અને રડવુ Page #226 -------------------------------------------------------------------------- ________________ વિવેચન [૨૫ ખાવું અને ભૂખ્યા રહેવુ, મેળવવું અને છેડી જવુ, સાર અને નરસું આ બેમાં ભેદ તા ચાકકસ છે ને ? અમને રડવુ, ભૂખ્યા રહેવુ કે જે અમારૂ હાય તે. ચાલી જાય તે ગમતુ નથી, પણ હસવુ -ખાવુ’મેળવવુ ભાગવવુ વિગેરે તા સારા લાગે છે. રડવા વિગેરેને તે અમે દુઃખ કહીશું પણ તેનાથી વિરૂદ્ધ જે કરવુ ગમે છે તેને સુખ કહીશુ. ત્યારે શાસ્રકારાએ પણ તમારી આ વાત માન્ય રાખી. તેમણે વિચાર્યું કે સાચુ' સુખ તે મેક્ષમાં જ છે. પણ તે મેળવવાની બુધ્ધિ પ્રાણીઓમાં પેઢા તા થવી જ જોઇશે’ને ? જો હસવું, અનુકૂળ વિષયે ભાગવવા મનુષ્યને ગમે. છે તેને મુખ કહીશુ તે એક દિવસ તેને સુખશબ્દથી જે સાચુ' ‘સુખ' છે, તે મેળવવાની ઇચ્છા જાગશે. માટે ભલે તે પેાતાની ઇષ્ટ કલ્પના અને સયાગને સુખ કહે! શાસ્ત્રની પરિભાષામાં આ વાતને સમજાવવી હાય તે કહેવાય કે, સ’સારના ઇષ્ટસ ચાગા અને અનિષ્ટના વિયાગાથી જે લાગણી કે ભાવના પેદા થાય છે ત્યાં સાચુ' સુખ નથી. છતાં ય શાસ્ત્રકારોએ ત્યાં સુખ શબ્દના પ્રયોગ કર્યો. છે તે ઉપચાર છે. અર્થાત્ સંસારના બધા સુખા ઔપચારિક છે..વાસ્તવિક સુખ઼ નથી તેમ કહ્યુ છે. પ્રશ્ન :–અમે ‘સુખ’ માનીને અનુભવીએ છીએ, છતાં ય તે વાસ્તવિક નહીં પણ ઔપચારિક એવું કેમ અને ? હમણાં તમારા પ્રશ્ન રહેવા દે. એના જવાબ આગળ વિસ્તારથી વિચારવાના છે કે, સસારનું સુખ ઔપચારિક શા માટે અને મોક્ષનુ' સુખ વાસ્તવિક શાં માટે Page #227 -------------------------------------------------------------------------- ________________ - ન * ૨૦૬ ] શ્રી સિદ્ઘપદ પણ એ પહેલાં થોડી શાબની વાત પણ સમજી લે કે, ઉપચારકોને કહેવાય–વસ્તુ કોને કહેવાય? અને વાસ્તવિક વસ્તુ કોને કહેવાય. આ દુનિયાના તમામ પઢાર્થો એક-બીજાની સાથે જેવી રીતે કોઈક અંશે મળતાં આવે છે, અર્થાત્ સમાન છે તેવી રીતે એક-બીજાથી કોઈ ને કોઈ અપેક્ષાએ જુદા પણ છે.... છે..ને છે..જ... જેમ જીવ'માં અને આકાશમાં અસ્તિત્વરૂપ ધર્મ કે પદાર્થ સ્વરૂપ ધર્મ બંનેમાં છે. પણ આકાશમાં જેમ અવગાહના આપવાનો–બીજી વસ્તુને સ્થાન આપવાને સ્વભાવ છે તેવો સ્વભાવ આત્માને નથી. કે બીજા કેઈ દ્રવ્યનો પણ નથી. માટે તે જગના બીજા બધા પદાર્થ કરતાં જુદુ છે. તેમ “ચેતના” કે ઉપગરૂપ ધર્મ જેવો જીવમાં તે બીજા કોઈનામાં નથી. માટે તે પણ દુનિયાના બીજા બધા જ પદાર્થોથી જુદો છે. આમ દરેક પદાર્થ પોતપોતાના લક્ષણથી જુદા છે. જ્યાં પદાર્થ ન હોય ત્યાં પણ તે પદાર્થની કઈ કારણસર કલપના કરવી પડે તેનું નામ ઉપચાર જેમ જીવને સમજાવવા માટે કોઈ ચિત્ર દેરીએ કે આકાશને સમજાવવા માટે આકૃતિ દેરી તેને આકાશ કે, જીવ એવે વ્યવહાર કરીયે તે તે ચિત્રમાં કે આકૃતિ જીવને કે આકાશનો ઉપચાર કર્યો કહેવાય. જેમ કોઈ રાજકુંવરનો રાજ્યાભિષેક નક્કી થઈ ગયે હોય કે કોઈ શેઠને એક જ છોકરો હોય, અને શેઠ વૃદ્ધ થવા આવ્યા હોય તે બધા લોકો તે યુવરાજને કે શેઠના Page #228 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૦૭ પુત્રને જ રાજા કે શેઠ કહે છે તે બધા ઉપચાર કહેવાય. કારણ કે વમાનમાં તે તે રાજપુત્ર રાજા કે શેઠપુત્ર શેડ નથી છતાં ય તે શેડ કે રાજા બનવાના જ છે. એમ નિશ્ચિત હાવાથી તેને રાજા કે શેઠ કહેવાય છે. ઘણી વખત વરસાદ વરસતા હાય છે. ત્યારે લોકો કહે છે સાક્ષાત્ અનાજના દાણા વરસી રહ્યા છે. આ ઉપચાર છે. તેવી જ રીતે કા માં કારણના પણુ ઉપચાર થાય છે. પણ આપણે તે અહીં તે બધા ઉપચારોની ચર્ચા કરવા નથી ખેડાં પણ એટલુ જ સમજવાનું છે કે જે વસ્તુ જે રૂપે ન હાય તેને પણ કોઇ કારણવશાત્ તે વસ્તુ માનીને અન્યત્ર વ્યવહાર કરવા તેનુ નામ ઉપચાર છે. માટે સંસારના અનુકૂળ અનુભવાને, પદાર્થો વિગેરેને જે સુખ કહેવામાં આવે છે તે વાસ્તવિક દૃષ્ટિનુ સુખ નથી, પણ માત્ર સુખના ઉપચાર જ છે. હવે ઉપચારને સમજ્યા બાદ તમારા પ્રશ્નને વિચાર કરીએ કે, તમે સ’સારના અનુકૂળ પદાર્થોને, સામગ્રીઓને સુખરૂપે અનુભવ કરી રહ્યા છે. છતાં ય તે સુખ’ વાસ્તવિકરૂપે કેમ નથી અને ઉપચાર કેમ છે તે સમજો, શાસ્ત્રકાર મહર્ષિ ઉમાસ્વાતિજી મ. તત્ત્વાર્થ સૂત્રના ભાષ્યના અંતે આ વાત ખૂબ સુંદર રીતે સમજાવી છે. તત્ત્વાથ એક એવું મહાન સૂત્ર છે કે જે જૈન માત્રને માન્ય છે. તેને માનવામાં કોઈના યભે નથી. દિગ ંબર, વેતામ્બર,મૂ તે પૂજક,સ્થાનકવાસી,તેરાપથી બધા સપ્રઢાયવાળાએ આ શાસ્રને માને છે. માટે જે સૌ પોતપેાતાની માન્યતાનો બેટો આગ્રડ છેડી દે અને પેાતાની માન્યાતા Page #229 -------------------------------------------------------------------------- ________________ રિ૦૮ ] . [ શ્રી સિધપદ પિતે જ જે તત્વાર્થસૂત્રને માને છે, તેને અનુકૂલ છે કે નહીં. આટલે વિચાર કરે તે આજે જે મતભેદ અને પંથભેદ જોવા મળે છે, તે જોવા ન મળે. પણ દુરાગ્રહી - આત્માઓ પિતાની માન્યતા મજબૂત કરવા માટે પિતાનું મનગમતું માને છે અને બીજુ છોડી દે છે. આ સૂત્ર પર દિગંબરના આચાર્યોએ પણ મેટી મોટી 'ટીકાઓ લખી છે. અને વેતામ્બર આચાર્યોએ પણ ટીકાઓ રચી છે. પણ કમનશીબીની વાત એ છે જે ટીકા ખુદ તત્ત્વાકારે પોતે બનાવી છે તેને દિગંબર મતાનુયાયી માનતા નથી. કારણકે જે તે ભાષ્યને માને તે તેમની માન્યતા ટકી રહે તેમ નથી, અને તત્વાર્થ માન્યા વિના ચાલે તેમ નથી. માટે ભાગને ઉડાડ્યું. પણ ભાષ્ય ન માને તો ય કોઈ બુદ્ધિવાળો એમ કહી શકે તેમ નથી કે દિગંબરની જે માન્યતા છે તે સૂત્રથી સિદ્ધ થાય છે. પણ તેને વિચાર અહીં કરવા બેસીએ તે મૂલ વિષય ચાલ્યો જાય, આ તે તત્વાર્થભાષ્યનું નામ આવ્યું એટલે પ્રસંગથી આટલી વાત કરી. આપણે તો તેમને તેમના ભાષ્યમાં સુખ માટે શું કહ્યું છે? તે જેવું છે. તેના પ્રત્યેક શ્લેકોના અર્થને વિસ્તારથી વિચાર કરીને તમને સમજાવું છે કે સંસારનું સુખ તમને અનુભવમાં આવ્યું હોય છતાં ય તે ઔપચારિક કેવી રીતે છે? એને મોક્ષનું સુખ વાસ્તવિક કેવી રીતે છે? તે ઉમાસ્વાતિ મ. જણાવે છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ વવેચન ] [ ૨૦૯ “ લાકે તુ િહાથેજી સુખશબ્દઃ પ્રયુજ્યતે વિષયે વેદનાભાવે વિપાકે મેાક્ષ એવચ ॥ "" તેઓ કડ્ડી રહ્યા છે કે ઉપચારથી કે, વાસ્તવિક રીતે જ્યાં જ્યાં પણ તમે સુખ શબ્દના પ્રયાગ કરે છે તે મધાના ચારમાં વિભાગ થઇ જાય છે. આ ચાર વિભાગને છેડીને કાઇ બીજે ક્યાંય બીજી કેઇ વસ્તુમાં સુખસખ્તને પ્રયાગ કરી શકતા નથી, થઇ શકતા પણ નથી. ૧૪ ‘વિષયા’માં સુખાદના પ્રયોગ આ દુનિયાના તમામ પદાર્થો એ વિષયે જ છે. ઇંદ્રિયથી જાણવા લાયક–ભાગવવા લાયક બધાને વિષયે કહેવાય છે. આ વિષયને પણ સુખ જ કહો છે ને? ગરમી પડતી હાય ત્યારે સાવર ઉપરથી ઠંડા વાયરા વાય તે તે પણ સુખ લાગે છે ને ! અને એટલા માટે જ તે ગરમીના દિવસેામાં હવા ખાવા માટે ઢોડાદેડ થાય છે. વળી પા” ડંડીના દિવસે આવે છે ને ગરમીના દિવસેામાં ખરામ લાગેલા અગ્નિની પાસે દોડી જાવ છે ને ? કેમ ? હવે તે અગ્નિમાં સુખ દેખાયુ' માટે જ ને ! તીખુ` ખાવા બેસા ત્યારે ગળપણમાં સુખ લાગે માટે તેની પાસે દાડો અને ગળ્યુ ખાધા પછી તીખામાં સુખ લાગે માટે ત્યાં દોડા ને! શહેરમાં રહેનારને ગામડાંના દામાં સુખ દેખાય Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] [ શ્રી સિદ્ધપદ માટે તે ગામડામાં જઈને વસે, અને ગામડીયાને શહેરની ઝાકઝમાળમાં સુખ દેખાય માટે તે શહેરની ગલીમાં રખડે ! - કોઈ ખટાશના રસીયાને કાચી કેરીમાં ન દેખાય છે અને કોઈ મીઠાશનો રસિયે શેરડીમાં સુખ દેખે છે. મીઠા ફળ ફૂલાદિમાં મહા-આનંદ મેળવે છે. આમ દુનિયાના બધા પદાર્થો એક યા બીજા પ્રસંગે એક યા બીજા સંજોગોમાં એક યા બીજી વ્યકિતને સુખરૂપે ભાસતા જ હોય છે. અને એક વખત સુખરૂપે ભાસેલા વિષ પરિસ્થિતિ બદલાતા કારમાં દુઃખ જેવા લાગે છે. - હવે વિચાર કરે છે, આમ શાથી થતું હશે! એક જ વિષય કેમ બધી પરિસ્થિતિમાં સુખદાયી નહીં લાગતું હોય? એને એ જ વિષય પરિસ્થિતિ બદલાતા કેમ દુઃખદાયી લાગતું હશે ! આને વિચાર કરશે તે ચોકકસ સમજાઈ જશે કે “વિષયમાં સુખ કે દુઃખ કશું છે જ નહીં. * પણ આપણે આપણું મેહના કારણે અજ્ઞાનના કારણે કોઈ વિષયમાં દુખની તે કઈ “વિષયમાં સુખની કલ્પના કરીએ છીએ અને સુખી કે દુઃખી થઈએ છીએ, આ કારણે જ શાસ્ત્રકારોએ “વિષયે” માં વાસ્તવિક સુખ છે તેમ કહેવાની ના પાડી છે. છતાંય આપણાં મહિને કારણે સુખ ન હોવા છતાં ય ઉપર જણાવ્યું તેમ સુખશબ્દને તે પદાર્થોમાં “ઉપચાર કરીએ છીએ. જેમ નાનો બાળક દરિયાના કિનારે રેતીનું ઘર બનાવે છે. તે વાસ્તવિક ઘર ડું જ છે? છતાંય તેમાં ઘર જે Page #232 -------------------------------------------------------------------------- ________________ વવેચન ] [૨૧૧ આકાર હાવાથી તેને ય વ્યવહારમાં ઘર કહીએ છીએ. તેમ વિષયામાં સુખ કે દુઃખ ન હોવા છતાં ય તેમાં સુખ અને દુઃખને ઉપચાર કરવામાં આવે છે. કહેા કે તે વિષયમાં સુખ કે દુઃખ કંઇ છે જ નહીં એટલું જ નહીં પણ તે કાઇને સુખ કે દુઃખ પમાડી શકતાં પણ નથી. જે ઇન્દ્રિયોના વિષયામાં દુનિયાના વિવિધ પદાર્થોમાં ખરેખર સુખ જ હોય તે કેમ અધી પરિસ્થિતિમાં તે સુખ ન આપે? એ વિષયાના જ ગુણ સુખ હોય કે સુખ આપવાને તેના સ્વભાવ હોય તે એક વખત તેનાથી સુખ મલે અને બીજી વખત સુખ ન મલે ? તેમ અને જ કેવી રીતે ? ન બેલે ! જોઉ' અગ્નિ કેવા છે ? ઉષ્ણુ. તેના સ્વભાવ શું? ગરમી પેદા કરવાના દઝાડવાનેાને! અગ્નિ નાના છેકરાને ય ખાળે અને બુઢ્ઢાયને ખાળે કે નહીં? લોઢાનેય તપાવે અને સાનાને ય તપાવે કે નહી ? રાત્રે અગ્નિમાં હાથ નાંખા તે ખળા અને દિવસે નાંખે તે ન ખળેા એવુ' અને ખરૂ? અગ્નિને તમે પાતે સળગાવ્યા હોય તેા ન ખાળે અને ખીજાએ સળગાવ્યા હાય તો જ ખાળે ? આવા કોઇ તાવત ખરા ? આંખ મીચીને અગ્નિની શિખાને પકડા તા ય બાળે અને આંખ ખુલ્લી રાખીને પકડે તે ન ખળેા ? ગુસ્સા કરીને આગમાં પડે તે બળેા પણ હસતાં હસતાં પડે તે ન મળે!? આવે. કોઇ નિયમ અગ્નિ માટે ખરા ? ના, એને સ્વભાવ જ ખાળવાના છે. ગમે ત્યારે... ગમે તે પરિસ્થિતિમાં.... ગમે તે વ્યક્તિને.... પણ અગ્નિ તેા બાળવાના જ, એને સ્વભાવ ગરમી Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ } શ્રી સિદ્ધપદ, પિદા કરવાને તે રહેવાનો, રહેવાનો અને રહેવાનો જ! પણ “વિષ” માટે તમે આવું કહી શકે ખરા કે જે વિષ” સુખ આપનારા, તે વિષયે ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તે કાળે..... અને ગમે તે વ્યકિતને સુખ જ આપવાના ? ના, એક જ ભેજન ખાતાં શરૂઆતમાં સુખ આપે અને પુરૂં થતાં થતાં તે દુઃખી દુઃખી પણ કરી નાંખેને! અકરાંતિયા થઈને ખાયા જ કર્યું હોય તે ખાધા પછીય કલાકે સુધી દુઃખનાં રોદણા ચાલ્યા કરે તો તે ભોજનમાં સુખ છે કે સુખ આપવાને સ્વભાવ છે તે કેમ માની શકાય ? એક જ સોનાનું ઘરેણું તમારી તિજોરીમાં હોય તો આનંદ આપે અને બીજાને ત્યાં ચાલી જાય કે ચેરના હાથમાં તિજોરીની ચાવી આવી જાય છે તે જ ઘરેણું દુઃખ આપે આ તફાવત કોના લીધે? કારણ એ જ છે કે, દુનિયાના કેઈપણ વિષયમાં સુખ કે દુઃખ નથી, સુખી કે દુખી કરવાને સ્વભાવ પણ નથી. પણ તે વિષયે માટે ગોઠવાયેલી આપણું માન્યતાઓ અને મમત્વ જ આપણને સુખી કે દુઃખી બનાવે છે. એટલે એટલું તે નક્કી જ છે કે, સંસારના વિષયમાં “સુખ” શબ્દનો પ્રયેળ તે થાય છે પણ વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તે તે માત્ર ઉપચાર જ છે. વિષયમાં સુખ ન હોય તે સારી દુનિયા તે માટે કેમ પ્રયત્ન કરે છે? પ્રશ્ન – જે આ બધા વિષયમાં સુખ નથી જ તો સારી દુનિયા એની પાછળ કેમ દોડે છે? શું દુનિયા બધી ય મૂખે છે કે વિષયમાં સુખ ન હોય છતાંય તેની પાછળ દોડે? Page #234 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ]. [૨૧૩ જવાબઃ—તમારે પ્રશ્ન છે તે મહત્ત્વને, પણ પહેલાં એ તો વાત કરે કે, તમે સારી દુનિયા વિષયેની પાછળ દેડે છે એને કહ્યું તે તમારી “દુનિયા” એટલે કેાની દુનિયા જ્ઞાનીની કે અજ્ઞાનીની ?. દેખતાઓની કે આંધળાઓની ? મૂર્ખાઓની કે વિદ્વાનોની? ત્યાગીઓની કે રાગીઓની? જે તમે જ્ઞાનીની, વિરાગીઓની કે વિદ્વાનની દુનિયાની વાત કરતાં તે, તે બધામાંથી કેઈ આ વિષયની પાછળ દોડતા નથી વિષયેની પાછળ દોડવું જોઈએ તેમ માનતા ય નથી અને કદી જાણે-અજાણેય તેવું કહેતા નથી. હા, એમ ચકકસ કહે છે કે, દુનિયાના વિષયને સુખ કે દુઃખ માનનાર કે તે વિષયેથી પિતાની જાતને સુખી કે દુઃખી માનનાર મૂખ છે. મિથ્યા કલ્પનામાં રખડનાર છે. - હવે તમારે શું બાકી રહેલાં મૂર્ખાઓની દુનિયા તે વિષયેની પાછળ કેમ દેડી રહી છે તેમ પૂછવું છે? એ જ પૂછવું હોય તો જવાબ સીધો છે કે, અતાની છે–મૂર્ખ છેમઢ છે માટે જ તે વિષયે પાછળ દેડી રહેલ છે અને તે “મેહે પ્રાણીઓ વિષ પાછળ દોટ મૂકી રહ્યા છે માટે જ તે વ્યવહારથી ઉપચારથી પણ તેને સુખ કહેવું પડે છે, નહીં તો ઉપચારથી પણ સુખ કહેવાની જરૂર પડત નહીં. પણ મહી આત્માઓ વિષ પાછળ પડી રહ્યા છે. માટે વિષયે જ સુખ છે, તે સુખ આપનારા છે તેવું કઈ પણ વિચારવાન આત્મા ન કહી શકે. હજાર ગામડીયા ભેગા થઈને ઝવેરાતને પથ્થર ઠરાવે, એટલે શું શાણે ઝવેરી પણ તેને પથ્થર જ કહે. હજારે ચોરે મળીને ચોરી કરવાના ધંધાને ધર્મ કહે, એટલે કે Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪] [ શ્રી સિધ્ધપદ સંતપુરૂષ કે મહાત્મા પણ તેને ધર્મ કહે! વર્ષોથી કઈ મૂર્ખાઓ રેતીમાંથી તેલ કાઢવા મથી રહ્યા હોય, દિવસરાત પરિશ્રમ કરી રહ્યા હોય તે તે જેને ડાહ્યો માણસ પણ રેતી પીલવા બેસી જાય કે પીલનારને એમ કહે “અલ્યા! રેતીમાંથી તે તેલ નીકળતું હશે ? આ ધંધો છોડીને તલની પાછળ મહેનત કરે તે હજારમાં ભાગની મહેનત કરશે તે ય સફળ થઈ જશે” આ જુલ્મ વિષયને સુખ માનવા કે વિષયમાંથી સુખ મળી શકે તેમ માનવાથી થાય. માટે સંસારના કોઈ પણ વિષયોમાં સુખ છે જ નહીં તે દીવા જેવી સ્પષ્ટ વાત છે. પણ એક વખત માણસની જેમાં કલપના દઢ થઈ જાય છે તે વિષયને તે છેડી શકતું નથી. ખોટી માન્યતાને છેડી દેવાનું સામર્થ્ય મેહના જેતરા તોડ્યા વિના પ્રાપ્ત થાય જ નહીં. અને આવા મેહના પરિણામે જ દુનિયા વિષયને સુખ માનીને તેની પાછળ પડી છે, પડી છે, એટલું જ નહીં પણ તે કલ્પનાના સુખને પણ મેળવવા અનેકાનેક પ્રકારના દુષ્ટકર્મો કરે છે, અનાચારે સેવે છે, દેવ-ગુરુ-ધર્મને પણ જરૂર પડે તે ઊંચે મૂકે છે! ' રાય મેળવવાની લાલસામાં કેટલાય પુત્રએ પિતાના ખુન નથી કર્યા? પૈસાની મમતામાં શીલ જેવા મહાભૂષણ રૂપ વ્રતને પણ ઊંચા નથી મૂક્યા? વળી આવા વિષયની પ્રાપ્તિમાં જ દુઃખ છે તેવું નથી પણ મળેલા વિષયના રક્ષણ કરવા માટે કેટલા વેરઝેર જગાડવા પડે છે. ઘર યુધ્ધ પણ પિતા પોતાના રાજ્યના રક્ષણ માટે જ સર્જાય છે ને ? હજારેના દુઃખ નિઃસાસા અને લેહી રેડાય તે પણ મળેલા વિષય સાચવી શકાય કે કેમ એ એક પ્રશ્ન છે? વળી જીવન સુધી કુતરાની માફક રઝળી–રખડીને ભેગા Page #236 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ૨૧૫ કરેલાં અને સાચવી રાખેલા વિષા ' ને કાઈ' છીનવી લે છે ત્યારે કેવી કરેાડી હાલત થાય છે. < વિષયાનુ' વિષ કેવું ભયકર છે! જરા વિચાર તા કરા કે, જે મહેનત કરીને રોજી-રોટી કમાય છે, તે આનંદુથી જીવી શકે છે. પણ જેની પાસે પહેલાં પ્રચુર પૈસા હાય, જીવનની માફ્ક સાચવી રાખ્યા હોય તે તેમાંથી અડધા ચાલી જાય તે સારૂ જીવન દુઃખી થઈ જાય ને? ત્યારે વિચાર કે, વિષયામાં સુખ છે તે વાત સાચી કેવી-કેવી રી1 ? માટે સંસારના વિષયાને સુખ ક્યુ છે તે માત્ર આપણી વ્યવહારિક ભાષાના બળથી જ થ્રુ છે. • નાસ્તિક પણ વિષયામાં સુખ છે તેમ સાબિત ન કરી શકે. , પરન્તુ જ્યારે આત્મા ધીઠા અને છે ત્યારે એવા પ્રશ્ન ..પણ કરી બેસે છે કે, ભલે મનગમતા ભાગા ભાગવતાં રાગે આવતાં હાય, ઇંદ્રિયા નિખળ થઈ જતી હાય, અપયશ અને અપકીર્તિ થતી હાય અને પરલેાકની તા વાત જ ન કરશે। એમાં અમે માનતાં જ નથી, તેથી અમારા માટે તે ભલે ક્ષણની તૃપ્તિ હાય પણ એ સુખ તે છે જ ને! તમને યાદ હશે કે, આત્માને આવે પ્રશ્ન કેમ પેદા થાય છે? પરલેાક નથી એમ કહેવાતું કેમ મન થાય છે? તે માટે બૃહસ્પતિના મત અને તેની ઉત્પત્તિ વિગેરેને વિચાર આત્માને સિદ્ધિ કરતાં કરી ગયા છીએ. તે વખતે જણાવ્યુ` હતુ` કે, જ્યારે માણુસમાં અત્યંત મૂઢતા જન્મે છે, ઇંદ્રિયના વિષયની ઝંખના જન્મે છે, ત્યારે તે આ લેાકના રીતિરિવાજોને માનવા તૈયાર થતા નથી. તે Page #237 -------------------------------------------------------------------------- ________________ '૧૬ ] | શ્રી સિધ્ધપદ પરલોક કે જે પ્રત્યક્ષ નથી તેને માનવા તે કેવી રીતે તૈયાર થાય ! અને પરલેાક છે તેમ માની લેતા આવા ક્ષણિક ભાગોની પાછળ બિલ્કુલ નિશ્ચિંત થઈને જીંદગી બગાડી શકે ખરી ? આવા ઉંચા મનુષ્યદેહ ગટરના ગંદાપાણી ઉલેચવામાં ખેાઈ નાંખવાની હિંમત કરી શકે ખરો ? તે આવા નાસ્તિકોને શુ જવાબ આપવા ? શું વિષયા ક્ષણિક પણ સુખ આપનારા છે તેમ કબૂલ કરી લેવું ? 1. h ! ના, કદી નહી. ખરેખર વિષયાના ઉપભાગમાંથી જે શાંતિ કે તેના જેવા અભાસ પ્રાપ્ત થાય છે તે સુખ છે જ નહીં પણ ભ્રાંતિ જ છે. આના માટે આપણે એક દલીલ આગળ આપી જ દીધી છે કે, “ જો મનગમતાં વિષયાને ઉપલેાગ એ જ સુખ હાય તે એ એવું કયું કારણ છે કે તે વિષયાના ઉપભાગ વધતાં સુખને નહીં પણ દુઃખને પેદા કરે છે. જે ક્ષણવાર માટે સુખને ભાસ કરાવે તે પછી દુઃખના અનુભવ કરાવે તે તેને સુખ' કહેતાં દુઃખ કેમ ન કહેવુ...! તેમને કોઈ પૂછે કે, પાણીના સ્વભાવ કેવા ! ગરમ કે ઠંડા ? તમે તરત જ કહેશે કે પાણીને મૂળ સ્વભાવ તે ઠંડા જ કહેવાય. હવે કોઈ કહે કે, 'કેમ ગરમી પડે કે તે પાણીને બીજી કોઈ રીતે ગરમ કરવામાં આવે તે તે ગરમ થાય છે તે તેને ગરમ જ કહેવું જોઇએ, ઠંડુ ન જ કહેવાય ને. ત્યાં તમે ચાકકસ કહેવાના કે, ભલે ગરમી આપવાથી પાણી ગરમ થયું પણ તેને સ્વભાવ ઠંડા તા’ કહેવાય. કારણ કે ગરમ થયું છે તે ગરમીના ચેગે, પણ જો તેને યાહુ થોડીવાર મૂકી દે તે ઠરવા જ માંડવાનુ . એટલે તેના • Page #238 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૧૭ સ્વભાવ તે ઠંડે જ કહેવાય. બસ ત્યારે ભલે ક્ષણમાત્ર માટે સુખનો આભાસ કરી દે છતાં ય ઇન્દ્રિયના વિષયો કહેવાય તે દુઃખ જ! પ્રશ્ન-ના; ઈન્દ્રિયના વિષયે દુઃખ છે તેમ નહીં. ભલે તેને મેળવતાં લાલસા પ્રગટે છે, વિરહની લાગણી પેદા થાય છે તે દુઃખ હેય પણ ઈદ્રિયના વિષયે તે સુખ જ છે ! ઉત્તર–ઠીક; ત્યારે જે ઈન્દ્રિયના વિષય દુઃખ ન હોય પણ મેળવવાની ઝંખના કે તે પછીના વિયેગ-વિરહ એ જ દુઃખ છે એમ કહે તે ઈન્દ્રિયના વિષયને ઉપલેંગ એ સુખ છે. તેમ નહીં પણ ઉપગ કરતી વખતે મનમાં રાગ-દ્વેષના કારણે જે “હાશ મ ભોગવ્યા” “હવે મને શાંતિ થઈ” આ બધું ખૂબ સુંદર છે” “આકર્ષક છે” એવા વિકલ્પ એ જ સુખ છે. પણ ઇન્દ્રિયના વિષય તે - સુખ નથી જ એમ પણ અમે કહી શકીશું, એટલે ભલે કદાચ કઈ એને દુઃખરૂપે નહીં માને પણ સુખરૂપે તે માની કે મનાવી શકવાને જ નથી. ભલે; ઈન્દ્રિયેના વિષેને તમે દુઃખ કહેવા તૈયાર ન , હે ! અમારે એ કંઈ સિદ્ધ નથી કરવું કે ઇન્દ્રિયના મન- ગમતા વિષયે દુઃખ જ છે. પણ એ પુછવું છે કે, ઇન્દ્રિયના બધા વિષયે તે સરખા છતાં ય એવું કેમ થાય છે, કેઈને > અમુક જ વિષયે પ્રિય લાગે છે અને અમુક વિષયે પ્રિય લાગતાં જ નથી, અને જે પ્રિય ન લાગતા હોય તેવા ઈન્દ્રિયના વિષે કેમ દુઃખરૂપ લાગે છે? એક જ ઈન્દ્રિયના સરખા વિષયમાં ગમતાં અને નહીં ગમતાને તકાવત છે. એ જ સમજાવે છે કે, સુખ–દાખ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] [ શ્રી સિદ્ધપદ વિષયમાં નહીં પણ ગમતા અને અણુગમતાની કલ્પનામાં છે. જરાક મનની કલ્પના બદલાઈ કે સુખ દુઃખમાં અને દુઃખ સુખમાં પલટાય જ ! કલ્પના બદલાતાં વાર શી ! સ્ત્રીને જાતે પસંદ કરીને પરણવા બેઠા હોય ત્યાં કોઈ એવી વાત સાંભળવામાં આવી જાય કે કઈ વિચાર આવી જાય તેા હાથ હાથમાં હોય ને ગમતી ન ગમતી થઈ જાય. કેટલાય આવી રીતે પરણતાં-પરણતાં પાછા લાગ્યા. કેટલા વખતથી કરેલી કલ્પના કોઇના એક શબ્દમાં ફરી ગઈ. વળી પાછુ એમ થાય કેમ ગમે તેવુ થાય પણ આના વિના છૂટકો નથી, માટે ડાહ્યા થઇને જે છે તેમાં આનંદ માને તે ગમે તેવા અણુગમતાને ય ગમતુ' બનાવવું પડે. આમ ગમતુ કયારે અણગમતું થાય તેની ય ખબર નહીં. અને કયારે છૂટકે ન છૂટકે અણગમતાને ગમતુ કરવું પડે તે ય ખખર નહીં. ચાર દીકરા હોય અને એક તાફાની હાય બીજા કમાતા-ધમાતા હોય તે ચેાથેા ઝેર જેવા લાગતા હોય પણ એ વધુ કમાવા માડે કે પેલા ત્રણ કોઇ કારણથી નીચે ગયા તે ચેાથા પર હેતના મેઘ વરસવા માંડે ! માટે નાસ્તિકને કહેવુ... કે તું ય સંસારમાં કયાંયથી પણ સુખ બતાવી શકે તેમ નથી. હોય તે અહીં પકડી લાવ. સુખ મેળવવું હાય તા માન્યતાઓમાં છે. ત્યાંથી મેળવ પણ દુનિયાના કોઈ પદામાં સુખ છે તેમ નહીં જ કહી શકાય. આ માટે એક દૃષ્ટાંત જાણવા જેવુ છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૧૯ “ “સુખ કયાંથી ? સુખી માણસનું પહેરણું” એક રાજાને રાજમહેલમાં રહ્યા-રહ્યા બધા શૈભવ અને સાધનોની વચ્ચે પણ કંઈક વિચિત્ર મને દશા જાગવા માંડી. કયાંય તેને સુખ-ચેન ન દેખાય, રાજમહેલમાં જાય ત્યારે એમ થાય કે આ બંધિયાર મહેલ ખાવા આવે છે, બહાર નીકળે ત્યારે એમ થાય કે પોતે આમ રાજા થઈને જંગલમાં રખડે તે શોભતું નથી. દાસદાસી–રાણીઓ સેવા કરે ત્યારે એમ લાગે છે શાંતિથી વિચાર કરવા દેતા નથી. બિચારા કંટાળીને તેને બોલાવે નહીં તે એમ લાગે કે તેમને મારા પ્રત્યે વફાદારી નથી–પ્રેમ નથી. ગુસ્સે થઈને તેમને ઠપકો આપે અને જવાબ ન આપે તે એમ વિચારે કે મનના પાપી છે માટે જવાબ આપતા નથી. જે દાસ–દાસીઓ જવાબ આપીને પરિસ્થિતિ સમજાવવા જાય તો એમ લાગે છે કે પિતાની સામે બોલવાની ધૃષ્ટતા કરે છે. છે. આવી વિચારધારાનો ભાગ બનેલે રાજા બિમાર પડે. મંત્રીઓએ ઉપચાર કરાવ્યા. જો કે એને તો ઉપચારમાં કાવત્રાનો ભાસ થાય છે, અને ઉપચાર શરૂ નહતા કર્યા ત્યારે બધા લાગણીશૂન્ય અને પરવા વિનાના દેખાતા હતાં છતાં ય તે અંદરથી કંઈ એવું સમજતું કે મને કંઈક રેગ થઈ ગયેલ છે. એક દિવસ રસ્તા પર એક મસ્ત ફકીરને એણે જોયા, અને જોતાંની સાથે જ કોણ જાણે આનંદ આવી ગયે. ક્ષણભર માટે જાણે એની બધી ગમગીની ચાલી ગઈ. પણ વળી પાછું બધું યાદ આવ્યું ને દુઃખી-દુઃખી થઈ ગયે. ફકીર તેનો ભાવ પારખી ગયો રાજાએ તેને બધી વાત કરી. રાજાએ પિતાને રોગ મટાડવા કઈ ઔષધ માગ્યું. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] [ શ્રી સિદ્ધપદ ફકીર કહે છેઃ “એક બહુ સુંદર ઔષધ છે. જા, તું કોઈ સુખી માણસનું પહેરણ થડી વાર માટે પહેરી લે તા તારે બધે રેગ મટી જાય. રાજા...વાજા ને વાંદરાં ત્રણે ય સરખા. મંત્રીઓને આજ્ઞા કરી દીધી. જાવ ગમે ત્યાંથી પણ કેઈસુખી માણસનું પહેરણ લઈ આવે, મારે બધે રેગ તેનાથી મટી જવાનો છે. પણ દુનિયામાં સુખી હોય કેણ કે તેનું પહેરણ લવાય? મુખ્ય મંત્રીને બીજા મંત્રીઓ જોડે મેળ નથી, માટે દુઃખી છે. બીજા મંત્રીઓને મુખ્યમંત્રીની આજ્ઞામાં રહેવું પડે છે તેથી દુઃખી છે. . - ગામના વિદ્વાને પૈસા ન હોવાથી દુખી ! લક્ષ્મીવાને તેની સંપત્તિના વારસદારે નથી માટે દુઃખી છે, ગરીબોને ભીખ માંગવી પડે છે માટે દુઃખી છે, ત્યારે ધન-બાન્ય અને પુત્ર-પુત્રીથી ભરેલા કુટુમ્બીઓ તરફના ઝગડાથી દુઃખી, ગામની સાસુઓ પુત્રવધુઓ મરી જાય ને ક્યારે બીજી વચ્ચે બીજી લવાય તેની રાહ જુવે છે, તે પુત્રવધુઓ સાસુ ઘરડી થઈ જતાં ક્યારે મરે અને ક્યારે સુખી થવાય તેની રાહ જોતી દુઃખી થઈ રહી છે, જેના સાસુ-સસરા મરી પરવાર્યા છે તે ઘરમાં કે સંભાળ લેનાર વડીલ નથી માટે દુઃખી છે. આમ સારા ગામમાં ફરીને મંત્રીને કેઈ સુખિચે તે ન મળે પણ ઉલટાની દુખિયાની બહુ મોટી યાદીઓ તૈયાર થઈ ગઈ. રાજાએ થોડા દિવસે તપાસ કરાવી કેમ કોઈ સુખી માણસનું વસ્ત્ર ન મળ્યું. મ ત્રી કહેઃ રાજાજી! વસ તે નથી મહ્યું પણ “ બધાએ પોતે કેમ દુઃખી છે તેની મોટી યાદી કરાવી છે. આપની ઈચ્છા હોય તે બતાવું ”? Page #242 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] | ૨૨૧ રાજા કહે આવી વાત શું કરે છે ! ગામમાં મધા જ દુ:ખી છે, બરાબર તપાસ કરી, હવે કોઈ ને પૂછવાનુ આકી તે! રહેતું નથી ને ? મ'ત્રી એ હાશિયાર છે. કાંઇક યાદ કરતાં હોય તેમ કહેવા લાગ્યા કે, ‘‘ હા મહારાજા ! ગામમાં એક જણુ બાકી છે. આપની આજ્ઞા હાય તેા પૂછી લઉં ? રાજા કહેઃ અરે! તમે કેાની રાહ જુવે! છે ? એને અહીં હાજર કરીને હમણાં ને હમણાં પૂછી લે. મંત્રી કહેઃ રાજા ! ખેલાવવા જવાની જરૂર નથી, અહી જ હાજર છે! રાજા વધારે ઉકળ્યા. મત્રીને કહેઃ “ આ મૂઢ કાણુ છે, એને જલ્દી બતાવ. ” કેણુ હજી બાકી રહ્યો છે. મંત્રીએ ધીમે રહીને રાજાની સામે આંગળી ધરી કહ્યુ: મહારાજ ! આપને પેાતાને જ પૂછવાનું આકી રહી ગયું છે, “ આપ સુખી છે કે નહીં. ” બસ, આ પ્રશ્ન સાંભળતાની સાથે જ તેને વિચાર આવ્યા. કેવા ગમાર ! જો સારાય રાજ્યના હું માલિક છતાં ચ ઔજા સુખીની શેાધમાં નીકલ્યા. મારા જેવી સત્તાને સમૃદ્ધિ કોઇની પાસે નથી, તેા એ બધા તે બિચારા કયાંથી સુખી હાય ! વળી પાછે વિચાર આવ્યે કે, પેાતાને તે આટ આટલું દુઃખ છે, ત્યારે સુખી કોણ ? આવા વિચારાથી રાજા એવેા શૂન્ય થઈ ગયા કે, મત્રીને કહેઃ જાવ, રાજસભા બંધ કરો ! મારૂ માથુ ભમે છે. આખરે રાજાએ શાંતિથી વિચાર કર્યાં. તેને સમજાયું Page #243 -------------------------------------------------------------------------- ________________ રરર [ શ્રી સિદ્ધપદ કે, સુખ અને દુઃખ એ નથી તો રાજમહેલમાં કે નથી જંગલમાં. બસ માત્ર કલ્પના ફેરવવાની જરૂર છે. હું મારી કલ્પનાઓ અવળી–અવળી કરી રહ્યો છું. મોટા રાજ્યના માલિક હોવા છતાં ય દુઃખી છું, પણ જ્યાં સુધી મારી કલ્પના નહીં ફરે ત્યાં સુધી મને સુખ પણ નહીં મળે. દાસ દાસીને બેવફા, મંત્રીને કાવત્રાબાજ, જંગલેને ચરપુરુષથી ભરેલું કઉં છું અને દુઃખી થાઉં છું. જે આ બધી માન્યતા બદલી નાખું તે મારા જે સુખી બીજે મારા રાજયમાં કોઈ ગણાય જ નહીં. આમ સુખ ને દુઃખ તે કલ્પનાથી જ ઊભા કરવાના હોય છે, અને ક૯૫નાથી જ નાશ પામતા હોય છે. પણ મેહાધીન આત્માની દશા એવી વિચિત્ર હોય છે કે, પિતાની માન્યતાથી જ સુખ–દુઃખ પેદા કરતે હોય છે કે પોતાની માન્યતાથી જ તેને નાશ કરતે હોય છે. છતાંય દુનિયાના વિષયમાંથી સુખ મળે છે. જેમ કુતરૂં હાડકું ચાલે છે ત્યારે પોતે એમ માને છે કે હાડકામાંથી લેહી નીકળી રહ્યું છે. એટલે હાડકાને જોરથી ખાવા જાય છે. લેહી વધુ નીકળે છે. પણ જ્યારે લેહી નીકળી–નીકળીને પિતાના જ દાંત નબળા પડે છે ત્યારે મૂકીને ભાગી જાય છે. તેમ આપણે મેળવીએ છીએ તો ખરેખર આપણું માન્યતામાંથી જ સુખ કે દુઃખ. પણ સમજીએ છીએ કે, આ દુઃખ કે સુખ વિષયમાંથી પેદા થઈ રહ્યું છે. - કુતરૂં તો બિચારું સારું છે કે, હાડકું છોડીને ભાગે છે. પણ આપણે તે એવા મહી છીએ કે, મરવાનું ય પસંદ કરીયે, પણ વિષયને છેડી શકતા નથી. Page #244 -------------------------------------------------------------------------- ________________ વિષયનું સુખ એ દુઃખનેા પ્રતિકાર માત્ર છે. કુતરાની જેમ આપણે પોતાના મેઢામાંથી નીકળેલાં લાહીનાં જ ઘુંટડા ભર્યા કરીએ છીએ અને માનીએ છીએ કે, હું સુખી થયેા. પણુ....સુખી છું થયા....? વિષયને મેળવતા પહેલાં જે ઝંખના થઈ તેને પ્રતિકાર માત્ર જ થયા છે. શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે, વિષયની ઇચ્છા–ઉત્સુકતાં એક પ્રકારની તડપ આત્મામાં પેદા કરે છે. આત્માને, દેહને અને મનને વિષયની ઈચ્છા પેદા થતાં જ નબળા કરી મૂકે છે. આત્મામાં દીનતા પેદા કરે છે. અનાદિકાળથી આવા વિષયે ભાગવવા છતાં આત્માને શાંતિ નથી મળી. છતાં ય વિષયેાની પ્રાપ્તે થતાં જ આંત્મામાં ઉત્સુકતા પેદા થાય છે. આ ઉત્સુકતાથી આત્મા દીન બને છે. “એક વખત....મસ એક વખત....આ સુખ મળે તે સારું...' આવા ભાવે પેદા કરાવે છે. અનાદિકાળથી આ જ વિષયાએ દગા કર્યા છે; તે બધુ ભૂલાવી દે છે. તમને કાઇને દારૂડીયાની ખબર છે? દારૂના નશા ઉત્તરે કે તરત જ ઢીલેાહસ થઇને પડે છે. મનથી ને મનથી નક્કી કરે છે કે, હવે ખીજી વખત તે નહીં જ પીઉં. પણ જેવા દારૂને જીવે છે કે તરત જ બંધુ Page #245 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિદ્ધપ / ૨૨૪] ભૂલી જાય છે. ખસ આ એક વખત તેા પી લઉં હવે પછી ક્યારેય ન પીઉં તેમ નક્કી કરે છે. વળી પાછે જ્યારે જ્યારે દારૂની બાટલીને જુવે ત્યારે ત્યારે આ જ યાદ કરતે જાય છે. જે વખતે તે દારૂની બાટલીને જુવે છે તે વખતે તેના આત્માની કેવી દ્વીનતા હાય છે ખબર છે....? દારૂને વ્યસની બની ગયા હોય તે મુંબઇની ગંઢી ગટરમાંથી ય શીશેા ઉપાડી લે. જો એકાદ દિવસ ન મળ્યા હાય અને કોઈની પાસેથી શીશે મળે તેમ હોય તે દારૂડીયે; ભગવાનને તેના ભક્ત પણ નહીં કરે થી ય વધારે કાકલુદી કરશે. હલકાથી ય હલકાની દાઢીમાં પણ હાથ નાંખશે. જેને અડકવા તૈયાર નહીં હાય તેવા માણસને મા-બાપ કહેવા તૈયાર થશે. આત્મામાં દ્વીનતા પેદા ન થાય તે। આવુ અને ખરૂ ? જરાક, આંખા ખેાલીને વિચારશે તે ખબર પડશે કે તમેય જ્યારે વિષયના અભિલાષી અનેા છે ત્યારે કેવી દીનતા પેટ્ઠા થાય છે? કાળે કાઢતાં મુનિને શાથી હસવું આવ્યું હતું ખખર છે ને....? સયમની આરાધનામાં મસ્ત એક મુનિને કાજો કાઢતાં કાઢતાં અવધિજ્ઞાન થયુ હતું. તેમને અધિજ્ઞાનથી જોયુ તા દેખાયું કે ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ ઇંદ્રાણી આગળ દીન બની ગયા છે. ખિન્ન થયેલી ઈન્દ્રાણી ઈન્દ્રને કહે છે: “ જો તમે ઘેાડા થઈ જાવ તેા હુ તમારૂ કહ્યું કરીશ ” “ લાખા વિમાનના માલિકને પણ વિષયની હીન-નીચ ભાવના પેદા થતાં દીન—ગરીબ થવું પડયું અને પ્રિન્ન થયેલી ઈન્દ્રાણીનુ કહ્યુ કરવું પડયું. "" મુનિએ જોયુ` કે અહીં પણ આવી વાતો ચાલે છે અને તેમને હસવું આવી ગયુ. મુનને અશ્વજ્ઞાનથી ખબર પડી ને Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વિવેચન J [ ૨૨૫ હસ્યા. ઈ દ્રની વાત તેા ઠીક પણ વિષયેાની ઈચ્છા પુરી કરવા માટે તમારે જે કરવું પડે છે એ તમે અહીં સભામાં કહી શકે! ખરા ? શુ આવા પ્રસ ંગેા તમારા જીવનમાં કાઇ નહી' હાય કે જે આવુ' હાસ્ય પમાડે? વિષયેાની ઇચ્છા અને વિષયાની ઉત્સુકતા કેવી દીનતા પેદા કરી શકે છે! આવા મોટા ઈન્દ્રને પણ ક્ષણવારમાં ઝુકાવનારી એ વિષયાને મેળવવાની હાંશ કેવી હશે ? ભલભલા દેવાને પણુ ક્ષણમાં હચમચાવી નાંખનાર ઈન્દ્રને પણ જ્યાં આગળ માણસ નહી પણ ઘેાડો બનીને ઊભું રહેવુ પડે એ શુ` ઓછી દીનતા છે....? દુનિયાના વિષયાની પ્યાસ આવી જ દીનતા પેદા કરે છે. આત્મામાં જ્યારે આવી દિનતા પેદા થાય છે ત્યારે મન તો એવુ નબળુ થઈ જાય છે કે આ વિષયેાની પ્રાપ્તિ સિવાય જાણે કેાઈ તેના આધાર જ ન હોય! વિષયની પ્રાપ્તિ થયા બાદ શુ ફાયદા થશે ? શુ સુખ મળશે? એ કશે વિચાર મન કરી શકતુ ંજ નથી. સાર અને અસારને ય વિચાર કરી શકતું નથી. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૪ છે. ટેપીનું બ્રશ અને વિષયની ખણુજ. આપડી, જીપી * આપણે જેને સુખ માનીને બેઠાં છીએ પણ તે સુખ નથી જ. એક માણસને હાથ પર ખરજવું થયું હતું. ખરજવું થાય એટલે વારંવાર ત્યાં ખણવાની–ખેતરવાની ખણુજ (ઈચ્છા) થાય. પેલે નકર વારંવાર ખણ્યા કરે. એક વખત તેની નજર તેના શેઠના ટેપી સાફ કરવાના બ્રશ પર પડી. ટેપીની માફક ખરજવાવાળો હાથ ખણવા માંડે. ઘસતાં ઘસતાં મજા આવી. તેને તે જોયું કે આ સારૂં બ્રશ છે એટલે ગયે શેઠ પાસે. પગમાં પડીને કહેઃ “શેઠ! મને એક ચીજ ના આપો”? શેઠ કહેઃ “બલ ભાઇ, શું જરૂર છે” શેઠ વિચારતા હશે કે પગાર માંગશે પણ તેણે તે માંગ્યું “ટેપી સાફ કરવાનું બ્રશ” શેઠને કુતુહલ થયું. તેમણે કહ્યું: “તું ટેપી તે પહેરતો નથી, બ્રશને શું કરીશ”? પેલે કહેઃ “શેઠ મારે કાંઈ ટેપી સાફ નથી કરવી. મને તે જુઓ ખૂબ મઝા આવે એવી આ વસ્તુ છે. અને ખરજવું બતાવવા માંડે.”શેઠ કહેઃ “મૂર્ખ ! ખબર નથી તને હમણાં લેહી નીકળશે અને પાકશે તે હાથ પણ નહીં લગાડી શકે. આનાથી કાંઈ સુખ મળતું હશે?” પણ પેલે કહેઃ “ના શેઠ મને તે મઝા આવે છે. મારે તે જોઈએ જ છે. તમારે Page #248 -------------------------------------------------------------------------- ________________ વિવેચન] ન આપવું હોય તે ના પાડે. ” શેઠને થયું આ મૂરખને ખબર નથી પડતી. આપવા દો એક દિવસ, સ્વાદ ચાખશે એટલે ખબર પડશે. શેઠે કહ્યું: “તું જાણે લે...પણ પછી ફરિયાદ લઈને આવીશ નહિ” નોકર તો જોરજોરથી ઘસવા માંડ્યો. થોડીવારમાં તે ચામડી ઘસાઈ ગઈ અને લેહી નીકળવા માંડયું. હવે તો જેવું બ્રશ અડે કે લાય લા....ય બળે. આખરે છેડયું તે ખરું પણ હવે ગમે તેટલી બૂમ પાડે તે ય શું થાય? વિષયનું સુખ પણ આવું જ છે. જેમ પેલાને ખરજવાની ચળ ઉપડતી હતી, જેટલી વાર બ્રશ ઘસે એટલી વાર શેકાઈ જતી હતી, તેમ આપણને પણ ઈન્દ્રિયની સાથે જેટલી વાર વિષયને સંગ હોય તેટલી વાર ખણુજ આવતી બંધ થાય, પાછી એની એ દશા. જો વિષયની પ્રાપ્તિ એ સુખ હોત તો તેની પ્રાપ્તિ થતાં પહેલા ઈન્દ્રિયમાં ખણજ ન ઉપડત. આ ખણજ ઉપજે છે એ જ બતાવે છે કે વિષયનું સુખ એ સુખ નથી પણ દુઃખની રૂકાવટ છે, મેહની ઝુકાવટ છે, આત્મા માટે ફસાવટ છે. છતાંય જિનવચનને નહીં પામેલો નપાવટ આ દુઃખની રૂકાવટને જ સુખ માણે છે !! જેમ ચારેબાજુથી મશીનના ધમધમ અવાજ ચાલતા હોય અને એકાએક બંધ થાય તે શાંતિનો અનુભવ થાય છે, તેમ ઈન્દ્રિયને વિષય પ્રાપ્તિનો ઘોંઘાટ ચારે બાજુથી ચાલતા હોય છે. વિષય પ્રાપ્ત થતાં ક્ષણવાર તે બંધ પડે છે ત્યારે આપણને તૃપ્તિની હાશ મને કાંઈ મળ્યું છે તે અનુભવ થાય છે અને જરાક વિષય ઈન્દ્રિયથી દૂર ખસ્યા કે તરત જ ઘોંઘાપાછા ચાલુ થઈ જાય છે. માટે કહે કે Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] [ શ્રી સિદ્ધદપ 'વિષયસુખ એ દુઃખરૂપ ગતિ કરતી આત્મારૂપે મોટરની બ્રેક માત્ર છે. * જે વિષયની ઝંખનાથી તમારામાં દુઃખ પેદા થયું ન હોત તે તે વિષય પ્રાપ્ત થયે તમને સુખ મળ્યું તેમ કદાય કહી શકત પણ વિષયની ઝંખના થયા બાદ આત્મામાં જે અરતિરૂપ દુઃખ પેદા થાય છે તે ગજબનું છે. વિચારે કે રસોઈ તૈયાર હોય, ભાણા પર બેસાડયા હોય, રસાઈની સુગંધ મઢામાંથી પાણી છોડાવતી હોય તેવા વખતે કઈ નકામે માણસ તમને મળવા આવે ને ભાણુ પરથી ઉઠવું પડે તે કેવું કારમું લાગે છે ? મેટું કેવું બગડી જાય છે ? સુખે ખાવા ય નથી દેતા, જરાય જંપવા દેતા નથી એ બડબડાટ પણ થાય છે ને ? જે ભેજનની ઈચ્છાથી પેદા થયેલ એ તડપ દુઃખ ન હતી તે આવી દશા થાત ખરી? માટે એટલું તે માનવું જ પડશે કે, વિષયની - ઝંખાનાથી પેદા થયેલ ભેગની તડપ એ દુઃખ જ છે. કદાચ છે કે એ તર્ક કરવાવાળે મળી જાય કે વિષયની ઝખનાથી પેદા થતી તડપ એ દુઃખ નહીં પણ સુખ છે તે તેને કહેવું ધન્યવાદ તારી બુદ્ધિને ! બેલ એક મિનિટની તડપ કરતાં બે મિનિટની તડપમાં વધારે સુખ કે ઓછું ? સ્વાભાવિક જ છે કે જે તડપમાં સુખ હોય તે એક મિનિટની તડપ કરતાં બે મિનિટની તડપમાં વધારે સુખ હોય. માટે એને કહેવું કે તારે તે વિષની પ્રાપ્તિ કરવાની જરૂર જ નથી. કારણકે તું વિષયસુખની ઈચ્છાથી પેદા થયેલ તડપને જ સુખ માને છે, તે જીંદગી સુધી તે તડપમ જ રહ્યા કરે. વિષય પ્રાપ્ત થયા પછી તે તડપ ક્ષણવારમાં ચાલી જશે. તો વિષયને તારે ભગવૂવા શા માટે? કહે એ કેણુ આ દુનિયામાં છે કે, ધી રીતે જીંદગી સુધી Page #250 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૨૯ તડપતે રહે અને કહે “હું સુખી છું” એ તો જ્યાં સુધી તલસાટ પેદા ન થયો હોય ત્યાં સુધી દલીલ ખાતર કોઈ કહે કે તડપ એ સુખ છે પણ જે તેની તડપ પૂરી ન થતી હોય તે ખબર પડે કે તડપમાં કેવું સુખ કે દુઃખ છે. આટલા બધા વિષયો મેળવ્યા છતાં–ભોગવી રહ્યા છતાં ય આપણે તેનાથી સુખી નથી તેનું કારણ શું? માટે વિષયની ઈચ્છાથી પેદા થતી તડપ એ દુઃખ છે. એ નિર્વિવાદ વાત છે અને એ દુઃખ વિષયની પ્રાપ્તિ થતાં ક્ષણવાર માટે રેકાઈ જાય છે તે પણ સાચી વાત છે....પણ દાખના રેકાણને-દુઃખના પ્રતિકારને સુખ કહેવું તે ચોગ્ય ન જ કહેવાય. છતાં ય જગતના મૂહાત્માઓને ખુશ કરવા માટે માની લઈએ કે ભલે વિષયની પ્રાપ્તિરૂપ ક્ષણિક સુખ એ સુખ હોય. પણ ખ્યાલ રાખજો કે, તે વિષયનું ક્ષણિક સુખ ઇન્દ્રિ દ્વારા જ ભેગવી શકાય છે. ઇન્દ્રિયે કેવી રીતે તે સુખ ભેગવી શકે છે. તેમની વિષયને ભેગવવાની તાકાત કેટલી અને કેવી છે એ બધી વિચારણું કરજે. આંખ, નાક, કાન, જીભ અને ચામડીના ભયંકર રેગેનું સ્વરૂપ વિચારશે એટલે ખબર પડશે કે, વિષયનું સુખ એ સુખ છે કે ગેળમાં ઘળીને આપી દીધેલ લીંબડાને ઉકાળેલો રસ છે! પણ આ બધાને વિચાર કરતાં પહેલાં જે વિષને મેળવીને આત્મા માને છે કે મને સુખ મળ્યું તે વિષયનું સ્વરૂપ કેવું છે? રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દના ગુણ ગાળા દ્રવ્યોથી બનેલા જગતના વિવિધ પદાર્થો એ જ ઈન્દ્રિયના વિષચે છે. માટે પહેલાં એ વિષયે જેને જોતાં જ ઈન્દ્રિયની દેઓદેડ શરૂ થઈ જાય છે તે પરિવર્તનશીલ વિષયે કેવા છે તેને વિચાર કરે. આજે જે રૂ૫ ઉપર-જે મોઢા પર–મોહાઈએ Page #251 -------------------------------------------------------------------------- ________________ -r-- નામ ૨૩૦ ] [શ્રી સિદ્ધપદ છીએ એ જ મહે ચાર વર્ષ પછી ફીકકું દેખાય છે, લેહી -ઊડી જાય છે, ઘડપણથી કરમાઈ જાય છે ત્યારે જોવું ગમતું નથી. જે ભેજન થાળીમાં હોય ત્યારે પાંચે ય ઈન્દ્રિયને નચાવે તેવું હોય છે તે જ પેટમાં જઈને બહાર નીકળે છે ત્યારે પાંચે ય ઇન્દ્રિયે તેનાથી દૂર ભાગવા માંડે છે. શાસ્ત્રના જાણકારેને તે “વિષયે” નું સ્વરૂપ એવું પ્રત્યક્ષ હોય છે કે, તેમને દુનિયામાં સુખ આપી શકે તેવા કેઈ વિષયે દેખાતા જ નથી હતા. આ માટે મહાબુદ્ધિનિધાન સુબુદ્ધિ નામના મંત્રીનું દષ્ટાંત વિચારવા જેવું છે. “ વિષયની વિપરિણુમિતા અને સુબુદ્ધિ મંત્રી છે. તત્ત્વને પામેલા માટે તો કઈ મનગમત કે અણગમત વિષય દુનિયામાં રહેતા જ નથી એટલે તેની તે વાત જુદી જ હોય છે. પણ વિષયોને સુખ માનનારાની દીવાનીયત એટલી હદ બહારની હોય છે કે, આવા કેઈબૈરાગીની મહાત્માની સાચી વાત સમજીને તેનું સન્માન કરવાને બદલે તેવા વૈરાગી આત્માઓને મૂઢ અને મૂર્ણ સમજે છે. પણ પોતે આ પરિવર્તનશીલ, ક્ષણમાં સારે ને ક્ષણમાં ખરાબ થઈ જનાર એવા વિષયે પાછળ પડેલા હોય છે તેનું તેને ભાન નથી હોતું. . એક રાજાને ત્યાં સુબુદ્ધિ નામનો જૈન ધર્મના મર્મને પામેલે મંત્રી હતા. એક વખત રાજાએ તેને જમવાનું નોતરૂં આપ્યું. રાજા પણ સાથે જમવા બેઠા છે. રાજા પિતાની બડાઈ મારવા જેમ જેમ નવા નવા ભજન પીરસાતા જાય છે તેમ તેમ ભજનની પ્રશંસા કરતે જાય છે. મંત્રી તે સમજે છે કે આમાં પ્રશંસા કરવા જેવું છે શું ? હમણાં થાળીમાં જે પુદ્ગલે છે તે પેટમાં જશે અને કદાચ Page #252 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] - તે પાછા નીકળશે–ઉલટી થશે તે રાજાને હમણું ખાવાનું હરામ થઈ જશે. એટલું નહીં પણ જે કદાચ ખાતાં ખાતાં ઉલટીની યાદ આવી જશે, તો ય ખાવાની મુશ્કેલી પડશે એટલે પરમાર્થને જાણેલ તે મંત્રી તે કાંઈ પ્રસંશા કરતો જ નથી. રાજા વિચારે છે કે, “હું તે મંત્રીને બુદ્ધિશાળી સમજતો હતો પણ આ તે જનાવર જેવો લાગે છે. આવા રસવાળા ભજનની પણ કાંઈ પ્રશંસા કરતા નથી. પ્રશંસા ન કરે તે ધૂળ નાંખી પણ હું પ્રશંસા કરું છું તેમાં હંકારે ય પૂરાવતો નથી, ઘેડો ઘાસ ખાય તેમ ખાયે જાય છે....” મંત્રી સમજે છે કે, રાજાના મનમાં નારાજી થાય છે એટલું જ નહીં પણ રાજા સમજે છે કે મારી બુદ્ધિની હરાજી થઈ ગઈ છે. મારી જીભની તારાજી થઈ. છે. પણ બુદ્ધિશાળી છે એટલે નક્કી કરે છે કે, મોટા જોડે જીભાજોડી કરવાથી કંઈ બાજી જીતાતી નથી, અવસર આવે વાત. રાજા તે મનમાં મંત્રીને ગાળે દીધા જ કરે છે અને છેવટે વિચારે છે કે, મંત્રી જેવા મંત્રીને રાજકારભારની આટલી ખબર પડે અને ખાવા-પીવામાં ગમ ન પડે એમ કેમ બને ? શું અભિમાની હશે, એટલે પ્રશંસા નહીં કરતો હોય, શું એને ઘેર મારા કરતાં સારી વાનગીઓ બનતી હશે માટે તેને મારું ભેજન ગમ્યું નહીં હોય. અરે? જંગલીની જેમ એને ઘેર રેટ ને કઢી જ ખાનાર હશે એટલે મારા ભોજનનો સ્વાદ નહીં સમજી શકે હોય.” - ત્યાર પછી એક દિવસ એ પ્રસંગ બન્યું કે, બંને જણને સાથે જંગલમાં જવું પડયું જંગલની શરૂઆતમાં ગામની ગટરનું પાણી ભેગું થઈને એક નાળામાં બહાર આવતું હતું. દુર્ગધ તો એટલી મારતી હતી કે કેઈ નજીક જવાની હિંમત જ ન કરે પણ રસ્તે ત્યાંથી જ હતો એટલે છૂટકો Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] [ શ્રી સિદ્ધપદ નહી. રાજાએ એક બાજુ નાક દબાવ્યું અને બીજી બાજુ ઘેાડા એવા મારી મૂકયા કે ઝટ ત્યાંથી દૂર થઈ જવાય. પણ મંત્રી તે તત્ત્વજ્ઞાની છે એ સમજે છે કે દુર્ગંધ એ પણ પુગલના સ્વભાવ છે. અને સુગંધ એ પણ પગલને સ્વભાવ છે. 19 “ જે સુમ્પિંગધા તે દુભિગધા જે દુમ્બિંગ ધા તે સુમ્પિંગધા. ” આ સૂત્રને રટી રહ્યો છે. એમાં મુ’ઝાવાનુ, શું, અને એનાથી મુરઝાવાનુ` શુ` હતુ` ? એટલે તે તે જેવી રીતે ચાલે છે તેવી જ રીતે જ ચાલ્યા કરે છે. (6 રાજા વિચારે છે. આ તે ખરે ભાટ લાગે છે.” નથી તેા એને ભેાજનની સુગંધની ગમ પડતી કે નથી તેા ગટરની દુધની ગમ પડતી. સુબુદ્ધિ મત્રી વિંચારે છે કે, • રાજાને શિખામણ આપવા માટે આ પ્રસંગ ઠીક છે ” એટલે ઘેર ગયા પછી પાતાના નાકરા પાસે તેણે ગંદી ગટરનુ પાણી મગાવ્યું. પહેલા તે બધું પાણી ટારી નાંખ્યું. એટલે મોટા મોટા કચરો ઠરી ગયા પછી ઝીણી રેતીમાંથી ગાળ્યુ’ ઝીણા ઝીણા રજકણા પણ રેતીમાં રહી ગયા પછી તેમાં જાતજાતના દ્રવ્યો નાંખ્યા અને બે ચાર દિવસ રહેવા દીધું. જ્યારે બધા દ્રવ્યે ભળીને સુગંધીથી મઘમઘાટ થઇ ગયું. અને સ્વાદ્દિષ્ટ બની ગયું ત્યાર બાદ રાજાને જમા બાલાવ્યેા. રાજાને ત્યાં ભાજન હતું તેના કરતાં ય કંઇ ઘણું સારૂ ભાજન અનાવ્યું અને સેાનાના પ્યાલામાં આ પાણી રાખ્યુ. રાજા તે ભાજન જોઇને એટલી પ્રશ ંસા કરવા માંડયા કે ન પૂછેઃ “ વાત. મંત્રીજી! આવી રસાઇ તે મારા રસોડે ય નથી બનતી....” પણ જ્યાં પાણી પીધું કે ત્યાં રસોઇની વાતા ચ ભૂલી ગયા. ખસ મ`ત્રીજી ! એ બતાવા કે આવું : ,, (6 Page #254 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૩૩ પાણી તમે લાવ્યા જ કયાંથી? મારે ત્યાં આવીને મારા ભાજનની પ્રસ’શા ન કરી ત્યારે મને થયું કે, મ`ત્રીજીમાં બુદ્ધિ નથી પણ હવે સમજાયું કે આવું સુંદર ભેાજન અને હા; આવું સુંદરતમ પાણી પીનારા મારા ભાજનની શુ` પ્રશંસા કરે.? મંત્રીજી! કાલે મારા માણસા સાથે એક ઘડા ભરીને આવું પાણી તમારે મેકલવું પડશે, ” મંત્રી પણ લાગ જ જોઈ રહ્યો હતા અને સમય મળ્યે, રાજાજી ! આ પાણી તે! કયાંય મલતુ નથી. મેં કેટલીય મહેનતને અંતે બનાવ્યું છે. રાજા કહેઃ “ એમાં શુ' છે? મારા માટે ક્રીથી બનાવો.” રાજાજી તેની બધી સામગ્રી મારી પાસે છે, પણ તેનુ મૂળ દ્રષ્ય જોઈ એ તે લાવવુ ખૂખ મુશ્કેલ છે. મારા નોકરી પણ તે લેવા જવાની હિંમત કરતા નથી. રાજા એટલેા તે રસલાલચુ થઇ ગયા કે “ અરે! માણસનું શું કામ છે? હું' ખુદ જાતે જઈ ને લઈ આવીશ, મારામાં હિંમત છે. એલ, કયાંથી લાવવાનુ છે ? ” ?? સુબુદ્ધિ કહેઃ “ અસ ત્યારે તા સૌથી ઉત્તમ, દિવસે જે જંગલમાં આપણે ગયા હતા ત્યારે પેલી ખાળ જતી હતી ને ? તેમાંથી એક ઘડો પાણી લઇ આવવુ' પડશે. ” '' રાજા કહેઃ “ મંત્રી તમારૂ ફરી ગયુ` લાગે છે. આવા દુગ"ધીવાળા પાણીનું તેમાં શં કામ હોય ? શુ' મે'જે પાણી પીધું તે તે જ નાળાનું પાણી હતું ? ” સુબુદ્ધિઃ−( ઠંડે કલેજે ) “ હા મહારાજ, આપે તે દિવસે જે પાણીની નજીકથી પસાર થતાં નાકે ડૂચા લગાવ્યા હતા એ જ આ પાણી છે. ” Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ] [ શ્રી સિદ્ધપદ આખરે બુદ્ધિ મંત્રીએ રાજાના વિશ્વાસ માટે ફરીથી તે પાણી મંગાવી ફરીથી બધા સ ંસ્કારો કરીને ૨ જાને ખાત્રી થાય તે રીતે પાણી શુદ્ધ બનાવ્યું. ઃઃ આ રાજા તે બની ગયા. બસ આવું જ છે. અવાક્ સંસારમાં આવું દુર્ગ ંધ મારતું પાણી પણ સુગંધીથી મઘમઘાટ અને સુગંધીથી મઘમઘાટ પણ આવું. મલિન થઇ જવાનું. રાજાને વિચારમાં ચડેલા જોઇ મત્રી એલ્યા: “રાજાજી, આ જ કારણથી મે આપના ભાજનની પ્રશંસા કરી નથી, અને આ જ કારણથી મેં મેંદા પાણીની પાસેથી જતાં નાકે ડૂચા લગાડયા નથી. સારા ય સંસારના તમામ પદાર્થોનું તમામ ઇન્દ્રયાના વિષયાનું આવું જ પરિવર્તીન થયા કરે છે.. માટે આવા પરિવર્તનથી દુઃખ કે સુખ પામવું સજા કે મજાને અનુભવ કરવા એ તે ખરેખરી બેવકૂફાઈ છે. વિષયાની વિપ રણામિતા સમજાઇ જાય તે વિષયા- ' ભાગા કે ઉપભાગેાથી સુખ મળે છે એવી માન્યતા ક્યારેય પેદા ન થાય, વિષયા ક્ષણક્ષણમાં પરિવર્તન પામવા વાળા છે. એક પણ ક્ષણ એવી નથી જતી કે જે ક્ષણે તમારા મનગમતા ‘વિષય’ જીનાન બનતા જતા હાય, ઈન્દ્રિયના પ્રત્યેક વિષય બન્યા પછી તે પ્રતિક્ષણે જુના તેા બનતા જ જાય છે ને ? અને જેમ જુના થાય તેમ નવીનતા ને આણુ ઉડી જાય છે કે નહી ? બેલા છે તમારી તાકાત કે વિષયાને જુના બનતા અટકાવી શકે? માત્ર જુના અને છે તેમ નહી' પણ તદ્નન ઉલટા પણ બની જઈ શકે છે. સનતકુમાર ચક્રવર્તીનુ રૂપવાળું શરીર એક ક્ષણમાં કેવું Page #256 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] ૨૩૫ બદલાઈ ગયું હતું ? નાહીને રાજદરબારમાં બેઠા ત્યાં તે સારૂ ય શરીર વિષયમ ખ઼ની ગયું. એટલું બધું ઝેર તેમના શરીરમાં વ્યાપી ગયું હતું કે, તેમના થુંક પર માખી બેસે તે પણ મરી જાય. આવા ક્ષણ-ક્ષણ બદલાતા પદાર્થો સુખ આપી શકે ખરા ? દુનિયામાં તમે વિશ્વાસ કેાના પર મૂકે છે ? વાતાતમાં ફરી જનાર પર કે સ્થિર માણસો પર ? એકવચનીઓ પર વિશ્વાસ છે કે ક્ષણ-ક્ષણમાં ઉત્તરથી દક્ષિણ થઈ જનારા પદાર્થો પર ? તમે વિશ્વાસ તેા મૂકે છે કે આ વિષયે તમને સુખ આપશે ? શું આવા ક્ષણ-ક્ષણમાં વિલાસીમાંથી વિનાશી બની જનારા પદાર્થોના આશી મની તમે સુખી બની શકશો ખરા ? રાજા તે સમજી ગયા પણ તમારી સમજમાં આવે છે કે, આવા નારા વિષયેાની પાછળ તમારી જીંદગી વેડફાઇ રહી છે.? હંમેશા ભૂખી ઇન્દ્રિયા એક માજી વિષયે તે સાવ વિપરિણામી છે; તે ખીજી ખાજી જેના દ્વારા સુખ મેળવવાનુ છે તે ઇન્દ્રિયાને સ્વભાવ પણ કેવા છે તે વિચારવા જેવું છે ! * ઇન્દ્રિયાની પહેલી આદત તે એ છે કે, એક વખત એને મનગમતા વિષયના પરિચય થઈ ગયા એટલે ખીજી વખત એ તે તરફ તમને ઘસડી ગયા વિના રહેવાની જ નહિ. જેમ કેાઇ હઠીલા ભિખારીને કેાઈ પૈસા ન આપતુ' હાય અને તમે તેને પૈસા આપી દીધા તા બીજી વખત જેવી તેની નેજર તમારા પર પડશે કે દોડીને તમારી પાસે આવી જશે. તમે ગમે તેટલી ગાળ ભાંડશેા કે અપમાન કરશે! કે તમાશે મારશે. પણ પેલા એવી નરમાશથી વાત કરશે—એવી કાક Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ] [ શ્રી સિદ્ધપદ લુદી કરશે કે તમારે પૈસા આપે જ છૂટકે થશે. જેમ ભીખ માંગતી વખતે પેલે હઠીલે ભિખારી કહેશેઃ ભેગ ભોગવી લેવા દે, પછી કઈ વખત “શેઠ ! એક દફે દે દે અબ કભી નહીં આઉંગા...” તેમ ઇન્દ્રિયે પણ એમ જ કહેવાની બસ આ એક વખત ભેગી ભોગવી લેવા દે પછી કોઈ વખત માંગણું નહીં કરું. અને જે બીજી વખત અવસર આવ્યું કે ભિખારીની માફક “રડવાનું, કાકલુદી કરવાનું શરૂ કરી જ દેવાની...” બસ “હવે એક જ વખત વધારે દયા કરે, અત્યાર સુધી તમારી દયાથી જીવી છું અને તમારી દયાથી જ જીવવાની છું...” આમ જેમ પેલા ભિખારી પૈસા આપનાર માણસને છેતરે છે તેમ ઈન્દ્રિયેના વિષયે અને ઈન્દ્રિય આત્માને છેતરે છે. શાસકારોએ ઈન્દ્રિયના આ ગુણનું વર્ણન કરતાં એક વિશેષણ ઇન્દ્રિયને આપ્યું છે. “નિત્યં તૂષિતાનિ ? ઈન્દ્રિયે “હંમેશા તરસી છે એમ કહ્યું છે. આશ્ચર્યની વાત છે ને કે, રેજ ભેગ સેવીને ઈન્દ્રની ખાજ ઉતારતા છતાં કદી ય ઇન્દ્રિયોને સંતોષ થયે નથી. સંતેષ થવાની વાત તે દૂર રાખો પણ જેમ જેમ ઇન્દ્રિયના વિષયને અભ્યાસ દઢ થતું જાય છે તેમ તેમ મનુષ્યમાં એવી ભયંકર પિપાસા-તૃષા સળગી ઉઠે છે કે તેના બધા જ સદગુણ તેમાં નાશ પામવા માંડે છે અને એક વખત ઈન્દ્ર ને જે ચીજને અભ્યાસ થઈગયે પછી તે ચીજનો ગુલામ થઈ જ ગયે તેમજ સમજવું. સળગવા માંડે તેમ અને પછી તો આગમાં લાકડા નાંખવાથી આગ ભડભડ સળગવા માંડે તેમ ઇન્દ્રિયમાં પણ વિષય ભોગવવાની બાજ ભડભડવા માંડવાની. ઈન્દ્રિ પરનો આત્માનો કાબુ નષ્ટ થઈ જવાનો એટલે વિનય-વિવેક-ઉચિતતા બધું બળીને ખાખ Page #258 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૩૭ થઈ જવાનુ, પરલોકના દુઃખની વાત તે દૂર રાખા પણ આ લોકમાં ય કૂતરાના જેવા જીવને જીવવાની દશા આવવાની. અંતેઉરમાં હજારો રાણુ એ હશે છતાં ય ઇન્દ્રિયાની વિષય પ્રાપ્તિની ઝંખના પર થોડા પણ કાબુ નહીં હોય તો હલકામાં હલકા કુળની કેાઈ પણ રૂપવતી પર નજર પડશે કે ખલાસ. જાણે કદી તેને દુનિયામાં કશું જોયું કે ભાગવ્યુ જ હાય નહીં તેમ તેની જ પાછળ પડશે. જ્યાં સુધી તે નહીં મળે ત્યાં સુધી એક ભિખારી કરતાં પણ ભૂંડી મને દશામાં જીવવું પડશે. ! કલ્પસૂત્રમાં સાંભળે છે ને કે ૫૦૦-૫૦૦ સ્રીઓને માલિક કુમારન`દી સાની એ દેવીઓને મેળવવા આગમાં ઝંપલાવીને બળી મર્યા. વિષયના પાપની ભાવના કાઇને જણાવી તે। શકાશે નહી' માટે બહારથી હસતા અને અદરથી તેની પ્રાપ્તિની ઝંખનામાં રડતા રહેવુ પડશે. રખે કાઈ જાણી ન જાય તેવા ભયથી હૃદયમાં કપ-ધ્રુજારી છૂટતા રહેશે. તેમ છતાં જો ઇચ્છાને વાળવાનું મન ન થાય તેા સમ રાજવીઓને પણ શરમ વિનાના-લાજ વિનાના મનીને પેાતાની ઈચ્છાને તૃપ્ત કરવી જ પડશે. પ્રજા સારી ય પેાતાને ખરાબ કહેશે, અપકીર્તિ થશે તેના વિચાર સરખા પણ કરી શકશે નહિ. શાસ્ત્રકારાએ હિતાપદેશ આપતાં જણાવ્યુ` છે કે, ભલા માણસા દેવના ભોગે આગળ તમારા ભાગ શું વિસાતમાં છે? છતાં ય આવા ભાગેાની પાછળ પડીને એવી ભાવના રાખેા છે કે આવા ભાગ ભાગવવાથી ઇન્દ્રિયા શાંત થશે ? મન શાંત થશે ? આત્મા શાંત થશે ? આ કેવી મૂર્ખાઈ છે. હજારો મણુ રસ ભરપુર અનાજ ખાધા પછી પણ તૃપ્તિ (( Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ] [ શ્રી સિદ્ધપદ કેળવી શક્યા નથી તે હજી એક એંઠા–જુઠા નિરસ દાણા જેવા મનુષ્યના ભેગ ભેળવીને તમારી ઇન્દ્રિયે શાંત થશે એવું કેવી રીતે માને છે?” આવી વંચનામાંથી મુકત થાવ. પણ ઈન્યિના ધમપછાડા એવા જમ્બર હોય છે કે, આત્મા પોતાનું સર્વોઈ નાંખે છે માટે શાસ્ત્રકારનો રસ્તો માને. નહીં તે લાકડામાં આગ હેમીને આગને શાંત કરવાની ઈચ્છા જેવું થશે. આ વાત માત્ર જેનધર્મ જ કહે, છે એમ નહીં પણ જગતના બધા જ આસ્તિક દર્શને સ્વીકારી છે. . ગીતામાં શ્રીકૃષ્ણએ પણ જણાવ્યું છે કે.... “ન જાતુ કામઃ કામચ ભેગેનેપશામ્યતિ હવિષા કૃષ્ણવર્મેવ પુનરેવાભિવધતે ” આમ જે ઇન્દ્રિ દ્વારા તમે તમને મનગમતા વિષયમાં સુખ મેળવવા ચાહે છે તેનો સ્વભાવ કેવો છે તેનો વિચાર તે કરો. એક તો વિષ ક્ષણમાં બદલાઈ જનારા કપટી મનુબના વચન જેવા છે. પાણમાં પેદા થતા તરંગે જેવા છે. બીજી બાજુ જેનાથી તે વિષયનો આનંદ મેળવવા ચાહે છે તે જાતે આત્માના વૈરી જ ન હોય તેમ હંમેશા અતૃપ્ત રહીને ઝંખનાની હોળીમાં સળગ્યા જ કરે છે. રિસા ચેલી રાંડની માફક જ્યારે જુઓ ત્યારે કંઈ ને કંઈ માંગણી મહું ચઢાવીને ફરતા ન હોય તેમ હેરાન કર્યા જ કરે છે. ઈન્દ્રિયની ભેગશક્તિની મર્યાદા અને કટુ ફ્લે બીજી બાજુ ઇન્દ્રિયની બેગ ભેગવવાની શક્તિઓ તે મર્યાદિત જ છે. અમુક મર્યાદાથી વધારે સમય ઇન્દ્રિયન Page #260 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૩૯ વિષય ભાગવવાની પણ ઇન્દ્રિય પાસે તાકાત નથી. ખરેખર આ વિચારતાં તમને પેાતાને જ યા પેદા નથી થતી કે હજારો-લાખા પ્રયત્ના, અપયશ, અપો ને દુઃખના ડુંગરા ખાદ્યા પછી પણ જે ઇન્દ્રિયના વિષયને ભાગવવારૂપ ઉંદર પ્રાપ્ત કરે છે તે માટે તમારી પાસે ભોગવવાની પણ શક્તિ નથી. > ‘ જીભડી ” લપલપ થાય ત્યાં સુધી ખાધા કરો તે થોડા જ દિવસમાં એવા ભયંકર રોગના ભાગ અનેા કે રસને જાણવાની તમારી શક્તિ જ ખલાસ થઈ જાય. કદાચ નસીબદાર હા ને રસને જાણવાની શક્તિ નાશ ન થાય તેા ય જીભ પર એવા ચાંદા ને ફોલ્લા પડે છે કે જીભ પર ગરમ રસાઈ મૂકવા જાય એટલે દેવતાની માફક દઝાઈ ઘા પડેલા પર મીઠુ લાગે ને વેદના થાય એવી વેદના થાય કે જીભથીસહી પણ ન શકાય. આવી દશા લા ખાપતિ અને કરડિપતિઓની પણ હાય કે નહિ ? જ્યાં સુધી શિકત હતી ત્યાં સુધી વિચાર કર્યો જ નહિં અને ખાધા કર્યું હવે કેન્સર થયું છે. ખાવાનુ જોઈ જોઇને હવે દિલમાં દાઝવાનુ' ને ? કાઈ ને ખાતાં જુવા એટલે જીભલડી તેાફાન શરૂ કરી દે પણ જરાક વિવેકી હોય તે ત્યાં જ જીભલડીને દવાના માટલા-ડાકટરની સેાય મરણની ખીક દેખાડે અને જીભને શાંત કરે. પણ અવિવેકી, વિષયા માં અત્યંત શૃધ્ધ હોય તો એ બધાની અવગણના કરીને ય વિષયાને સેવવા તૈયાર થાય. આવી છે તમારી ઈન્દ્રિયાના સુખ ભોગવી શકવાની તાકાત. આ તે સુખ ભોગવવાની તાકાત કહેવાય કે દુઃખ મેળવી આપવાની નેાબત ? આ તા એક જ ઈન્દ્રિયનું વર્ણન કર્યું... પણ બીજી ચારની દશામાં ય કાંઇ અંતર છે ખરૂ કે આવી ને આવી જ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] [ શ્રી સિદ્ધપદ છે? કહે કે એક–એકથી ચઢે એવી છે. નાકથી સુંધવાનો શોખ કરનારા કેટલાયના ફેફસાઓમાં રજકણે એવા ભરાઈ ગયા કે ભરજુવાનીમાં ઘરડાની માફક દમીયલ બની ગયા. સિનેમા ને નાટક જેવાના ચાળા કરનારાઓની આંખની દશા એ થવા માંડી કે બાજુમાં બેઠેલા માણસને જોવા માટે પણ ડબ્બા જેવા જાડા ચશ્મા પહેરાવા પડે છે. સિનેમા જોવાનું છોડાતું નથી. પણ સિનેમા અને નાટકમાંથી આવે છે ત્યારે આખો એવી દુઃખાડીને આવે છે કે માથું ય ઠેકાણે રહેતું નથી ચક્કર ચકકર ફરવા માંડે છે. | સ્પર્શના સુખની દુર્દશાની તે વાત જ કરવા જેવી નથી. સારા શરીરને એવું નીચોવી નાંખે છે કે ગમે તેવા પહેલવાન પણ તેના ફંદામાં પડયા તે થોડા દહાડામાં મર્યા સમજે. ત્યારે સામાન્ય માનવીની તો શું દશા થાય ? ભર. જુવાનીમાં ક્ષય જેવા રોગથી શાથી પીડાય છે? શાસ્ત્રમાં તે ત્યાં સુધીની વાત આવે છે કે આ સ્પર્શના સુખની ઈચ્છા જે પ્રબળ થઈ ગઈકાબુ રહ્યો નહિ અને જે કમનસીબે પૂરી ન થાય તો તે જ ક્ષણે તે વ્યકિતનું મરણ થઈ જાય. આવી તે આપત્તિજનક ઈન્દ્રિયની સ્થિતિ છે. વૈદકના બધા ય ગ્રંથ વાંચશે તે એક જ વાત નજરે ચઢવાની કે જ્યાં ઈન્દ્રિયના વિષયની થેડી પણ હદ તૂટી કે રોગ હાજર જ થવાનો અને પછી તે એ રોગ એવે જુલ્મ કરવાનો કે પાણીને ખ્યાલે સામે રહે, પીવાની ઈચ્છા હોય, તૃષા પ્રબળ લાગી હોય છતાં ય કોઈએ માણસને દેરડાથી બાંધી દીધો હોય અને તે માણસની જે દશા થાય, જે દુઃખ થાય તેવું દુઃખ થવાનું. માટે Page #262 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૪૧ ઉપદેશમાલાકાર ધર્મદાસગણિ કે જે ભગવાન મહાવીરના હાથે દીક્ષિત થયેલા ગણાય છે અને જેઓ અવધિજ્ઞાની હોવાનું સંભળાય છે તે પિતાના ગ્રંથમાં પ્રશ્ન પૂછે છે કે ઈન્દ્રિયાની દશા તે જે તું એમ માને છે કે હું સુખ જોગવું છું પણ ખરેખર શું થાય છે? તેઓ પૂછે છે... “ જે સેવ કિ લહઈ?”જે વિષયોને ઈન્દ્રિય દ્વારા ભગવે છે તે શું મેળવે છે? છે આ પ્રશ્નનો જવાબ આટલા–આટલા વખત સુધી ઈદ્રિયના ભેગના અનુભવ કર્યા પછી પણ આપવાની તાકાત છે? શું મેળવ્યું છે તે જવાબ આપી શકાય? “ તેઓ જ જણાવે છે. “થામ હાઈદુમ્બલે હાઈ પાવઈ મણુસ્સદુઃખાણિ ય અનહેમેણું” આ પાંચ વસ્તુ પ્રાપ્તિ થાય છે. ૧ થામં હાઈ એટલે ઈન્દ્રિયના બળને નાશ. ૨ દુર્બલતાની પ્રાપ્તિ. ૩ વૌમનસ્ય. ૪ દુખે. ૫ આત્માના દેષ. વિચાર કરે કે, ક્ષણિક સુખની પ્રાપ્તિની વાત તે બાજુએ રહી પણ આટલું મોટું ગુમાવવાનું લીસ્ટ આવી ગયું, ઇન્દ્રિયની દશા જ એવી છે કે જે ક્ષણે ભેગની ઈચ્છા થઈ તે ક્ષણથી જ તેનામાં હોય એટલું જોર કરીને વિષયની પાછળ પડે છે અને ક્ષણભરમાં થાકીને લેથ થઈ જાય. ચાર-છ-દસ દિવસ લાગટ સુતાવિના સિનેમા જેવાને આનંદ તે માની જુએ. ૧૬ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ] [ શ્રી સિદ્ધપદ ખબર પડે કે તમારી ઈન્દ્રિયે તરવરાટ તે બહુ કરે છે પણ ભેગવવાની શક્તિ કેટલી છે? આવી ઈન્દ્રિ પાસેથી સુખ લેવું એટલે સુખ મેળવવું નહીં પણ મૂર્ખતા વધારવી. વિષયોને ભોગવ્યા પછી થાક લાગે છે કે નહીં? જ્યારે વિષયોને ભેગવ્યા પછી ઇન્દ્રિયેને થાકનો અનુભવ થાય છે ત્યારે શું સમજવું ? શાણું થઈને સમજે કે, વિષયને તમારી ઇન્દ્રિએ ભેગવીને સુખ નથી મેળવ્યું પણ જેમ માથા પર બોજ ઉઠાવવાથી શરીર થાકી જાય છે તેમ આ ઇન્દ્રિયો પણ ભેગને બેજ ઉપાડીને થાકી ગઈ છે. જે ભેગ-વિષયે જરૂપ ન હોય તો થાક કેમ લાગે છે? બે જ ઉપાડ્યા વિના, પરિશ્રમ કર્યા વિના થાક કેવી રીતે લાગે? જે વિષના ભેગ એ ઇન્દ્રિય માટે થાક કે પરિશ્રમ હોય તે પછી સુખ શું? શું બે ઉપાડે એ પણ કોઈ સુખ છે? પરિશ્રમથી શક્તિને-બળને નાશ થાય છે. પણ ઈન્દ્રિયેને સ્વભાવ જ છે કે ભગ ભેગવતા પરિશ્રમ કરવો જ પડે અને તેથી જ શાસ્ત્રકાર જણાવે છે કે “ થામં હાઈ ' વિષયના સુખના માટે તલસતી ઇન્દ્રિયે માત્ર પોતાનું બળ હારવા સિવાય બીજું કશું મેળવી શકતી નથી. અને “અતિ માં લાગી જાય. બે-પાંચ–દસ-પંદર મિનિટની મર્યાદાથી આગળ ચાલી જાય, એકધારે વિષયનો આનંદ લૂંટવા માંડી જાય તે “દુર્બલતા હાજર છે. કેવલ ઈન્દ્રિયે નહીં પણ સારુંય શરીર દ્વર્બળ થઈ જાય. , , સ્વાદ તે જીભે કર્યો હોય પણ સ્વાદના ભસ્કા કરતાં ભેજન વધારે ખવાયું અને અપચો થતાં તાવ આવી જાય તે પાણી પણ પી ન શકાય. મજા જીભથી કરી હોય પણ Page #264 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૪૩ સજા આખા શરીર પર થાય. મજા પાંચ મિનિટ ચાલી હોય પણ ખાટલે પાંચ વર્ષને ય જોગવવું પડે. આ છે વિષયસુખનું ફળ અને ઇન્દ્રિયને ભેગ ભેગવવાની શકિત...! આવી દુર્બળતાઓ આવી જાય ત્યારે આત્મામાં એને ઉદાસીનતા-ખિન્નતા પેદા થાય છે ન પૂછો વાત. આ છે વૈમનસ્ય. મનથી વિષયે છૂટે નહિ ને ઈન્દ્રિ દ્વારા અંદર પ્રવેશી શકે નહિ. બંને બાજુથી રહેલે આત્મા આવા વખતે જે અનુભવ કરે છે તેનું નામ જ છે “વૈમનસ્ય.” પિતાનામાં આવી ગમગીની પેદા થાય એટલે જાણે કે અજાણે બીજા પર ગુસ્સો આવે. લડાઈ-ઝઘડા કરતા જઈએ અને તેમ-તેમ દુઃખ પણ વધતું જાય. આ બધા ય કરતાં ભયંકર દોષ તે એ છે કે આત્માના ગુણો તે દૂર ભાગે છે પણ ભયંકરમાં ભયંકર આત્મદોષે પિદા થાય છે. આવું વિષયનું સુખ દુઃખના પ્રતિકારરૂપે ન હોય એમ માનીએ તે ય તે વિષયનું સુખ દુઃખની પરંપરારૂપ છે. એ તે માન્યા વિના છૂટકો જ નથી. પિતાના રક્ષણ માટે પણ વિષયને ઉપભેગસુખ નથી તેમ માનવું પડે છે. વિષયના સુખથી જે દુઃખની પરંપરા ચાલે છે તે એટલી બધી ભયંકર છે કે, પુણ્ય-પાપ આલેક-પરલેક ન માનનાર નાસ્તિકને પણ સ્વીકારવી પડે છે. કારણ વિષયનું સુખ તે ભેગવે તેને જ સમજ પડે. પણ તેનાથી ઉત્પન્ન થયેલી દુઃખની પરંપરા તે બધાને ખબર પડ્યા વિના રહે જ નહિ. કહે વિષયને ઉપગ છાનામાના કરી શકાશે પણ તેનાથી પેિદા થયેલ રેગ સંતાડી નહિ શકાય. વહેલે–ડે તે Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪] [ શ્રી સિદ્ધપદ જાહેરમાં આવવાને જ. વિષયના ભેગથી પેદા થયેલી દુઃખની પરંપરા તે સ્વીકારવી જ પડે છે. જે વિષયના ભાગરૂપે બીજથી દુઃખરૂપ વૃક્ષ ફાલતું હેય તે બીજ ખરેખર સુખરૂપ હોય તેમ બને ખરું ? જે વિષય-ભગ સુખ હેત તો તેની પરંપરામાંથી સુખ પેદા થતું હત પણ ગમે તેવા નાસ્તિકને પણ સ્વીકારવું પડે છે કે, વિષયને ભેગાવ્યા પછી દુઃખ અને દર્દોની પરંપરા ચાલ્યા જ કરે છે. માટે જ તો કઈ પણ ધર્મમાં નહીં માનનારને પણ ડોકટર ને વૈદ્યનું તે માનવું જ પડે છે. ભેગો ભેગવીને ક્ષયની બિમારીમાં પડેલાને ડેકટર કહેશે કે બહારગામ જાવ, પત્ની વિના એકલા રહેવાનું છે, મનથી પણ તેને યાદ કરશે તે વધુ જીવી નહીં શકે. નાસ્તિક જીવ છે કે નહીં આ વાતમાં ભલે વાદ-વિવાદ કરે અને ન માને પણ પિતાને જીવ બચાવવાનો પ્રસંગ આવે કે તરત જ તેને યોગ્ય પ્રયત્નો કરે છે. જીવ માનવામાં તેને વિવાદ છે પણ પિતાનો જીવ બચાવવામાં નહીં. ત્યાં તે આસ્તિક અને નાસ્તિક બંને સરખા છે. માટે નાસ્તિક પણ. ડોકટરનું કહ્યું માનશે અને બૈરીને ય દુર રાખી સુકી હવા ખાવા જશે. વિષયના ઉપભેગથી પેદા થયેલી પરંપરાને દુઃખ કહ્યા વિના નાસ્તિકનું કે મહાનાસ્તિકના બાપનું ચાલે યા તેવું નથી. દલીલ કરનારને ય કોઈ રેકી શકતું નથી. સંસ્કૃતમાં કહેવાય છે કે, “વાદી ભદ્રનાવશ્યતિ” વાદ કરનાર કલ્યા ને જતો નથી. એનું કલ્યાણ તો માત્ર પોતાની વાતને ગમે તે રીતે પણ સિધ્ધ કરવામાં છે માટે તે ગમે તેવા તક કરી શકે છે. નાસ્તિક તર્કકાર એની એ જ વાત આગળ લાવે છે કે, આગળ-પાછળનું ગમે તેમ હોય છતાં ય ક્ષણ Page #266 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [૨૪૫ માત્ર માટે તે વિષયનો ઉપભોગ સુખ પહોંચાડે છે. એ વાત તો સાચી જ છે ને? જેમ ફળનો સ્વાદ પાક્યા પછી જે અમુક વખત થાય છે પણ પહેલાં તે તે જમીનનો દ્રવ્યરૂપે કે વૃક્ષના જ રસરૂપે હોય અને ફળ પાકી ગયા પછી પાછા તે જ કેહવાઈ જાય છે, તેમ ભલે વિષયનું સુખ પહેલાં દુઃખથી પેદા થતું હોય, ઉપગ પછી શેક પદા કરતું હોય પણ તે છતાં ય પાકેલા ફળની જેમ તેમાં ચ ભોગ વખતે આનંદ આવે છે. માટે તે સુખ જ છે. " આગળ ને પાછળ, પહેલા ને પછી બંને રીતે આવી પડતા દુઃખના ડુંગરેને માન્ય રાખીને પણ જેમ વિષયના ઉપભેગને ક્ષણિક માત્ર સુખ જ કહેવું છે અને તે મહામૂર્ખ વેપારી ગણવો જોઈએ. કેઈક મૂર્ખ વેપારી બજારમાંથી ધધ કરવા માટે-કમાવવા માટે કઈ ચીજની ખરીદી કરવા નીકળે. ખરીદી કર્યા વિના તે માલ મળે કયાંથી? અને માલ વિના વેપાર કરવાનો શાને ? બજારમાં ગયે તે ખરે. એક રૂપિયાની ચીજના બે રૂપિયા આપી આવ્યા. અને વેચવા ગમે ત્યારે કેઈએ એક આને આપી તેની પાસેથી ચીજ ખરીદી લીધી. પેલા વેપારીને બધા કહેઃ “તેં બેટ ખાધી.” એ કહે: “વેપાર કર્યો અને હું એક આનો લઈને ઘેર આવ્ય.—એ જ મેં નફો કર્યો.” કઈ મશ્કરે હોય તે જવાબ આપેઃ “ખરી વાત છે તારી... તું સાજે સંમેં પાછા આવ્યા, કોઈ ગાંડાની હોસ્પીટલમાં તને ના લઈ ગયું એ જ મેટે નફે છે. એક આને લઈને આવ્યે એ તે ઘણું વધારે થઈ ગયું ”. આગળ-પાછળનો વિચાર ભૂલી જવાનું હોય તે તે મૂર્ખ વેપારી એક આને લઈને પાછો આવ્યે તે ફાયદો જ કહેવાય ને? નાસ્તિકની Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬] | [ શ્રી સિદ્ધપદ આગળ-પાછળનો વિચાર કર્યા વિના વિષયના ઉપભેગને સુખ કહેવાની દલીલ પણ આવી જ છે. આવા મૂખની જોડે વાદ ન કરી શકાય. છતાં ય તેને કહેવું: “બેલ! વિષયને ઉપભોગ સુખ છે ને ? તે બધાયને તે મેળવવાનો હક્ક હવે જોઈએ કે નહિ? જે બધાને તે વિષયનું સુખ મેળવવાને હક્ક હેય તે વિષયનું સુખ મેળવવા માટે બધા ગમે તે પ્રયત્ન કરે તે ચાલે કે નહિ? એક જ સ્ત્રી માટે બે રાજાએના ખુનખાર યુધ્ધો નથી થયા? એક જ જમીનના ટૂકડા માટે હજારોને લેહી નથી રેડાયા ? રત્નના બનાવેલા મુગટ માટે નાદાને મેદાને ચઢી ખેદાન મેદાન નથી થઈ ગયા ? કહે વિષયના ઉપભોગને સુખ કહ્યું તેનું જ આ પરિણામ છે. જે તેને સુખ ન માન્યું હોત તે તે. દુઃખ છે માટે છોડી દેવા જેવું છે, મેળવવા જેવું નથી.” એમ સમજાવી શકત. પણ જે વિષયના ઉપગને સુખ માની રહ્યો છે અને આખરે તે આવા યુધે જ ખેલવા. એક રીતે કહીએ તે ચેરી, જૂઠ, પ્રપંચ, ખૂન, લૂંટફાટ, દુરાચાર, અત્યાચાર, બલાત્કાર આ બધા દુકૃત્યને સારા સ્વીકારનારે જ વિષયના ઉપભેગને સુખ કહી શકે. કારણકે વિષયનો ઉપભોગ સુખ હોય તો આના સિવાય તેના બીજા કેઈ સાધન છે જ કયાં? આસ્તિક કે નાસ્તિક સૌને ય પિતાની ઈજજત–આબરૂ, પ્રાણુ, સ્વતંત્રતા પ્યારા છે અને તેનું રક્ષણ વિષયના ઉપ ગને સુખ માનનારા કદી ન કરી શકે કારણકે વિષયના. ઉપભેગને સુખ માન્યા એટલે વિષને સંગ્રહ વધે. સંગ્રહ વધે એટલે વિગ્રહ (યુદ્ધ) જાગવાન? અને Page #268 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [૨૪૭ . વિગ્રહ એટલે એકના સંગ્રહના પાપે અનેકાને નિગ્રહ (શિક્ષા) થવાની. આ વિગ્રહ અને નિગ્રહ અટકાવવું હોય તે વિષયના ઉપભોગને દૂર માનીને ત્યાંથી આકર્ષણ છેડે જ છુટકે છે. દુઃખ ન માને તે ય ગુમડા પરની પટ્ટીની માફક દુઃખનો પ્રતિકાર છે, તેમ માનવું જ પડશે. શું વિષયના ઉપભેગને સુખ માનનારે ઈચ્છશે ખરો કે કઈ તેની પિતાની સ્વતંત્રતા લૂંટી લે? કોઈ જંગલી પ્રાણ તેને પોતાને જ પિતાની જીભનો રસ બનાવી દે? કેઈર કે ગુડે તેની પોતાની જ. મુડી ચપુની ધારથી પડાવી લે? જે આવી ઈચ્છા ન હોય તે વિષયના ઉપભેગને સુખ કહેવાનું છેડવું જ પડશે. એક યા બીજા પ્રકારે પણ તેના પરથી પિતાનું લક્ષ્ય અને આકર્ષણ ઓછું કરવું જ પડશે. નહીં તે એક જ વિષયની પ્રાપ્તિ માટે એક-બીજા વચ્ચે ઘર્ષણ અને દુઃખનું વષણું (વરસાદ) થયા જ કરશે. નાસ્તિક કે આસ્તિક, પરલોકને માનનાર કે નહીં માનનાર બધાને ય વધુ નહીં તે પોતાની જરૂરિયાત માટે રક્ષણ માટે, પોતાની ઊભરાતી ઈન્દ્રિયેના ઊભરાને ઠારવા માટે, એક યા બીજા પ્રકારના કાયદા કે નિયંત્રણે લાવવા પડે છે. જેથી પિતાની જરૂરિયાતો પૂરી થઈ શકે. આ જ પૂરવાર કરે છે કે, વિષયના ઉપગને સુખ કહેનારાને પણ તે સુખના રસ્તાઓ પર નિયંત્રણ લાદવા પડે છે. જ્યારે આત્માને આનંદ-એશને આનંદ એવે અદૂભુત છે કે તેની પ્રાપ્તિ માટે કોઈ આવા નિયંત્રણ ગોઠવવા પડતા નથી. ત્યાં નથી કશાનો સંગ્રહ, નથી કેદની સાથે વિગ્રહ કે નથી સહન કરવાને Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] [ શ્રી સિદ્ધપદ કે નિગ્રહ અને તે આત્માના સુખની જ આપણે સિદ્ધિ કરી રહૃાા છીએ. તે દ્વારા આપણે “મો સિદ્ધાણં”ના અર્થને જાણવાનો છે. પહજી ય વધુ સારી રીતે સંસારના કહેવાતા સુખનું વરૂપ અમેનિસાતા સમજવાના છે. વિષયને ઉપગ વાસ્તવિક રીતે દુઃખની વાત તે કરી પણ હજી દુખના અભાવને પણું સુખ માનનારા કેટલાક છે, તે તે દુઃખને અભાવ કેવી રીતે સુખને ભાસ કરાવે છે તે જાણવા જેવું છે. જીત : Page #270 -------------------------------------------------------------------------- ________________ સુખના અભાવમાં સુખ શબ્દને પ્રોગ કેટલાંક મનોહર વિષને નહીં; દુઃખના અભાવને જ સુખ માની બેઠા છે! તેઓ બિચારા સમજી શકતા જ નથી કે દુઃખ દુર થવું તે અલગ ચીજ છે અને સુખ પ્રાપ્ત થવું એ અલગ ચીજ છે. પણ ભગવાન જિનેવરદેવેનું શાસન જ્યાં સુધી હૃદયમાં આવતું નથી ત્યાં સુધી આવા ભ્રમ સાચા લાગે છે, અને આવા ભ્રમને દૂર કરવા માટે અમુલ્ય માનવજીવન વેડફી નાંખવાના પ્રસંગે આવે છે. નહીં તો દુઃખના ઓછા થવામાં સુખ માનવાની કલ્પના કેમ થઈ શકે ? જરા વિસ્તારથી સમજી લે કે દુઃખને અભાવ–તેનું ઓછું થવું કે દૂર થવું એ સુખ કેવી રીતે છે? - ટાઇફેઈડને તાવ આવે છે. જાણે છે ને, ધીમે ધીમે શરીરની ગરમી વધતી જાય. કેટલી વધે છે એ માપવાનું યંત્ર (થર્મોમીટર) મૂકો એટલે ખબર પડે ને? હવે ધીમે ધીમે તાવ વધતો જાય એમ વધતા–વધતા ૧૦૦,૧૦૧, ૧૦૨ થઈને ૧૦૬ સુધી પહોંચે. જેમ તાવ વધતો જાય એમ દુઃખ પણ વધતું જ જાયને? ૧૦૦ કરતાં ૧૦૧ ડીગ્રી પર વધારે તેના કરતાં ૧૦૩ ડીગ્રીએ વધારે અને તેના કરતાં ૧૦૪ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ] [ શ્રી સિદ્ધપદ ડીગ્રી પર વધારે અને ૧૦૫ પછી ૧૦૬ ડીગ્રી થાય એટલે તે બધાંયના જીવ ઊંચા થવા માંડે ! માંદ પડનારે તે “યમરાજ ને જોવા માંડે, પણ....જે એ પાંચના ચાર થઈ જાય તે? બધાંયના મેઢા પર આનંદ આવે ! બિમાર પડનારે ય છૂટકારાને દમ લે, હવે મરી તો નથી જ જવાને એમ ખાત્રી થવા માંડે. જરા વિચારે કે, ૧૦૫ થી ૧૦૪ થયે ત્યારે તેની મનોદશા કેવી હશે, અને ૧૦૩ થી ૧૦૪ થયે ત્યારે કેવી ૧૦૩ થી ૧૦૪ થાય ત્યારે કેવું દુઃખ લાગે છે, અને ૧૦૫ થી ૧૦૪ થાય ત્યારે કે આનંદ થાય છે ? અને તેમાં ય ડોકટરને લાગતું હોય કે ચાર દહાડા સુધી ફાયદે થાય તેમ નથી અને એક જ દિવસમાં બધું ઠેકાણે પડી જાય તે આનંદની સીમા ન રહે ને! પણ ૧૦૫ થી ૧૦૪ તાવ થયે કે એક જ દિવસમાં તાવ ઉતરી ગયે તેમાં સુખ કયું મળ્યું? બસ દુઃખ ઓછું થયું કે દુઃખ ગયું એને જ સુખ સમજ્યારે ? માલ ખરીદી લીધું અને પછી તમને ખબર પડી કે ભાવ નીચે ચાલી જવાનો છે પણ બજારમાં કેઈને ય તેની ખબર નથી એટલે તમે જે ભાવે લાવ્યા હતાં તે જ ભાવમાં માલ વેંચી નાખે અને બીજા બધાં રહી ગયા. બીજા બધાને નીચે ભાવે વેચ પડે. તમને શું થાય? “હાશ! મને ખોટ ન ગઈ, હું બચી ગયે, એમ જ ને ?” ત્યારે વિચારે કે તમારું સુખ એ કે ભાવિમાં જે દુઃખ આવવાનું હતું તે ન આવ્યું માલ મુદ્દલ ભાવે વેચ પડે તેમાં ફાયદો શું થયું? Page #272 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૫૧ પણ જે નુકશાન થવાનું હતું તે ન થયું તેને જ તમે સુખ કહા છે ને! જે ગાડીમાં બેસીને તમે મુસાફરી કરતા હાય તે ગાડીને કોઈ અકસ્માત નડયા અને તમારા સિવાય બીજા બધાંને નાની-મોટી કાઇપણ ઇજા થઈ અને માત્ર તમે જ ખચી ગયા તે શું લાગે ? “વાહ ! હું કેવા ખચી ગયા અધાંને નુકશાન થયું છતાં ય આ ખદાને ક ંઈ ન થયું. એ તે પાપ કરે તેને થાય” આમ કહેતાં અને વિચારતા કેટલેા આનંદ મેળવા છે, પણુ.... ભલા ભાઈ ! જરા વિચાર કરી કે, આટલે બધા આનંદ માનેા છે તે શું મળ્યું? ખધાને દુઃખ આવ્યુ' અને મને ન આવ્યુ', બધાં ફસાઇ ગયા અને હું' મચી ગયા આ જ કે બીજું કંઇ ? હવે, તમારે રસ્તે ચાલવાના પ્રસંગ કયાંથી હાય. પણ કેાઈ વખત પ્રસંગ પડે અને ધાયુ હોય કે અમુક સ્થળ. એ માઇલ કે ત્રણ માઈલ દૂર છે પણ કેાઈએ નાના રસ્તે બતાવી દીધા અને માઈલ ઓછું થઈ ગયું તે એક માઈલ ચાલ્યા છે તેનું દુઃખ પણ ભૂલી જાવ ને ? માઈલ આછુ ચાલવું પડયુ તેમાં એટલ' તે સુખ કેવી રીતે આવી ગયું કે બે માઈલ ચાલ્યા હતાં તેનું દુઃખ પણ ભૂલી ગયાં. તમારા એ જ જવાબ છે ને કે આ રસ્તા ન મળ્યા. હાત તેા એક માઇલ વધારે ચાલવુ' પડત ને ! બસ ત્યારે એક માઈલ એછું થયુ' એ જ તમારુ સુખ છે? આને તે સુખ કહેવાય કે દુઃખનેા અભાવ કહેવાય ! સાચુ' પૂછે તે અજ્ઞાની ગધેડા જેવી આપણી દશા છે. કુંભારને પૂછજો કે “ તે ગધેડાને કેવી રીતે ચલાવે છે? ” જો એ મણુ ખાજો એક ગામથી બીજે ગામ લઈ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫ર ] [ શ્રી સિદ્ધપદ જવાને હાય તા કુંભાર પહેલેથી ડબ્બલ મેળે ચડાવીને તેને ઉભા રાખે પછી ઘેાડીવાર થાય એટલે અડધા બેજો આછે કરી નાંખે. પેલા ગધેડા અડધા ખેાજો ઓછો થાય એટલે આન માં આવે ને ? બિચારા હાશ’ભાર આછે થઈ ગયા એમ માની સીધુ–સીધું ચાલવા મંડે. એ મચ્છુ ભાર આછે થઈ ગયા એટલું દુઃખ એછું થયું એમ સમજે છે પણ એ મણના ખેાજો માથા પર પડી રહ્યો છે તે સમજી શકતા નથી. આવી રીતે આપણે પણ દુઃખ ઓછું થાય તેને સુખ કહી રહ્યા છીએ. આવા સુખના અનુભવી તમે પૂછે છે કે, “ અહીંના જેવું સુખ મેક્ષમાં ખરૂ? ” તે સમયે ખરેખર શાસ્ત્રકારોને એમ જ લાગે છે કે, આ મૂઢ આત્માએ કેવા પ્રશ્ન પૂછી રહ્યા છે ? જે દુઃખ આછું થાય છે કે સુખ પેદા થાય છે એ પણ સમજી શકતા નથી તેવાના પ્રશ્નનને જવાબ શુ આપવેા? માટે શાસ્ત્રકારો વારવાર કહે છે કે, “ અહીંના જેવું સુખ મેક્ષમાં છે કે નહીં ? એમ પૂછતા પહેલા અહી' કઈ સુખ હાય તો તે બતાવા ? ” જે વસ્તુ જ બતાવી નથી શકતા તે વસ્તુના જેવી વસ્તુ લાવવી સમજાવવી કેવી રીતે ? “દુઃખના અભાવ સુખ હોય તા તમે દુઃખી શાથી ?” વાંઝણીના પુત્ર છે જ નહીં તેા વાંઝણીના પુત્ર જેવા ગાવાવાળા લાવવા કયાંથી ? કોઈપણ વસ્તુના અભાવને તે વળી કેાઇ વસ્તુરૂપે માની શકાય ખરી? દુઃખના અભાવને જ તમે સુખ માનવું તેવા આગ્રહ રાખતા હૈ। તે તમે દુ:ખી છે એવા તમને ીય અનુભવ જ થવા ન જોઇએ ! કારણકે એક સાથે આવી આવીને તમને કેટલા દુઃખા આવવાના હતા. બે....ચાર....છે....આહ....દેશ.... ...સા....અસા Page #274 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૫૩ હજાર કે લાખ. પણ.શું દુનિયામાં આટલા જ દુઃખ છે ? બાકીના બધા દુઃખ આવ્યા નથી માટે તે દુઃખનો અભાવ. તમે અનુભવે જ છે. દુનિયાના બીજા બધાં દુઃખ તે તમને. આવ્યા નહીં ને? તો પછી તમે સુખી જ છે. પણ....વાત તે ઉલ્ટી જ છે. સારું રસદાર ભેજન હોય, બત્રીસ પકવાન્ન અને તેત્રીશ જાતના શાક સોનાના થાળી વાટકામાં આરેગ્યા હોય અને ભૂલેચૂકે કાઈક મીઠાઈમાં કડવી. બદામ નીકળે, જે આવે વખતે તમને દુઃખના અભાવમાં જ સુખ લાગતું હોય તે કેટલી શાંતિ થાય? “કંઈ નહીં, એક જ બદામ કડવી નીકળી છે ને ? બીજી બધી તે સારી હતી ને ? કદાચ બધી જ બદામ કડવી નીકળી હાય તે પણ એમ જ વિચારે ને કે, આ બત્રીશેય પકવાન્ન જે રસ વગરના નીકળ્યા હોત તે કેટલું દુઃખ થાત? તેવું દુખ તે નથી પડ્યું ને? માટે હું કેટલો સુખી છું” પણ. ત્યાં તે આ બધું ય ભૂલી જવાય છે. ત્યાં આ બધા દુઃખાના. અભાવે સુખ નથી અનુભવાતું પણ એક કડવી બદામનું દુઃખ જ હેરાન કર્યા કરે છે. પુત્ર ન હોય તે કેવું દુઃખ થાય છે? જે દુઃખનો અભાવ જ સુખ હોત તો દુઃખ ન જ થાત ને? કારણકે પુત્ર હોત ને કદાચ બાળપણમાં મરી ગયા હોત તો ? પણ છે જ નહીં માટે એવું દુઃખ તો નથી ને? પુત્ર હતા અને નાની ઉંમરમાં મરી ન જાત પણ રેગી થયે હેત, રેગી ન હોત અને સારે હત–પણ વ્યસની હોત, બાપની કીર્તિ પર પાણી ફેરવે તે હેત તેના કરતાં તે નથી તે વધારે સુખી છું તે અનુભવ થાય છે? જે દુઃખના અભાવને જ સુખ માનવા બેસો તો કઈપણ વસ્તુ હેવી એના કરતાં ન હવામાં Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ] [ શ્રી સિદ્ધપદ જ વધારે ‘સુખ’ માનવું પડે ને ? છે, એવું માનવાની તૈયારી ? ના, ત્યાં તા છેકર ન હોય ત્યાં સુધી એમ જ કહેવાના કે. ભાઈ ! ગાંડા-ઘેલા પણ કરી હાય તેા બાપનું નામ તેા રહેત ને! અરે! બીજું કંઈ ન કરત તે બાપને દાહ મૂકવાના કામમાં આવત ને ! આવી રીતે નથી તેનું દુઃખ થાય છે. “ શિયાળના સંતાષ એ છુપા સંતાપ છે ” પ્રશ્નઃ—ભલે દુઃખના અભાવને સુખ માનવું એ ખાટુ હાય અને તે વાસ્તવિક સુખ ન હોય પણ જે વસ્તુ નથી છતાં ય તેના વિના સુખ માનીને રહે છે એટલે સ તેાષી તા કહેવાય જ ને ? જવામ:–વાહ ! ભાઇ, વાહ ! ખરા તમારા સ'તેષ !! આ તા એવી વાત છે કે, “ ભાઈને કાઈ દેનાર નહાય અને ખાઈ ને કોઇ લેનાર ન હોય એટલે એક-બીજાને એ—બીજાનુ' મેહું જોવું ગમતુ' ન હોય તેા ય પેલા પેલીને કહે કે, ‘તુ' દેવી જેવી છે’ અને પેલી કહેઃ · તમારી તે કાંઈ વાત થાય ! તમારી આગળ તે ઇંદ્ર પણ પાણી ભરે ! , ' , 6 ભલા ભાઇ ! સ ંતોષ તેા વસ્તુની ઇચ્છાના નાથ થાય ત્યારે કહેવાય. ઇચ્છા ઘણી-ઘણી કરી હાય અને હાથમાં ન આવે પછી કહીએ કે, · હા....હા.... આપણને તા સંતાષ છે. જે મળે તે ચાલે. ’પણ.... મળે નહી પછી સંતાષ ન કરે તેા શુ' સંતાપ કરે ? સંતાપ કરે પણ મળે શુ' ? એટલે છેવટે સાષ પર આવવું પડે. પણ તેવા Page #276 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૫૫ સતેાષમાં તે સતાપના ભારેલા અગ્નિ છે. અને....તેથી જ મળવાની જરા આશા બંધાય એટલે બધું ઊંચું મૂકાય જાય છે. cr "" જોષી કહે કે, “ કાઇ રીતે તમારા નશીબમાં પુત્ર છે જ નહીં. ” ત્યારે કહે કે, “ઠીક ભાઇ ! આપણને છૂટા રહેવામાં ખૂબ સતાષ છે. પણ.... જ્યાં કાઈ ટીપ્પણુ લઇને આવે ને કહે કે, ના, તમને પુત્ર થાય એવું છે. પણ જરા ગામની બહાર દેવ છે એની પૂજા કરો તો બધું ય થઈ જાય ” તે વખતે સ'તેષને કયાંય ખીંટીએ મૂકી દે છે. tr ગુરુમહારાજ કહે, “ ભાઈ ! નશીમમાં હશે તે મળ્યા વિના નહી રહે, શા માટે મિથ્યાત્વી દેવાની પાછળ પડા છે ? ” ગુરુના શબ્દ કાનમાં ન જાય તે વળી ગળે તા શુ' ઉતરત્રાના હતા ? વળી ગુરુમહારાજ કહે, “ અત્યાર સુધી તે કહેતા હતા ને કે આપણને તે આવી જ જી...૬ગી ગમે છે, છેકરાવાળાને કેટલી ઉપાધિ હોય. એ બધું ભૂલી ગયા ? ” માઢે તે શું કહે પણ મનમાં વિચારા કે, “ મહારાજને શું ખબર પડે કે બાપ બનવામાં કેવી મઝા છે, એ તેા ન થવાના હોય ત્યાં સુધી એમ જ કહેવાય ને!” આનું નામ સંતાષ નહી' પણ શિયાળના જેવી લુચ્ચાઈ કહેવાય....આત્મવહેંચના કહેવાય. એક શિયાળભાઈ જંગલમાં ગયા. સરસ મઝાના દ્રાક્ષના માંડવા જોવામાં આવ્યા. જોતાં જોતાં એવી તે ખાવાની ઈચ્છા થઈ ગઈ કે હજી તેા દ્રાક્ષ વેલ પર છે અને શિયાળનુ' મેાતું પાણીથી ભરાઇ ગયું. બસ....હવે તેા કૂદકા મારવાની જ વાર છે ને! માાં કૂદકા એક...એ....અને ત્રણ ચાર....પાંચ વાર કૂદકા માર્યાં પણ દ્રાક્ષ તા એટલી ઉંચી Page #277 -------------------------------------------------------------------------- ________________ બરના પણ શિયાળ છે આમ ૨૫૬] [ શ્રી સિદ્ધપદ હતી કે કંઈ હાથે આવે એવું ન હતું. આખરે શિયાળભાઈએ વિચાર્યું, આ દ્રાક્ષ તે કંઈ હાથમાં આવે તેમ લાગતું નથી અને ફેગટમાં જેટલી વાર કૂદ છું એટલીવાર પગ પછડાય છે એ જુદા. જે વધારે કૂદવા જઈશ તે દ્રાક્ષ તે દૂર રહેશે પણ પગ તે ચેકસ ભાંગશે. પણ કરે શું? જીભ તે એવી ભીની થઈ ગઈ હતી કે પગને તેડીને ય શાંત થવા ઈચ્છતી હતી. પણ શિયાળભાઈ એટલે તે લુચ્ચાઈમાં એક નંબરના. જીભલડીને સમજાવે છે “ગાંડી! આમાં તે શું મહાય છે? આ તો ખાટી છે. ખાઈશ તે ય કંઈ આનંદ નથી આવવાને નાહક શા માટે લલચાય છે?” અમ જીભને સમજાવી મલકાતા-મલકાતા ચાલ્યા. હું કે ડાહ્યો છું જે પાછો ફર્યો ન હોત તે જીભ ખાટી થઈ જાત. કેવા દુખમાંથી બચી ગયે! શું આને તમે સંતોષ કહેવા માંગે છે? “દ્રાક્ષ ખાટી છે,” એ વિચારવાનો સમય કયારે હતે? કૂદકે મારતા પહેલાં કે પછી? અને કૂદકો માર્યા પહેલાં જ ખબર હતી કે દ્રાક્ષ ખાટી છે, તે કૂદકો માર્યા શા માટે? દ્રાક્ષ ઝાડ પરથી નીચે પડી નથી, ચાખી નથી, છતાં ય કેવી રીતે નક્કી કર્યું કે ખાટી છે. મલી નહીં એટલે જ ખાટી છે એમને?” આમ જેને સંસારના વિષયે તેની ઇચ્છા હોવા છતાં ચ ન મળે અને તે વિચાર કરે કે, હા હું કે. સુખી છે તે તે સંતોષ નથી પણ કોઈના પર રાષ કાઢવાનો રસ્તે મળતું નથી માટે આત્માના દેશને પષ કરવાને મેલો ઘેષ (અવાજ) છે. સાચા અર્થમાં કહીએ તો એ સંતાડેલો સંતાપ છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૫૭ સાચે સંતોષ તો ઇચ્છાના ત્યાગમાં છે. પણ આપણે તે અહીં એ જ વિચારવાનું છે કે, દુઃખને અભાવ, કે જે કઈ રીતે સુખ નથી તેમાં પણ મહાધ બનીને આપણે કેવી રીતે રાચી રહ્યા છીએ! Rયાયિક મૂખતા આ તે નૈયાયિકના જેવી મૂર્ખતા છે કે પ્રકાશના અભાવને અંધકાર માન. ન્યાયદર્શનકાર કહે છે કે, પ્રકાશને અભાવ જ અંધકાર છે. અંધકાર જેવું કંઈ નવ છે જ નહીં. એને પૂછવામાં આવે કે શા માટે પ્રકાશને અભાવ અંધકાર છે? તે કહેશે કે પ્રકાશ ન હોય ત્યાં જ અધકાર હોય છે. તે અંધકાર એવું જુદું દ્રવ્ય શા માટે માનવું? પ્રકાશ નથી તેનું નામ જ અંધકાર. આપણે સૌથી પહેલાં તેને એ પ્રશ્ન પૂછવું જોઈએ કે – ઘડે નથી ત્યાં ઘડાનો અભાવ ? માણસ નથી ત્યાં માણસને અભાવ ? પટ (પડું) નથી પટને અભાવ ? આ બધા સ્થળે ઘટને અભાવ. પટને અભાવ, એ જ શબ્દ પ્રયોગ વપરાય છે. તેમના માટે કોઈ સ્વતંત્ર [ અભાવીય પ્રતિગિતાના ભાન વિનાનું ] પર છે જ નહિં. ( અર્થાત્ પ્રકાશના અભાવનું જેમ અંધકાર નામ છે તેને છોડીને બીજો કોઈ એવો અભાવ બતાવી દે કે જેનું આવું સ્વતંત્ર નામ હોય. આવું [ અભાવીય પ્રતિયોગિતાના ૧૭ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] [ શ્રી સિદ્ધપદ ભાન વિનાનું ] સ્વતંત્ર પદ જ સૂચવે છે કે, “અંધકાર એ પ્રકાશનો અભાવ નથી પણ એક સ્વતંત્ર જ દ્રવ્ય છે. વળી તેની એવી માન્યતા છે કે અંધકારને કઈ જાતના રૂપ-રસ–ગંધ કે સ્પર્શ વિગેરે ગુણે છેજ નહીં માટે અંધકાર નામનું કેઈ દ્રવ્ય નથી. પણ આ માન્યતા પણ ખોટી છે. તેનામાં પણ રૂપ.-રસ –ગંધ. સ્પર્સ વિગેરે ગુણે છે પણ તે એટલા બધાં અસ્પષ્ટ હેવાથી કે લગભગ ત્યાં અંધકારજ હોય એવે પ્રદેશ આપણું અનુભવમાં આવતો નથી હોતે, માટે આપણને સ્પષ્ટ ખ્યાલ આવતે નથી કારણ કે રાત્રે અમાશની ઘોર રાતે પણ તારાઓને પ્રકાશ તે હોય છે જ. પણું આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી માટે અંધકાર છે તેમ કહીએ છીએ. પણ...જેમ કેરીમાં ખટાશ અને મીઠાશ બંને એક જ કેરીમાં, એક જ સાથે, એક જ વિભાગમાં નથી રહેતી પણ ખટાશ જ રૂપાંતર થઈને મીઠાશમાં પરિણમે છે. તેમ પ્રકાશના પુદ્ગલે જ રૂપાંતર થઈને અંધકારમાં પરિણમે છે. માટે આપણને એમ લાગે છે કે પ્રકાશને નાશ થઈ ગયે. પણ ખરી રીતે તે પ્રકાશ જ અંધકારમાં પરિણિત થઈ ગયે હોય છે. માટે સમજે કે જેનું સ્વતંત્ર અભાવીય પ્રતિગિતા નિર્દેશ વિનાનું નામ હોય છે તે પદાર્થ કેઈના અભાવરૂપ હોઈ શકતા નથી. “સુખ એ સ્વતંત્ર ચીજ છે. માટે દુઃખના અભાવરૂપ ન હોઈ શકે. - હવે તમે જ વિચાર કરે કે, આવા ખોટા ભ્રમ પાછળ તમે કેવા-કેવા પ્રયત્ન કરે છે ? માત્ર દુઃખ દૂર થાય કે ઓછું થાય તેમાં ય સુખ માનીને કેવા ઘેલા બની જાવ છે? આવી ઘેલછામાં ફસાયેલા તમે પૂછો કે અહીંના Page #280 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૫૯ જેવું સુખ મેક્ષમાં છે ખરું? ત્યારે શાસ્ત્રકારેને તમારા પર દયા આવે કે બીજું કંઈ થાય? તેથી તે કહે છે કે, સંસારમાં સુખ હોય તો બતાવે.?” અર્થાત્ ખરેખર તે તેઓ એમ કહેવા માંગે છે કે તમે સુખ શું છે એ સમજ્યા જ નથી. પછી “અહીંના જેવું સુખ ત્યાં છે?” એ પ્રશ્નનો જવાબ તમને આપે પણ કેવી રીતે? પૂણ્યદયમાં સુખ શબ્દને પ્રાગ ઠીક; હજી પણ એક એવે સ્કૂલ પદાર્થ છે જ્યાં આપણે સુખ શબ્દને પ્રવેગ કરીએ છીએ. અને છતાં ય ત્યાં સુખ તે નથી જ. પણ સુખની ભ્રાંતિ તે અવશ્ય છે. અને એ છે પુણ્યદયના પ્રભાવે મેળવેલી મનગમતી સમૃદ્ધિ ત્યાં સુખ શબ્દનો જોરદાર પ્રગ જોવામાં આવે છે. દુનિચાના બધાં વિષને કે દુઃખના અભાવેને સુખ કહેવું એને તો ઉપચાર કહેવા હજી કઈ તૈયાર થાય ! . પણ, મનગમતી પરિસ્થિતિ–મનગમતા સ્વજનો આંખ જેતા ધરાય નહીં તેવું રૂપવાળી સ્ત્રી મળી હાય-હાથ લગાડતા તે મન ઉંચુ–નીચું થઈ જાય તેવા સ્પર્શવાળા ગાદી-તકીયા-દુનિયામાં જેની કેઈને ગંધ ન મળી હોય તેવા મઘમઘતા અત્તરના કુવારાઓ ઘરમાં ઉડતા હોય.... જ નવા-નવા દેશમાં થયેલા નવા-નવા સ્વાદના ભેજન મળતા હેય. મનુષ્યને નહીં પણું પશુઓને પણ મુગ્ધ બનાવી દે તેવા સંગીતના મીઠા સ્વરો હરજ ઘરમાં ગુંજી રહે તેવી સગવડ હેય. વિનયી પુત્રો હોય...વફાદાર નોકર વર્ગ હસાવિત્રી જેવી સતી પત્ની હેય હાથીઘડાની કતારે લાગેલી હેય ઇચ્છા રસ્તા પહેલાં અનુ Page #281 -------------------------------------------------------------------------- ________________ ; ] [ શ્રી સિદ્ધપદ ૫ વૈભવ પ્રાપ્ત થઈ જતા હાય....આવા સુખને અમે મના ભ્રમ કહીએ તેા તમે માની લે ખરા ? તમને એમ જ લાગેને આને તેા વળી સુખનેા ભ્રમ કહેવાય ? આ તે ખરેખર સાચું સુખ જ છે ! પણુ.... ભલા ભાઈ! આ બધા તમારા માની લીધેલા પેાતાના જ પુણ્યે મળેલા તમારા મનગમતા સુખાને તમે કદી વિચાર પણ કર્યા છે ખરા કે, · આ બધાં ખરેખર સુખ છે કે પછી તમને દુઃખમાં ખેંચી જવા માટે સુખનેા બુરખા પહેરીને આવેલા ઠગારાએ છે.' એ ખરેખર સુખ નહીં પણ દુઃખનુ એક જુદી જાતનું સ્વરૂપ છે. પહેલાં પાંચે ય ઇન્દ્રિયના મનગમતાં વિષયાને વિચાર કરે કે તે કેવી રીતે સુખ છે ગમે તેવા આનંદ આપનારું રસવાળું ભાજન હાય.... રૂપાળી યુવાન પત્ની હાય....વારાંગનાએ નાચ-ગાન કરી રહી હાય....સ'ગીતની મહેફિલ જામી હાય....મઘ-મઘાયમાન ઊંચી જાતના અત્તરાના ફૂવારા ઊડી રહ્યા હોય.... મનને મસ્ત બનાવી દે તેવા ધૂપ સળગી રહ્યો હોય....ફૂલ કરતાં પણ હલકા અને મુલાયમ લાગે તેવા વસ્રો પહેર્યાં હાય....એટલે કહો કે પાંચે ય ઇન્દ્રિયાના સ‘પૂર્ણ વિષયે તમને ઘેરી વળ્યા હોય. પણ....આ જ વખતે તમને ખખર પડે કે તમારૂં નાનું બાળક એકદમ બિમાર થઈ ગયું છે. તે આ બધુ સુખ, સુખ લાગે કે કપૂરની માફક દુઃખ થઇને કયાય ઊડી જાય ! એક નહીં' પણ પાંચે ય ઇન્દ્રિયાના વિષયે એક સાથે મળ્યા હોય છતાં ય આવી દશા થાય તેા શુ ં સમજવું? જો ઇન્દ્રિયોના વિષયમા મનગમતા રૂપ-રસ-ગંધ અને સ્પર્શીમાં સુખ આપવાની તાકાત હોય તેા માત્ર એક પુત્રની Page #282 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] . [ ૧ બિમારીના સમાચારમાં શું આટલી તાકાત છે કે તમારા બધાં વિષનું સુખ દુઃખમાં ફેરવી નાંખે? પુત્રની બિમારીની વાત તે દૂર રાખે પણ તમને પિતાને જ આવા રંગ રાગના સાધનોમાં બેઠા હોવા છતાં ય પેટમાં દર્દ થવા માંડે તે આ રંગ-રાગ કેવા મધુર લાગે? કહે તે વખતે મીઠું લાગતું ભજન અને સંગીત રૂપાળી સ્ત્રી અને મુલાયમ વસો બધું ય ઝેર જેવું લાગે. આમ કેમ થતું હશે, તેને કદી વિચાર કર્યો? તમને દુઃખ થાય છે કે, તમારા દીકરાને દુઃખ થાય ત્યારે તે બધા વિષયના રંગરાગ દુઃખ લાગે છે. પણ તેની વાત જવા દે આવા રંગ-રાગમાં હોય ત્યારે ખબર પડે કે, પેઢીમાં એવી ઓટ આવવાની છે કે જેથી બે–ચાર લાખ સાથે ખલાસ થઈ જાય તેવી પરિસ્થિતિ છે, તે આવા રંગ-રાગ છોડીને દુકાને ના કે ત્યાં જ બેસી રહે? એક માત્ર ધન ચાલ્યું જશે તેની કલ્પનામાં કેટલું દુઃખ આપવાની તાકાત છે કે ક્ષણવારમાં તમારા પાંચે ઇન્દ્રિયોના સુખને નમાલું બનાવી દે છે. પાંચ-પાંચ ઇન્દ્રિ ચેના વિષયે ભેગા થયા છતાંય એક આટલું દુઃખ ભુલાવી શકતા નથી, તે તેનામાં સુખ આપવાની તાકાત કેટલી અને તે સુખ કેવું? - જે ગરમી આવવા છતાં ય ઠંડી લાગતી રહે, શરીર કંપતુ રહે, તે તે વળી ગરમી કહેવાતી હશે? પુણ્યોદય પણ પરાધીન તમે પોતે જે આજે પુણ્ય કરે અને આજે જ તમને તેનું ફળ મળી જાય તેવી તાકાત તમારામાં ખરી? પુણ્યને Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ] [ શ્રી સિદ્ધપદ ઉદયને તમે એમ કહી શકો ખરા કે હમણાં તે એક પુણ્યને ઉદય ચાલે છે, માટે બીજા પુણ્યના ઉદયની હમણું જરૂર નથી માટે થોડું થોડું ઉદયમાં આવજે ! જ્યારે મળે છે ત્યારે તે ચારે બાજુથી સમૃદ્ધિ મળવા. માંડે છે. પણ જ્યારે જરૂર પડે છે ત્યારે કેઈપણ પુણ્ય મદદે આવતું નથી બધા એકી સાથે જ વિદાય લેવા માંડે છે ને? ત્યારે મનગમતાં વિષની પ્રાપ્તિ થાય તે પણ પુણ્યની મારફતે જ ને? તમારે તેના પર કોઈ સીધે તે કાબુ નહીં જ ને? અને જેના પર આપણે કાબુ ન હોય તેના પર ભરેસે રાખીએ તે તે વસ્તુ આપણને આધીન થયેલ કહેવાય કે આપણે તેને આધીન થવું પડ્યું કહેવાય ? કે મનગમતા વિષયની પ્રાપ્તિ માટે તમે ઝંખતા હો તે પણ તમારે આધાર તે પુણ્યકર્મ પર જ રાખવું પડે ને? અને પુણ્ય કર્મ તમારા કહ્યા પ્રમાણે ફરે નહીં માટે ઇચ્છા કરીને ગમે તે પ્રકારના સુખ ભોગવનાર માટે પરાધીનતાનું દુઃખ તે ખરું ખરું ને ખરું જ. આ જગતમાં પણ કહેવાય છે કે સ્વાધીનતા જેવું કેઈ સુખ નહીં અને પરાધીનતા જેવું કંઈ દુખ નહીં. તમારી પિતાની જ મિલક્ત તમે કેઈને ત્યાં કે બેંકમાં વ્યાજે મૂકી હોય અને તમને તરત ને તરત જોઈએ ત્યારે મળી શકે ખરી ? ના, આપવાવાળાને સમય હોય, સગવડ હેય. તેની દાનત બગડી ન હોય તે તમને પાછી મળે નહીં તે નાહીં જ નાખવાનું થાય ને? સમજો કે તમારી રકમ એ ચોપડામાં જમા કરી તે પહેલાં જ તે મરી ગયે તે તમારી. રકમની શી દશા થાય? તેના વારસદાર પ્રમાણિક હોય તો. Page #284 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [૨૬૩ પરખાવે નહીં તો કંઈ નહીં. કદાચકોર્ટ ચડીને કેસ કરીને પાંચ-સાત વર્ષે મેળવે તેય પાંચ-સાત વર્ષ સુધી તમારે પૈસો એ જ મેજ કરેને? અને તમારે તમારી પિતાની મૂડી હોવા છતાં ય ફાંફા મારવાનાને ? માટે જ તે તમે કંઈ બધાંય પૈસા વ્યાજે ચેડા મૂકી દે છે? અને મૂકે છે તેમાં કંઈ તમારી પાસે રહે એ ગમતું નથી માટે થડા મૂકે છે, પણ વ્યાજે મૂક્યા હોય તે વધ્યા કરે એ લોભથી મૂકવા તૈયાર થાય છે, અને મૂકતા પહેલાં કેટલી તપાસ કરે છે, મૂક્યા પછી પણ કેટલી જાગૃતિ રાખે છે. જરાક ખબર પડે કે જ્યાં પૈસા મૂક્યા છે તે પેઢી ઊંચી-નીચી થઈ તે ધેતિયું પકડીને પૈસા લેવા દેડી જાવ ને? આ બધી સતામણી શા માટે ? તમારા પૈસા છતાં ય બીજાને આધીન શા માટે? સમજે કે તમને વારસામાં વાડીલેએ બધી સંપત્તિ લખી આપી છે. બધું જ તમારા નામ પર થઈ ગયું છે. છતાં ય તિજોરીની ચાવી જે બુદ્રાના હાથમાં જ હોય, ભલે પછી તમારે જોઈતું હોય તેટલું અને તેવું મળતું હોય તે ય તમારા દિલમાં રહેને કે મારા નામ પર કર્યું છે લે ય બુદ્દો શા માટે છોડતો નથી? ક્યારે મરી જાય અને કયારે ચાવી મારા હાથમાં આવે, એવી જ મનવૃત્તિ પેદા થાય ને? ત્યારે શું મનગમતા વિષયે સ્વાધીન છે? વીજ પરાધીન હોય તેનાથી પણ સુખ પ્રાપ્ત થતું હોય તો દુનિયાની બધી વસ્તુઓ તમારી જ એમ સમજીને, આનંદ મેળવોને, નકામી વસ્તુ પ્રાસ કરવાની ઝંઝટમાં શા માટે ઉતરે છે? પ્રશ્ન –જે આપણું નથી તેને કેવી રીતે આપ મનાય રણ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪] [શ્રી સિદ્ધપદ ઉત્તરઃ—જેમ પુણ્ય પર પણ તમારે અધિકાર નથી છતાં ય તેના ઉદયે મળતી વસ્તુને તમે તમારી પિતાની માની શકે છે તેમ બીજાને આધીન વસ્તુ પર પણ તમારે અધિકાર નથી તે ય તમને તમારી માનવામાં શું વાંધો છે? ન્યાય તે બધે સરખે જ હોય ને ? તમારા પુણ્ય પર તમારું નિયંત્રણ નથી છતાં ય એને તમે તમારું પોતાનું સમજી શકે છે. તેમ દુનિયાના બધા ય વિષયે ભલેને ગમે તેની માલિકીના હોય તેને તમારા સમજે તે ય શું વાંધો છે? વળી, મનગમતી વસ્તુઓના સંગ માટે જેન તમારે એગ્ય પુણ્યદયની જરૂર છે તેમ જે વસ્તુને સંગ ઇષ્ટ હોય તેને પણ સ્વભાવ જે પડે ને ? અને તમને જે પાત્ર ઈષ્ટ હોય તેનો ય પુદય જે પડે છે. માટે કહો કે, કેવલ તમારા જ પુણ્યના ઉદયને મનગમતી વસ્તુને સંગ આધીન છે તેમ નહીં પણ બીજી પણ પરાધીનતાઓ છે. વિચારે કે, ઘડપણ કોને પ્યારું લાગે છે. પણ તીર્થકરેને છેડીને માનવદેહમાત્રની હાલત શું છે? ગમે તેવું પુણ્ય જાગતું હોય તે પણ શરીરમાં રહીને લાંબે કાળ ગાળો હિય તે ઘડપણ સ્વીકાર્યા વિના છુટકે જ નહીં. તેવી રીતે ગમે તે પુણ્યશાળી પણ મનુષ્યને દેહ ધારણ કરવા ચાહતે હોય કે ધારણ કરે તે માતાના ઊદર દુઃખ સહ્યા વિના તેને છૂટકે જ નહીં. માટે જ પદય હોય તેટલા માત્રથી જ ઈષ્ટ વસ્તુ કે સ્થિતિને સગ થઈ ન શકે. વળી કોઈને એવું હોય કે ચોમાસાની સીઝન ન ગમતી હોય, તે કોઈને શિયાળે ન ગમતો હોય, કેઈને Page #286 -------------------------------------------------------------------------- ________________ [૨૬૫ વિવેચન ] ગરમી આકરી લાગતી હોય તે કોઈને રાતનું અંધારું જ સારું લાગે. ત્યારે કોઈને સૂર્યોદય-સૂર્યાસ્તને સમય મીઠે લાગે પણ બપોર પડે તે ન ગમતું હોય તે, શું ગમે તેટલે પુણ્યદય હોય તે ય તેને મનગમતું જ રહે ને, ન ગમે તે ન આવે તેવું બને ખરું?-કદી નહીં| માટે પરાધીનતા એ પરાધીનતા જ છે. અને પરાધીનતાને સુખ કહેવું એ પણ બુધિની હીનતા છે, જ્ઞાનની ક્ષીણતા છે અને જ્ઞાનીઓને પણ દીનતા-કરુણું કરવી પડે તેવી પરિસ્થિતિ છે. માટે રામે તેવા પુદયવાળાને પણ અમુક પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-સંચાગેને મનગમતા કરવા જ પડે. આનાથી પણ વધુ પરાધીનતાની ભયંકરતા તે ઈષ્ટ વ્યકિતના સંગેની પ્રાપ્તિમાં અનુભવાય છે. પુત્રના લાભની ઈચ્છા કરો એ તે સમજે કે તમારા પુણ્યથી બન્યું પણ....તેના પૂર્વના જન્મના ખરાબ કર્મો લઈને આવ્યો હોય તો દુર્ગુણનો દરિયે જ નીકળે. આને તમારી ઈચ્છા મુજબ સુધારવામાં તમારું કંઈ ચાલે નહીં. એવી ભવિતવ્યતા ન સુધરે અને પૂર્વના કેઈ સારા સંસ્કાર કે પુણ્ય ઉદયમાં ન આવે ત્યાં સુધી તેનામાં ફરક પડે જ નહીં. વિચારે કે, તમારું પુણ્ય કદાચ જાગૃત હોય છતાં ય સામેવાળે આત્મા એ પાપકમ હોય કે સુધરે જ નહીં, તમને ગમતું હોય તે થાય નહીં તે વખતે કેવી પરાધીનતા અનુભવાય છે. છેક મારે છે એમ કહેતાંય. હૃદયમાં તેના દુર્ગુણે જોઈને દાઝ ઉપડે છે, પણ થાય શું? આ તે સંસારનું સુખ! આપણું પિતાના ય નહીં, બીજાના પુણ્યને પણ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] [ શ્રી સિદ્ધપદ આધાર રાખવું પડે. કેટલાય બિચારા ફરિયાદ કરવા આવે છેઃ “મહારાજ સાહેબ ! છોકરાને કેટલાય પ્રેમથી ઉછેર્યો, હવે તે મોઢું જોવાય ઈચ્છતા નથી. એવી ખરાબ લતમાં લાગી ગયેલ છે કે મા–બાપ મરે છે કે જીવે છે તેની ચિંતા નથી કરતે! આ છેકરાને મા-બાપ પર પ્રેમ રાખતા કરે એ એકલા મા–બાપના પુણ્યની વાત છેડી જ છે! કેટલાય વિનિત પુત્ર ફરિયાદ કરે છે કે, મા-બાપની જોઈએ તેવી ચાકરી કરીએ છીએ છતાં ય મા–બાપને અમારા પર પ્રેમ નથી. એમની કઈ જ સંભાળ ન રાખનાર ઉદ્ધત છોકરાઓ પર પ્રેમ છે. એકદમ ઉદ્ધત છોકરા પરથી પણ પ્રેમ ઉતારે એ માત્ર ડાહ્યા છોકરાને પોતાની પુણ્યથી ડું જ બનવાનું હતું. તે ઉદ્ધત છોકરાને તે વિષયને પુણ્યદય પ્રબળ હોય અને મા-બાપને પૂર્વજન્મના મેહના સંસ્કાર તેને માટે એવા રૂઢ થઈ ગયા હોય કે તે પુત્રને છેડી જ ન શકે. ત્યાં બિચારા વિનિતપુત્રના પુણ્યમાત્રથી જ શું થાય? આનું નામ જ મનગમતાની પ્રાપ્તિમાં પરાધીનતા! - આખી દુનિયામાં કેઈનેય ન મળે તેવી પણ રાજા પરણી લાવ્યા. પણ તે છે કે રાણી મારામાં જ રકત રહે.સદાચારી રહે, પણ.... પેલીને કર્મો એવા વાંકા હોય અને કેઈ ત્રીજાના પુણ્ય એવા જાગતા હોય તે રાજા ગમે તેટલી ઇચ્છા કરે કે મારી પત્ની સદાચારી જ રહે તે ય સફળ ન થાય, હવે આ માત્ર રાજાના જ પુણ્યદયની વાત ડી છે. રાજાની રાણી હોવા છતાં ય અસંતેષમાં જીવનારી કેટલા પાપ લઈને આવી હોય. રાજા ભર્તુહરિને એટલે જ Page #288 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ]. [૨૬૭ તે બધાને ધિક્કાર આપવું પડે ને? ભતૃહરિ તેની પત્નીમાં રકત, તેની પત્ની મહાવતમાં ઘેલી બનેલી, મહાવત વેશ્યા. પાછળ પડેલ. આમ મનગમતા સ્વજનોને વેગ એ તે. સંસારમાં મહાદુર્લભ ચીજ છે. કારણ તેમાં માત્ર પિતાને જ પુર્યોદય કામ કરે છે તેવું નથી. જે પાત્રને તે ઈચછે. છે તેને પણ પુણ્યદય કે પાપોદય જે પડે છે. પ્રશ્નઃ–વ્યવહારમાં તે એમ કહેવાય છે ને કે અનુકૂળ. સ્વજન ન મળે એ આપણે પાપોદય? જવાબ –બરાબર છે; તમારે પાપોદય તે ખરે જ તેમાં. ના નહીં. પણ તેમ સામેના પાત્રને પણ પાપોદય નહીં તેમ. તેમ ન જ કહેવાય. તમારે પ્રબળ પુણ્યદય હોય તે પણ તેવી અગ્ય. વ્યકિત પ્રત્યેના તમારા અત્યંત રાગના કારણે તમારે પુણ્યદય પણ પાદિયમાં ફેરવાઈ જાય માટે જ વિચારવાનું છે કે, બધાં પુણ્ય પણ એવા વફાદાર નથી હોતા કે ગમે તેવા પાપેદય સામે પિતાને પ્રભાવ ટકાવી શકે કે પાપોદયમાં ન પલટાઈ જાય. આખરે પુણ્ય પણ છે તે. પરાયું જ ને, અને જે પરાયું છે તેને બદલાતા વાર શી? જ્યારે પુણ્ય પોતે પણ બદલાઈ જાય તેવું છે તે તેના નિમિત્તે મળતા મનગમતા વિષયે અને વ્યક્તિઓ તે કયાંથી આપણું હાથમાં રહે? જે આપણું જ પુણ્ય આવું પલટાઈ જાય તેવું હોય. તે વળી આપણે જે વ્યકિત પર મમત્વ બાંધ્યું હોય તેને સુખી જોવાની ઝંખના કરીએ તે કેવી પરાધીનતા થઈ કહે વાય? માણસ ઘણું ય ઈચ્છે છે કે, તેની હયાતિમાં પુત્રનું મરણ ન જ થાય પણ તેનું ગમે તેટલું પુણ્ય હોય છતાં ય. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮] [ શ્રી સિદ્ધપદ પેલે આયુષ્ય મર્યાદિત લઈને આવ્યું હોય એટલે સમય થયે ઉપડી જ જવાને ને ? આવા પરાધીન સંબંધ પાસેથી શું સુખ મળી શકે? આ પરાધીનતા તે સુખ કે દુઃખ? જે આવી પરાધીનતા એક દુઃખ જ હોય તે સંસારમાં - સુખ કયું છે તે તમે બતાવી શકે તેમ છે? પૃદયની શાસ્ત્રીય વિચારણું આ તે બધી વ્યવહારની વાતેથી પુણ્યદયની વિચારણું આપણે કરી. હવે શાસ્ત્રીય ભાષામાં–કર્મગ્રંથની ' ભાષામાં તેને થડે વિચાર કરીએ. તમે શાસ્ત્ર જાણતા હે તો ખબર પડે કે પુણ્ય કેને કહેવાય અને “પાપ” કેને કહેવાય. પણ.....શાસ્ત્ર કેને જાણવા છે..કોને સાંભમળવા છે.શાસ્ત્રમાં પુણ્ય એ કઈ એક જ જાતનું કર્મ નથી. અનેકાનેક જાતના કર્મોને પુણ્યકર્મ કહેવાય. રૂપવાન થવાનું પુણ્ય જુદું છે, અને સારે સ્વર હોવાનું પુણ્ય જુદું છે...ધનવાન બનવાનું પુણ્ય જુદું છે અને ધનને ભેગવવાનું પુણ્ય જુદું છે. મમ્મણની પાસે ધન મેળવવાનું પુણ્ય હતું પણ તેને ભોગવવાનું પુણ્ય ન હતું. માટે જ તે બિચારે ચોમાસાની રાતે ચંદનના લાકડાં ખેંચતે હતો. ઘરમાં સોનાથી બનેલા અને ઝવેરાતથી જડેલા બબ્બે બળદ હોવા છતાં ય જરા ય સુખને શ્વાસ ખેંચી નહોતો શકતો. ઘણાં ય ધનવાનને ધન મળ્યું હોય છે પણ જીભ રેગથી એવી થઈ ગઈ હોય છે કે સ્વાદ આવે જ નહીં ખારૂં ખાય તો ય ખબર ન પડે અને ખાટું ખાય તે ય સમજ ન પડે. અને સ્વાદ કરવાનું તે "મન થયા જ કરે ! કહો, ત્યારે તેવા રેગી આત્માને તે બધાને ખાતાં જોઈને અને સ્વાદના વખાણ કરતાં સાભળીને બન્યા જ કર Page #290 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૬૯ વાતું ને ? ‘મારી પાસે આટલું છે છતાં ય હું ભોગવી શકતા નથી. આના કરતા તેા ન મળ્યું હાત તે સારૂ ! દેખવું. ય ન પડત અને દાઝવું ય ન પડત.’ એલા ત્યારે દેખાડી દેખાડીને દઝાડે એ પુણ્ય, એ પુણ્ય છે કે પાપ છે ?' બધાં જ પુણ્યાયે પાંગળા છેએકબીજાને એકબીજાની સહાય મળે તે જ તેમાંથી ક્ષણિક અને આભાસ જેવા પણ સુખ મેળવવાની આશા છે. નહીં તેા તે પુણ્યાદય જ પાપાદય થાય. પાપાય કહેવાય તેવું થાય. ક ંજુસ જેટલા અદ્યનામથાય એટલે ભિખારી ન થાય. ભિખારીને જોઈ ને કાઈને દયા પણ આવે પણ ચીકણા લેંટ જેવા કંજુસને કોઈ દુઃખી. જુએ તેા યા ન આવે. ઉપરથી કાઇ સંભળાવે ખરા કે, “ તું એ જ દાવના છે. ” તા વિચારો કે કે બ્રુસ છે એટલે પાસે ધન તે છે જ ને ? અને ધન તેા પુણ્યથી મળ્યું પણુ ભાગવવાનુ` કમ ન હેાવાથી ભોગવી ન શકાય. એટલે તે જ ધન મેળવવાનુ પુણ્યકમ અપકીર્ત્તિ અપયશ-પાપનું નિમિત્ત બન્યુ આવા ‘ નિરાધાર’ પુણ્યદયને આપણે સુખ માની બેસીએ તે કેવી દશા થાય ? માટે વિચારવું કે જે પુણ્યાયની પાછળ આપણે ગાંડા થઇને પડયા છીએ તે ગાયનું પૂછડું નહીં પણ ભે'સનું પૂછડું છે. ગાયના પૂછ્યાંને પકડીને નદી ઉતરતા હાય તે ઉતરી શકે. કારણકે તે વચમાં બેસી જાય એટલે પૂછડું પકડનારા એ જ પાણીમાં ફસાઇ જાય. શાસ્ત્રમાં જણાવ્યું છે કે, કાઇપણ વસ્તુની પ્રાપ્તિ ત્યારે જ થાય કે “ લાભાંતરાય ” કમના ક્ષયાપશમ થયા હોય જે લાલાંતરાય ના શેરદાર ઉદય હોય તે એક રાતી પાઈ પણુ - ન મળી શકે. પણ મેળવ્યા પછી-ભેગુ કર્યો પછી ભાગાંતરાય કે ઉપભાગા Page #291 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ ] [ શ્રી સિદ્ધપદ ન્તરાય કર્મને જોરદાર ઉદય આવી ગયો હોય તો તે મેળ વ્યા છતાં...આખની સામે દુનિયાના વૈભવ હોવા છતાં ય “તમે ભોગવી ન શકે. વળી સમજે કે લાભાંતરાય કર્મને ક્ષપશમ છે. સાથે ભેગાંતરાય અને ઉપભેગાંતરાય કર્મને પોપશમ છે. છતાં ય તેની સાથે જે વીર્યંતરાય કર્મને ક્ષપોપશમ છે. ભળે નહીં તે વિષયે હાજર હેવા છતાં ય ભેગે ભેગવવાની યેગ્ય શકિત હોવા છતાં ય તે ભેગો ભેગવી રહ્યા હોય તે પણ તેને ભોગવવાનો ઉત્સાહ પ્રગટે નહીં. જોગવી રહ્યા હોય છતાં ય બે સ્વાદ અને મડદાલ જેવા લાગે. ગમગીનીને અનુભવ થાય. આ ત્રણે ય ભેગા થયા હોય પણ તેમાં જે જોરદાર અશાતાવેિદનીયને ઉદય આવી ગયે, અથવા શાતાવેદનીયે આવીને સહકાર ન આપે તે આ બધું હોવા છતાં ય નિષ્ફળ! અશાતાદનીયથી પેદા થયેલાં રોગ અને વેદના આ બધાં ય પુણ્યદયને નકામા કરી નાંખે. આ બંધુ ય ત્યાં સુધી જ કે જ્યાં સુધી આયુષ્યકર્મરૂપ પુણ્ય પિતાના ટુકડે-ટુકડે પ્રતિક્ષણે વેર જતો હોય. બીજા પુણ્ય તે એવા છે કે આ ભવમાં બાંધીએ ને આ ભવમાં ઉદયમાં આવી શકે. અથવા આ ભવમાં તે પુણ્યકર્મોને વધારી પણ શકાય. પણ....આયુષ્ય નામનું પુણ્યકર્મ તો એવું છે કે તેને તે જ ભવમાં બાંધીને તેને તે જ ભવમાં ભેગવી જ ન શકાય કે તે ભવ માટે તેને વધારી પણ ન શકાય. એટલે એટલું તો નક્કી જ કે-આયુષ્યકમ જે આ ભવમાં વધારી ન શકાય તેવું છે. તેમાંથી ટૂકડે-ટુકડે ઓછો થતો જ જવાનો અને પુરું થાય એટલે Page #292 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ર૭૧ અહીં મેળવેલું..જમાવેલું દબાવેલુંઝુંટવેલું.. જકડી રાખેલું રાજ્ય-રાચ-રચીલું અને રમણીય સામગ્રીઓ મૂકીને ચાલી જવું પડે ! સુખને સ્વાદ તો પાપથી જ લેવાય કેટલા-કેટલા પુણ્યકર્મો ભેગા મળે ત્યારે એક વિષચનું સુખ આપણને કંઈક પ્રાપ્તિ કરાવવા-કંઈક સુખ જે ભાસ કરાવવા લાયક બનેપણ હજી ય આ બધાં પુણ્યથી સુખ મળ્યા હોય તે છતાં ય તમે જેને સુખનો સ્વાદ કહે છે તે તે રતિનેહનીયના ઉદયથી છે. તે જ્યાં સુધી ઉદચમાં ન આવે ત્યાં સુધી સુખનો સ્વાદ ન જ આવે. સુખની મેજને અનુભવ કરાવનાર રતિમોહનીય છે. આ રતિહનીય એ નકષાયમેહનીય કર્મનો ભેદ છે. અને નેકષાય મેહનીયને ક્ષપોપશમ હોય જ નહીં. તેથી જ્યારે તેને ઉદય થાય છે ત્યારે જ આત્માને કંઈક મસ્ત થઈ જવાય તે અનુભવ થાય. પણુજાણે છે કે તે રતિમોહનીય એ કર્મરાજ મેહનીયકર્મને મહાન સેનાની છે. “મેહનીય’ એટલે આત્માને અનાદિકાળનો મહાન શત્રુ તેના સેનાની-. રૂ૫ રતિ મેહનીયનો ઉદય થાય તે જ સુખમાં મસ્તી આવે, પણ તે રતિનેહનીયને ઉદય એટલે પુય નહીં પણ ભયંકર પાપને ઉદય ! નવતત્ત્વ કે કર્મગ્રંથ જાણે છે? અઘાતિકર્મની પ્રકૃતિઓ શામાં આવે ? પુણ્યમાં કે પાપમાં? ઘોતિકર્મોને ઉદય પુણ્ય કે પાપ? નવતત્ત્વ કર્મગ્રંથ વિગેરે શાસ્ત્રના મતે પાપપ્રકૃતિ છે. એટલે કહો કે સંસારનું સુખ એવું ભયંકર છે કે ચારેબાજુથી પુણ્યદય ભેગો થયો હોવા છતાં ય Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ] [ શ્રી સિદ્ધપદ તેમાં રતિમાહનીયના ઉડ્ડયરૂપ પાપકમ ન ભળે તે તે સુખની મસ્તી ન પ્રગટે. અર્થાત્ તમે જેને સુખ કહી ખેડા છે. તે ત્યારે જ તમને પ્રાપ્ત થાય કે જોડે પાપના ઉદય પણ ભળે ! આ તે પુણ્યની કેવી પામરતા છે કે તેમાં પાપના ઉય ભળ્યા વિના તેને સ્વાદ ન માણી શકાય ! પુણ્યદયથી પ્રાપ્ત થતાં સુખાની આનાથી વધારે ખરાબી ખીજી શું હાઈ શકે ? પણ....શાસ્ર કાણુ જાણે છે? રતિમાહનીય અને અર તિમાહનીયની વાતા કરવા માંડીએ એટલે ઝાકા ખાવાની શરૂઆત થઈ જાય. પણ શાસ્ત્રને જાણા તે ખબર પડે કે ♦ પુણ્યાદય ’– પુણ્યદય ’ કરીને ચાનીચા થયા કરીએ જુએ પણ પુણ્યાય પોતે કેવા પરાધીન છે તેને ખ્યાલ કર્યાં? વળી જે વખતે પુણ્યાદયથી મેળવેલ વિષયના સુખમાં મસ્ત બની રહ્યા હોઈ એ છીએ ત્યારે શું પાપાદય આપણને ધેરી નથી વળ્યા હાતા ? પણ આવા વિચારે કાને આવે ? ܐ શાસ્ત્ર જાણતા હોય; કમ પ્રકૃતિને આંગળીના વેઢા પર નહી' પણ હૈયામાં સવારથી સાંજ સુધી ઘેાખ્યા કરતા હાય તેને! કમ પ્રકૃતિએને જાણનાર સમજે છે કે વિષયના સુખા શુભ એવા અઘાતિકમના યે મળેલા છે. પણ જ્યાં સુધી જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, અંતરાય અને માહુનીયની પ્રવૃત્તિઓના ક્ષય નથી થયા ત્યાં સુધો પ્રતિક્ષણ આ બધાંના ઉદય ચાલુ. રહેવાના આ ઘાતિમ્મના ઉદય એટલે મહાપાપને ઉય. અઘાતિકમના ઉત્ક્રય કરતાં ઘાતિકના ઉદયથી થયેલા પાપના ઉદય અનંતાનંતગુણા ખરાબ છે. જ્યાં આવી પરિસ્થિતિ હાય ત્યાં જે સુખા માત્ર શુભ અઘાતિકમના ઉદયથી, તે ય કહેવાય તે શુભ, પણુ....તેના Page #294 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] | ૨૭૩ ' સ્વાદ તેા અઘાતિકર્માં ભેગા થાય ત્યારે મળે, તેમાં સુખ શું માટે પુણ્યાયથી મળેલી સામગ્રી અને વિષયસુખમાં પણ સુખ શબ્દના પ્રયોગ કરવા એ ખાટા જ છે. આવા ખાટા પ્રયાગથી માહને સાટા ન મારી શકાય, પણ રાજ ને રાજ આત્માના તાટા ( ખાટ) વધતા જ જાય ! હજી સુધી પુણ્યાયથી મળતાં મનગમતાં વિષયાના નિઃસારતાને ભવેાભવમાં ચાલતી તેની કારમી ભયંકરતાના આપણે વિચાર કર્યાં જ નથી. તમે જ વિચારકરાને કે આ વિષય પર વિચાર અને વિવેચન કરવા બેસીએ તે પાર આવે ખરા ! કહા કે અનાદિકાળથી હજી સુધી પણ સંસારમાં અથડાતા—કુટાતા ફરી રહ્યા છીએ એ જ ઈન્દ્રિયના સુખની ભયંકરતાનું જીવતું જાગતું જ વિવેચન છે ને! આટલું' બધું સાંભળ્યા પછી પણ તે વિષયના સુખાને છેડવાનું મન ન થાય એના જેવું પ્રત્યક્ષ ઇન્દ્રિયના સુખે પેઢા કરેલુ મૂઢતાનું ઉદાહરણ બીજી કયુ' છે. અનંત ઉપકારીઓએ ફરમાવેલ અનત પ્રાણીઓના કલ્યાણના રસ્તા છેાડીને ચાર ચિંથરા અને ઢીંગલા ઢીંગલીને ( છે.કરા-છેાકરીને ) મારા–મારા કરીને માનવજીવનને નિષ્ફળ કરવાના પ્રસંગ આવે તે કયાં સુખની ભયંકરતા - છે? આ સુખાની ભયંકરતા એટલી ઉત્કટ છે કે, જાગતા તે ઠીક પણ ઉંઘમાં ય માણુસને હેરાન કરી મૂકે છે તે પછી ખીજા ભવમાં તે શું ન કરે ! ૧૮ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] “સંસારના સુખના મા ઊંઘમાં પણ હેરાન કરે છે” [ શ્રી સિદ્ધપદ જો નામના એક પણુખીના છેકરા હતા. ર વર્ષના થયા ત્યાં સુધી કેઇ તેના માટે યુવા જ ન દે. જગલે તા જુએ કે ભગલા આજે મ ડાયા....છગલા મંડાપાની તૈયારીમાં છે....મનના તેા ચાર વર્ષથી મ ડાઈ ગયા છે. 'માશથી નાના અષાં ચ મ ડાઇ બયાં છે પણ હજી માર્ શ્રેષ્ઠ ઠેકાણું પડતું નથી. વર્ષ તેા પકડયે કઈ થોડા હાથમાં રહેવાના હતાં. જોતજોતામાં ૩૦ વર્ષના થઈ ગયા, પણ છ તા કઈં વાત્ત સંભળાતી નથી. મિથાશ એવા ત થઈ ગયા છે કે ફાઈનુ લગ્ન થતુ જુએ કે સાંભળે ને અંદરથી લાલચોળ થઇ જાય. પણ સગાવહાલાને ત્યાં લગ્ન હાય એટલે જવુ તેા પડે ને ! * મામાના છેકસના .લગ્ન કરવા જગલાભાઈ ઉપડ્યા તો ખરા, પણ....અંદરની દાઝ કાને કહે! મામાના કરી ૧૮૧ પરથી ક્યાને ૩ વર્ષના જગજ્ગ્યા એમજ રખડે છે. એટલે યામાં એવી દાઝ છે કે ન પૂછે જાત ! પણ ગમે તેમ કરીને હસને એકંઢે બધુ પતાવ્યુ. કાઇ પૂંછે, કેમ ગમાઇ! હવે તમારે ક્યારે થાડે ચડવુ છે?” અરે જગાભાઈ મેવા ખભા પર ડામ જેવુ લાગે પણ સરવું શું ? આ તે *સાર છે. મેઢા પર લેહીની લાલી ન હોય તેા ચપાટ મારીએ ય ગાલ તા લક્ષ શખવાપડે ને! એમાં કઈ થોડા છુટકો છે! F ' k એટલે બહાદુરીથી કહે, “ અરે ! વાહ ! કેટલાંય છવા આવે છે પણ આપણે કઈ ઉતાવળ કરીએ એવા કોડા છીએ. ખરાખર મળશે ત્યારે વાત. આપણે ઉતાવળેય Page #296 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ર૭૫ શું !” પણ....અંદરસ્થી તે એ મળતા હતા કે ઘેડ પર બેસવાની ધૂન લાગી છે અને એ પૃનમાંને ધૂનમાં એટલા અરજ સૂઈ ગયે. વાહ! પછી તે પૂછવાનું શું! સ્વપ્નમાં પોતાના લગ્નની ધામધુમ–તૈયારીઓ જુએ છે. કુલેકુ (વરઘેડ) ચઢવાતી તૈયારીઓ ચાલી રહી છે. સાજન-માજન આવી ગયું–ગીતે ગવાઈ રહ્યા છે. જગલભાઈ પણ ઘોડાની નજીક આવી ગયા છે. બસ, હવે કૂદકો મારીને ઉપર બેસવાની જ વાર છે. પછી તે જગલાભાઈએ ઊંઘમાં જ સાચેસાચ માર્યો કૂદકે. પણ બિચારા ઘોડા પર ચઢવાના બદલે એટલા પરથી નીચે પડી ગયા. ઘેડા પર ન ચઢી શક્યા, પણ થોડા (પગના ઢીંચણ) તો જરૂર ભાંગ્યા, લેકે ભેગા થઈ ગયા ને જગલાભાઈ તે પોક મૂકીને રડવા માંડયા! આ સુખની ભયંકરતા સ્વનિમાં ચ ભારે પડી જાય તેવી છે. તો જાગતાં-જાગતાં ભેળવનારની તે શી દશા થશે? આ ભવમાં તો કદાચ ખબર નહીં પડે પણ આવો ભવ કે કાઢ પડશે? ભલે આ ભવમાં મેહરૂપી મદિરાના નશા સાથે પુણ્યદય હોવાથી દુઃખનો કંઈ અનુભવ નથી થતે પણ જે ન ઉતરશે કે પૃદય ખલાસ થશે કે બીજા ભવમાં ખબર પડશે કે કેવાં કેવાં છે જોગવવા પડે છે. આમ “સુખ” શબ્દને જ્યાં પ્રચાર થાય છે તે ત્રણ ય અર્થોમાં એટલે કે દુન્યવી પદાર્થોમાં વિષમાં દુખના અભાવમાં અને પુણ્યકર્મના ફળથી મેળેલ ઈષ્ટ સામગ્રીમાં બંધે ય તે સુખ શબ્દ પ્રયોગ ઉપચારથી છે. એ જઈ ગયા. માટે હવે તમારૂં દુનિયાનું કેઈ સુખ એવું રહ્યું Page #297 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ ] [ શ્રી સિદ્ધપદ્મ નથી કે જેને આગળ કરીને તમે પૂછી શકે કે, “ આવું સુખ મેાક્ષમાં મળે ખરૂ’? મતલખ કે, અહીંનુ કેઈપણુ સુખ એ સાચા સુખના નમુનેા પણ નથી. અને મેાક્ષ એ તે સાચા સુખનું ધામ છે. માટે અહીંના નમુના આગળ કર્યા વિના પૂછે કે મેાક્ષમાં કેવું સુખ ? અથવા તેા સાચું સુખ કેવુ હોય ? પણ અહી’ના સુખને નમુના આગળ ધરીને મેક્ષનુ સુખ આવુ છે કે નહી'? એ તે ચેારની પલ્લીમાંથી કેાઈ ને ઊભા કરીને કોઇ સારા માણસને, કોઇ ચાર પૂછે કે, ‘આના જેવા શાહુકાર તમારા કેાઇચાર ગામમાં છે કે નહી ?' એના જેવી વાત થઈ. પેલા સારા માણસને જવાબ આપવા હાય તો એમ જ કહેવું પડે ને, ‘ભાઈ! શાહુકાર પૂછે તે તે કેવા હાય તે કહુ' પણ આના જેવા શાહુકાર એમ તે કેવી રીતે કહેવાય ? કારણ કે આનામાં તા શાહુકારનુ કાઇ લક્ષણ દેખાતું જ નથી. આમ અમે પણ મેાક્ષનુ સુખ શું છે ? તેનું વર્ણન કરી શકીએ પણ અહી’ના જેવું સુખ ત્યાં છે કે નહીં ? એમ પૂછે તે મુંઝવણુમાં જ મુકાવું પડે ને ? 9 આપણે અત્યાર સુધી એના જ વિચાર કરી ગયા છીએ ને કે, અહીંનું સુખ એ માત્ર કહેવાતું જ સુખ છે પણ ખરેખર સુખ નથી. ત્યારે હવે કબુલ કરી કે અમે મેાક્ષનુ સુખ સમજવાં તેને સંસારના સુખની સાથે નહીં સરખાવીએ તે મેઢે તેા હા, હા, પાડશે! કે માક્ષે જવુ` છે, પણ અંદરથી મેાહો જવાની સાચી ઇચ્છા પ્રગટ જ નહી` થાય. Page #298 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] ' [ ૨૭૭ સાચે મેક્ષાભિલાષી સંસારના સુખને દુઃખ જ માને ” ખબર છે કે, મોક્ષને તીવ્ર અભિલાષ સમ્યક્ત્વ હોય તે જ પેદા થાય. અને સંસારના સુખને જ્યાં સુધી સુખ માને ત્યાં સુધી મોક્ષને તીવ્ર અભિલાષ પ્રગટે જ નહીં. સમ્યકત્વના પાંચ લક્ષણોની ખબર છે કે નહીં? તેમાં સંવેગ નામના લક્ષણની ખબર છે? શાસ્ત્રમાં કહ્યું છે કે – નર વિબુહેસર સુખ દુખ ચિય મિન્નઈ ” રાજા અને ઈન્દ્રના સુખને ખરેખર દુઃખ માને ત્યારે સમ્યકત્વ આપ્યું કહેવાય. લક્ષણ ન હોય તે તે વસ્તુ લક્ષ્ય છે તેમ કહેવાય નહીં. માટે શાસ્ત્રકારોએ તે મોક્ષની અત્યંત લાલસાવાળાઓ માટે સંસારનું સુખ એ દુઃખ છે તેમ માનવાનું કહી જ દીધું છે. માટે જ આ મેક્ષના સુખને ખ્યાલ કરાવતા પહેલાં સંસારના સુખના વાસ્તવિક સ્વરૂપને આપકણને ખ્યાલ નથી તે વાત સ્પષ્ટ કરી. સંસારના સુખના વાસ્તવિક રૂપનો આપણને ખ્યાલ હોય તે અહીંના જેવું સુખ મેક્ષમાં છે કે નહીં? તે પ્રશ્ન થાય નહીં! સમ્યગૂદૃષ્ટિ આત્માની સંસારના સુખ પ્રત્યે કેવી દૃષ્ટિ હોય છે તે બતાવતા સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજ તે ત્યાં સુધી - ચગાંજાતિલક નિષ્ફર વજદીપ્ત, શક સુરીઘમુકુટાચતપાદપીઠે, તિર્યક્ષુ ચ સ્વકૃતકમલેશ્વરેષ ત્વદ્દ વાકયપૂત મનમાં ન વિકલપખેદ Page #299 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ ] [ શ્રી સિદ્ધા તારા વાકયથી જેના મન પવિત્ર બનેલા છે, તેવા. સમ્યગદષ્ટિ આત્માને ન તે ઈદ્રપદની પ્રાપ્તિ થઈ હોવા છતાં ય હું સુખી છું એ ઉન્માદ પ્રગટ થાય છે ન તે. તિર્યંચનીમાં પણ આપણુ વિચાને પામેલ આત્માને તે. ગતિના દુઃખો ઉદ્વેગ પમાડી શકે છે.” આ વાત સિદ્ધ જ છે કે, મોક્ષના સુખને અર્થાત્, સાચા સુખને સમજવું છે તો બેટા સુખને છોડવું પડશે જ! શ્રાંતિ છે--ક્રાંતિ કરે-શાંતિ મેળવે વ્યવહારની. એક સામાન્ય વાત લે ને. તમને પડિક-- માના કેઈ સૂત્રને અક્ષર છેટે મેંઢે ચડી ગયેલ હેય. તે તે ખોટો અક્ષર બલવાને છેડે ત્યારે જ ન અક્ષર ઉચ્ચારી શકે, કે તે પહેલાં? પછી સારે અક્ષર બલવાને અભ્યાસ વધારતા જાવ તે એક દિવસ તમે શું ખેલું બોલતાં હતાં તે યાદ રહે નહીં. અને બરાબર શુદ્ધ, અક્ષરનું ઉચ્ચારણ થાય. આમ પહેલાં ભ્રાંતિને છોડીએ નહીં તે. આપણી.. દિશામાં ક્રાંતિ થાય નહીં અને આપણી દિશામાં કાંતિ. થાય નહીં ત્યાં સુધી સાચી શાંતિની પ્રાપ્તિ પણ થાય. નહીં. માટે પહેલાં સંસારનું સુખ ખોટું છે એમ માનો તો મેક્ષનું સુખ સાચું છે તેમ સમજાય. - જો તમે પણ સંસારના સુખની પિકલતા વિપરીતતા... અને દુઃખજનકતાન સામાન્યા હતા તે મોક્ષનું સુખ સમજાવતી વખતે ય પિલાં ગામડીયા જે પ્રશ્ન તમને ય. થયે હતા! Page #300 -------------------------------------------------------------------------- ________________ વિવેચત ] [ રહe મોક્ષમાં શું મળે? હક મળે? એક ગામડિયા ઉપર ગુરૂ માને ખૂબ દયા આવી ગુરૂ માને કર્ધક લાયકાત દેખાઈ હશે, એટલે ઉપદેશ આપવાનું મન થયું. ઉપર્દેશમાં મેક્ષના સુખd વિસ્તાર વર્ણન કર્યું અને કહ્યું કે, “જો મેક્ષમાં જવું હોય તે ધર્મ કર.” ત્યારે પેલાએ તેની ભાષામાં પૂછ્યું: “મહાસર બધું મેખમાં હશે ! પણ એક લત પૂછું? ” ગુરૂ મહારાજ વિચારે કે, વાહ! ગામડીયા ભાઈને પ્રશ્ન પૂછવાનું મા થયું છે. ગુરૂ મહારાજ કહે, “ શું કામ નહીં. એક નહી એકવીશ પ્રશ્ન પૂછેને, અમને તે પૂછમારે મળે તે શો. લેહી ચઢે ! ” સાણા ગુરૂએને... ગીતાથ ગુરૂઓને... પ્રશ્ન પૂછનાર મળે તે આનંદ થાય અને અગડમ બગ ડગ્ન કરીને પાટ પર ચઢી આડા હાથ તેને પ્રશ્ન - ના શ્રાવક મળે તે “છુ થઈ જવાનું મન થાય અને “છું થઈ જવાના સંજોગો ન હોય તો મગજ તે છું થઈ જ જાય. પ્રશ્ન કરનાર પર ગુસ્સે ચડે. આ ગામડીયા ભાઈ પૂછેઃ “મહારાજ ! હું ધર્મ કર્યું એ ય હાચી વાત ને મારે મોખમાં જવું છે એ ય હાચી વાત ! પણું તંઈકને હકકે ગણડાવાને મલહે કે નહીં?” ગુરૂમહારાજ વિચારે આ ડેબાને શું જવાબ આપ, આખી દુનિયામાં એને હક્કો જ સૌથી. સારે લાગ્યું. બંગલામેંટર મળશે કે નહીં? એમ પુછતે હૈત, તે તે કંઈક ઠીક....પણ..બિચારાને હક્કાની કેવી લત લાગી હશે બધું છોડવા તૈયાર થાય છે છતાં ય હક્કાને મેહ છુ Page #301 -------------------------------------------------------------------------- ________________ --- ૨૮૦ ] [ શ્રી સિદ્ધપદ નથી. ગુરુમહારાજ શું કહે, “ભાઈ! હક્કો તે ત્યાં પીવાને ના હોય.” ' હજી આગળ કંઈ કહે તે પહેલાં તે ગામડીયે ભાઈ દેરી–લાટે લઈને કહે, “મારે હારે હક્કો ન મળે તે હું મહાણુમાં ય ને જાઉં. મખની મારે હું માંડવી શે?” આવું ગામડીયા જેવું તે નહીં કહોને? બધું ય સમજાવ્યા પછી આવી ગાંડી વાત કરશે તે નહીંને? નહીં તે ત્યાં તે ગામડી ભાગી ગયે, પણ અહીં તો અમારે જ તમારાથી ભાગી જવું પડશે! મોક્ષના સુખનું વર્ણન છે ઠીક, હવે આપણે એ વિચારીએ કે મેક્ષમાં સુખ . કેવું છે? પણ આ વિચારતા પહેલાં એ વિચારી લેજો કે એક્ષ એટલે શું? ત્યાં આત્મા કે? કેવા સ્વરૂપે રહે છે. ' (૧) માત્ર આત્મા સિવાય બીજું કશું ત્યાં મોક્ષમાં ન હોય. (૨) ત્યાં આત્માને સૂક્ષ્મ કે સ્થલ કઈ પણ શરીર ન હોય! | (૩) કેઈપણ ઈદ્રિયે ન હોય. (૪) કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ પેદા ન થાય. (૫) ત્યાં આત્માના મુખ્ય ગુણો જ્ઞાન અને દર્શન હેય. (૬) ત્યાં આત્મામાં સ્થિરતાપ ચારિત્ર તેમજ અનંતવીર્ય હોય. મતલબ એ આત્માં જ્યાં રહ્યો છે તે મોક્ષના સ્થાનમાંથી જગતની કોઈ પણ સત્તા કે પદાર્થ તેને ત્યાંથી જરા પણ વિચલિત ન કરી શકે. Page #302 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [૨૮૧ * (૭) એ આત્માને ત્યાં રહેવા માટે કોઈ સ્થાનની આવશ્યકતા નથી. અર્થાત્ તે આત્માને ત્યાં સ્થિરતા કરી છે તેમ કહેવાય. પણ એ આત્માએ ત્યાં એ જગ્યા રોકી છે તેમ ન કહેવાય. * ૮) આ આત્માનું નિવાસસ્થાન ચૌદ રાજલક ઉપર છે. આટલી મુખ્ય વસ્તુઓને વિચાર કરશે તે ત્યાં શું સુખ છે. તે સ્પષ્ટતાથી સમજાઈ જશે. મેક્ષમાં જ્ઞાન હોવાથી અનંત સુખનો પ્રવાહ વહ્યા જ કરે છે ક્ષણભર માટે તમે કલ્પના કરે કે તમે કોઈ સુંદર બગીચામાં ગયા છે, તે વખતે તમને માત્ર તે દૃશ્ય જોતાં જ કેઈ આનંદ આવી ગયો છે. ત્યાં એકાએક કોઈ ચિંતા થઈ જાય. એકદમ જ યાદ આવી જાય કે ઘરની ચાવી કયાં છે ? તે તે વખતે એ સુખ ચાલ્યું જ જાય ને? પણ... વિચારે કે તમને એ વિચારે દુઃખી કેમ કર્યા? કારણ કે ચાવીની તમને ચિંતા હતી માટે જ ને ? એટલે કે ઈપણ પરાધીન વસ્તુઓ તમારું (અપેક્ષાથી) સ્વાધીન એવું દશ્યો નિહાળવાનું સુખ લુંટી લીધુંને ! પણ તમને એવું જમ્બર પુણ્ય મળ્યું હોય, સમજે કે દેવતા તમારી સેવામાં હાજર હોય અને તમારી ઈચ્છા થતાંની પહેલાં જ તમે વિચારતા હે તે વખતે હાજર કરતે જ જતો હોય છે કે આનંદ આવે? * કદાચ તમને એમ લાગે કે, બગીચામાં ઊભા-ઊભા પગ થાકી જાય તે પણ દેવ તમને એવી જ સહાય કરે કે તમે થાકે જ નહીં. કદાચ તમને એમ લાગે કે ભૂખ લાગે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ] [ શ્રી સિદ્ધપદ તો પણ દેવ એવી યોજના કરે કે તમને ભૂખ જ ન લાગે. તા એ દ્રશ્ય જોવાન તમને કટાળા આવે ખરા ? કદી જ નહી. કારણ કે જોવાને સ્વાધીન આનંદ ચાલુ જ છે, અને વચમાં કાઈ આડખીલી કરનાર નથીં. માટે એ સુખને અંત આવે તેમ નથી. " કદાચ બહુ લાંખી કલ્પના કરીને કહેલ કે, · એ દૃશ્ય. બધાં ખલાસ થઈ જાય....નાશ થઈ જાય....તે શું કરવું ?’ પણ ધારો કે એ દશ્યેાના નાશ થતા જ ન હાય તો ત તમારું સુખ ચાલ્યા જ કરને હું ય ગળ વધીને કા કે, ‘જોતાં-જોતાં કંટાળે આવે તે તે સુખ ચાલી જાયને ?’ કંટાળા આવે તે તા થાકી જવાય. એ વાત ખરી પણ કંટાળા જ ન આવે તેવુ હોય તે તે આનંદ ચાલ્યા જ કરે ને ? હજીય આગળ પ્રશ્ન કરી ને કહા, ૮ પશુ મૃત્યુ આવે ત્યારે તો બધુ સુખ બંધ થઈ જાય ને ?’” પણુ.... ♦ કહું છું મૃત્યુ પણ ન આવે તેવું હાય તો. શુ ? તે એ સુખના પ્રવાહ ચાલ્યા જ કરે એમ માનશેાને ?” જો આવી રીતે સુખપ્રવાહના અંત આવે એવા ન હાય તે સમજો કે મુક્તિમાં પણ, આવા સુખપ્રવાહચાલ્યા જ કરે છે. કારણ કે મોક્ષમાં સર્વજ્ઞપણુ હોવાથી જ્ઞાનથી સારા ય વિશ્વના ત્રણે કાળના પાથે દેખાયા જ કરે છે. આ છ્યા જોતાં જેમ દૃષ્ટાંતમાં કહ્યું કે, કાઈ દેવતા તમારી બધી જ ઇચ્છા પૂરી કરે, તેમ અહીં મેક્ષમાં માહનીયકમ ન હાવાથી ઇચ્છાએ થવાની જ નથી ! વળી ત્યાં દેહ છે જ નહીં. એટલે આનંદ પ્રવાહને તાડનાર ભૂખ–તરસ—ઊંધ કે થાક કશું ય નીં. Page #304 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૮૩ વળી ત્યાં આયુષ્યકર્મ નથી એટલે જીવન પુરું થઈ જશે, તે કઈ ભય પણ નથી. કારણકે ત્યાં તે શાશ્વત જીવન છે. વળી અહીં, તે તમે એક જ દશ્યની કલ્પના કરી કે, તે જોતાં જે આ આનંદ આવે તે સારા ય જગતના બધા જ પાથના દર જોતાં કે અને અને કેટલે આનંદ આવે ! અમુક, અપેક્ષાએ તે જ્ઞાન એ જ આનંદ હોય છે. સાધુજીવનમાં મસ્ત સંયમીઓને તે આ પ્રત્યક્ષ અનુભવ છે. જ્ઞાનના અથી શ્રાવકેમાં પણું સ્વાધ્યાય પ્રેમ હોય તે થોડે ઘણે અંશે તેઓ પણ તે જ્ઞાનસુખનો અનુભવ કરી શકે છે.. Page #305 -------------------------------------------------------------------------- ________________ ? કે છે ભા મતી ટી કા કાર ભટ્ટજીને જ્ઞાનાનંદ - જેન શાસનને પામેલા હોય તેવા આચાર્ય ભગવંતેને છએ દર્શનને અભ્યાસ હૈ જોઈએ. એમાં ય પ્રભાવક આચાર્યોને તે વિશેષ રીતે અભ્યાસ કરવા જોઈએ. વેદઆધારિત દર્શનના જુદા જુદા ગ્રંથ છે. આ ગ્રંથ પર મહાપંડિત વાચસ્પતિજીની ટીકાઓ છે તેમને જ્ઞાનરસ પણું અનુમેહનીય છે. તેમણે લગ્ન કર્યું તે જ દિવસથી વેદ આધારિત વિવિધ ગ્રંથો પર ટીકા લખવાનું આરંભ કર્યું. તેમની પત્ની ભામતી ચતુર હતી. ચતુર જ નહીં પણ પતિવ્રતા અને પતિના ધર્મકાર્યમાં પોતાને સ્વાર્થ હોમી દે તેવી સમર્પિત હતી. તેને થયું ભટ્ટજી આજે જમવા બેઠા છે પણ તેમનું ધ્યાન જમવામાં નથી. ભામતી વિચારે છે કે હું શું પીરસું છું તેમાં ધ્યાન નથી. પીરસનારી એવી મારામાં શું ભાવના છે તે જોવા ય આંખો ઊંચી થતી નથી એટલે ચેકસ તેમનું મન કઈ મહાન કાર્યમાં લાગ્યું છે. દુનિયાની દૃષ્ટિએ આ માણસ કશામાં ખોવાઈ ગયા છે તેમ કહેવાય છે. પણ વાસ્તવિક રીતે જે કઈ મહાન ચીજમાં બેવાઈ ન જાય તેને મહાનતાની પ્રાપ્તિ થતી નથી. અથાત લેકમાંથી ખેવાયા વિના અલૌકિક કશુંજ જડતું નથી. Page #306 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] ] ૨૮૫ 6 બીજે દિવસે ભામતીએ એક આકરી પરીક્ષા કરી. ભાજનના સમયે ભાજન તે પીરસ્યું પણુ મીઠા વિનાની દાળ મેાં”માં જતાંજ થું-થું” થાય તેવી. પશુ ભટ્ટજીને ખબર જ નથી પડતી કે દાળમાં મીઠું છે કે નહિ ? ભામ-તીએ નકકી કર્યુ. આ પતિદેવ ભટ્ટજી તેા ખાવાઈ ગયા છે.. જેને જમતાં રસની ખબર ન પડે એ ક્યાં તે જીભના રાગી હાય ક્યાં તા ાગી હૈાય. ભામતીએ વિચાયુ મને ય ભૂલીને, જીભના સ્વાદને ભૂલીને જે ખાવાઈ ગયા છે તેને પાછા તેા ખેલાવવા નથી, પણ કયારે પેાતાની મેળે પાછા ફરશે તે ખખર તેા રાખવી પડશે ને ?' અને તેને રાજ મીઠા વિનાની દાળ આપવા માંડી. દિવસે.... મહિનાઓ....અને વર્ષો વીત્યા. તે રીતે બે-પાંચ નહિ ખાર ખાર વર્ષો વહી ગયા. એક દિવસ ભટ્ટજી જમવા બેઠા....અને તરત ફરિયાદ કરી.... “ અરે ! આ તે કંઈ દાળ છે ? મીઠુ જ નહિં ? ” ભામતીએ શાંતિથી કહ્યું: ” મીઠું તે અ પત્તું છૂટી ગયું છે, દાળમાં તે આજે નહિ પણ બાર. વથી નહાતુ ન ખાતું...” વાત એમ હતી કે તે દિવસે જ ભટ્ટજીનુ કાર્ય પુરૂં થયું હતું. ભટ્ટજી તેા પત્નીની આ સમજ અને સમણુ પર મુગ્ધ થઈ ગયા. તેમણે પેાતાની તમામ ટીકાઓનુ નામ ‘ભામતી ’ ટીકાએ જ રાખ્યુ. જરા તે વિચારા કે, મિથ્યાજ્ઞાનના રસમાં પણ. મિથ્યાજ્ઞાનીએ જીભના રસને બાર વર્ષ સુધી જીતી શકે તો મેાક્ષમાં, જ્યાં સંપૂર્ણ જ્ઞાન છે ત્યાં કેવું સુખ હશે ? મહામુનિ શેાલનમુનિ પણુ જ્ઞાનમાં એવા ગરકાવ થઈ ગયા હતા કે શ્રાવિકાએ રોટલીને બદલે તવા વ્હેરાવ્યા તેની પણ ખબર ન પડી. જ્ઞાનના આનંદ અનુભવીને દુનિયાના તમામ ઔષિયક અને સાંસિરક સુખાને અવગણના Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬] [ શ્રી સિદ્ધપદ કરી શકે તેવા કેટલાય મહાપુરુષે હોય છે તે કેવલજ્ઞાનના આનંદનું પૂછવું જ શું? મોક્ષના આ મહાસુખના ભેગી ક્યારે બનશે? સિદ્ધના અજોડ સુખની વિચારણ દૃઢ બને માટે આ જ વિષયને આપણે ઘણું-ઘણ રીતે વિચારવાને છે. જેવી રીતે જ્ઞાનને આનંદ અવિરત રીતે મોક્ષમાં છે તેમ સ્વતંત્રતાને, સ્વાધીનતાને, ક્ષમાના ચરમ વિકાસને પરમ આનંદ પણ સિદ્ધના જીવોને છે છે અને છે. દરેક વાત તમારા મગજમાં બરાબર બેસાડતા જશે તે ભિક્ષનું સુખ તમને પ્રત્યક્ષ જેવું જ લાગવા માંડશે. સેક્ષમાં સ્વતંત્રતાનું પરમ સુખ છે એક પક્ષીને પ્રણ પાંજરામાં રહેવાનું પસંદ નથી. તે પણ ઈચ્છે છે કે પિતાની ઈચ્છા મુજબ તે વનમાં મુક્ત વિહાર કરે. નાના છોકરાને ય તેના હાથમાં થોડા પૈસા આપવા પડે છે ને? એ ય પિતાની ઈચ્છા–મુજબ ખર્ચ કરવા ઈચ્છે છે. એ પણ એમ ઈચ્છે છે કે કમાવવાની - બાબતમાં મેળવવાની બાબતમાં હું પરાધીન હાઉં તે પણ સને વાપરવાની સ્વતંત્રતા સ્ત્રાધીનતા હોવી જોઈએ. પહેલાના જમાનામાં રાજા–મહારાજા યુદ્ધમાં પકડાઈ જાય તે તેને સારી ન નાંખતા, પણ એક રાજાને શોભે તેવી રીતે તેની સુધી સારવાર ને રાજા કરે. ખબર છે ને ઉદાયી રાજાએ ચંડાદ્યોતને જીવતો પકડેલે પણ રસોઈ સિં જે ઉદાસી માટે થતી તે જ ચંડપ્રોત માટે થતી. પર્યું ષણના વ્યાખ્યામાં આ બધું સર્ણન આવે છે. પણ અહીં તે આપણે એટલું જમવાનું છે કે રાજા-મહારાજાઓ હારેલા છતાં તેમને પોતાના જેવા બદબાથી જીતેલા રાજાઓ તરફથી રાખવામાં આવશે. શું આ રાજાઓને કેન્દ્રમાં રહીને Page #308 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૮૭ તેવી સાહ્યબી ભોગવાયનુ મન થાય ખરૂ? કે તે છુટી જઈ ને મુકત થવા ઇચ્છે? જીતનારા રાજા-કદાચ મેટા હાય અને એના પાતાના આલિશાન મહેલમાં નજરકેદ કરે તો યહારેલા રાજાને ગમે ખરું કે નાનું પણ પેાતાનું જ પ્યારૂ લાગે ?-કારણુ સ્વતંત્રતા પેાતાનામાં જ મળી શકે. વિચાર કે આત્માને સ્વતંત્રતાથી કેટલા બધા આનંદ આવે છે. વર્ષોના કેદીઓને પણ અમુક દિવસાએ પેાતાના સ્વજનાને મળવા જવા દેવાની ઘણી વખત છૂટ અપાય છે. આ છુટકારાની ક્ષણામાં જે આનંદ તેને આવે છે તે આનદ જેલમાં તેને મનગમતા ભાજન ખાતાં પણ આવેલે ખરા? એક એક ક્ષણની પણ સ્વતંત્રતા એ પરતંત્ર અને પરા'ધીન જીવનમાં મળેલા લાખ્ખા અને કેડા વિષયના ભાગ અને ઉપભોગથી પણ માણસને વધારે પ્યારી લાગે છે. વિચાર કરો ત્યારે સ્વતંત્ર થવામાં કેટલુ સુખછે. જો કે વર્ષાથી કેદમાંથી નીકળેલા માણસ પેાતાની જાતને મુક્ત-સ્વાધીન માનતા હવા છતાં ય સાચા સ્વાધીનતા હાત્તા જ નથી. તેને પણ શરીરની આધીનતા સ્વીકારવી જ પંડે છે. તેને પણ ઈચ્છાઓનુ બંધન તા છેજ. છતાંય પેત્તાની ઈચ્છા મુજબ પેતે કરી શકે છે. તેની ઈચ્છાની આડે કઈ આવતું નથી એ વિચારથી તેનામાં સ્વતંત્રતાને આન ંદ પેદા થાય છે. વાણિયાના દીકરાને પૂછે કે ૫૦૦ની નોકરી કરવી છે કે ૨૦૦ના ફૈા થાયતેવ ધ યા કરવા છે. તા સાચા વાણિયાના દીકરાતા એમ જ કહેશે ૨૦૦ મળે તે ૨૦૦ કાર્મેની પરાધીનતા તેનહીં. આપણા પોતાના ધંધા હંશે તા આજે ૨૦૦ મળશે ના કાલે ૨૦૦૦ મળશે. માટે જોઈએ તે સ્વાધીનતા જ. આકરી કારને પણ પૂછો કે તને ** Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] [ શ્રી સિદ્ધપદ. દુનિયામાં સૌથી મોટું બંધન કયું લાગે છે તે માટે ભાગે એના શેઠનું જ નામ દેશે. માટે સ્વતંત્રતા તે. સૌને પ્યારી જ છે. જ્યારે આ બધી સ્વતંત્રતાઓ, કે જેની પાછળ પરતંત્રતાઓ પણ હોય છે. તેમાંથી પણ મનુષ્ય આનંદ મેળવી શકે છે તો બધી રીતે બધા જ બંધનમાંથી–બધા કાળ માટે (સંપૂર્ણ) આત્મા સ્વતંત્ર થાય તેનું સુખ કેવું અવર્ણનીય હેય..? જેમ જેમ સ્વતંત્રતા વધતી જાય છે તેમ તેમ સુખ પણ વધતું જ જાય છે. તે સ્વતંત્રતાનો ચરમ પ્રકર્ષ હોય ત્યાં કેટલું સુખ હોય? આમ વિચારશે તે સમજશે કે મેક્ષમાં પરમ સુખ છે–પરમ આનંદ છે. જો કે આપણે તે સંસારમાં જે પણ સ્વતંત્રતાને અનુભવ કરીએ છીએ તે બધું જ ઓછા વધારે અંશે પરતંત્રતાથી ભળે. જ છે. પણ મેક્ષમાં જે આનંદ છે ત્યાં પરતંત્રતાનું નામ નામ નિશાન નથી. ત્યાં દેહનું પણ બંધન નથી, ત્યાં કર્મોનું પણ બંધન નથી, ત્યાં ઈચ્છાઓનું પણ બંધન નથી. કદાચ તમને એમ થાય કે શું દેહ એ પણ બંધન છે? પણ ખ્યાલ રાખજે કે, દેહ એ તો સૌથી મોટું બધન છે. તમારે કોઈની જોડે અત્યંત પ્રેમ થયે નથી. જે કેઈની સાથે અત્યંત પ્રેમ થયે હતા તો તમારે ય કહેવું પડત “ભલે અમારે દેહ જુદો હોય પણ આત્મા તે એક જ છે અને તે વખતે તે પ્રિયપાત્રતાને પ્રેમ બતાવવા દેહ એ કેવું બંધન છે તેની ખબર પડત. ગમે તેવી પ્રિયતમાને–પ્યારી પત્નીને પણ દેહ જુદા હેવાથી જુદી રાખ્યા વિના છૂટકે થતું નથી. દુકાને જવું હેય. તે ઘેર મૂકીને જ જવું પડી ને ! આમ પ્રેમની ક્ષણમાં પ્રેમીઓને દેહ એ જેલ જેવું જ લાગે છે. અને Page #310 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૮૯ ખરેખર તે જેલ જ છે. પણ ધ્યાનમાં રાખે. કે આ જેલમાંથી છુટીને માત્ર આત્માથી આત્મા સાથે સબંધ થઇ શકે એવુ એક જ સ્થાન છે અને તે છે ‘ મેાક્ષ. ' ખરેખર ત્યાં સ્વતંત્રતાને અદ્દભુત આનંદ છે. ત્યાં કાલનુ દ્રવ્યનુ –ક્ષેત્રનું –ભાવનું કશાયનુ ધન નથી. ત્યાં સાચી અને સંપૂર્ણ સ્વત ંત્રતા છે. આમ ઘણી રીતે મેક્ષમાં ગયેલ આત્માઓની સિદ્ધોની સુખમયતા વિચારી શકીએ છીએ. આ જ સ્વતંત્રભાવના સુખને બીજી રીતે પણ વિચારી શકાય છે. ઈન્દ્રિયોના વિષયરૂપ સુખની દુઃખરૂપ વિચારતા આપણે વિચાર કર્યાં હતા કે પરાધીનતા એ જ દુઃખ છે. તેથી માલુમ પડયું હશે કે સ્વાધીનતા એ જ સુખ છે અને જેમ જગત. સ્વાધીન થતું જાય તેમ સ્વાધીનતાના આનંદ પણ વધતા જ જાય ને ? વિચારો કેતમારૂં કુટુંબ તમારી ઇચ્છા પ્રમાણે જ ચાલવાવાળુ હોય તા તમને કેવા આનદ થાય ? કુટુંબ નહી પણ સારા ય દેશ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે તેા કેવા આનંદ....! અને વધતાં-વધતાં જગતના પ્રાણી માત્રત્તમને આધીન હેાય તેવું અને તેા કેવા આનંદ થાય ? જીવમાત્ર તમારી આજ્ઞા ઉડાવવા તૈયાર હોય તો કેવા આનંદ થાય? અસ ત્યારે મેક્ષમાં આ જ આનંદ છે. ત્યાં જગતના કોઈ જીવ કે કાઇ પણુ જડ પદાર્થ તમને આધીન નથી તેવુ નથી. ( સિદ્ધના આત્મા માટે કેદ પણ વસ્તુ પરાધીન છે જનહી'. કારણ કે તેમનામાં રવ અને પરના વિકલ્પ જ પેદા થતા નથી માટે ) તમે વિચાર કરશે કે સિદ્ધ ભગવાનને મેાક્ષમાં રહેલા જીવને આધીન સારી દુનિયા છે એ | ૧૯ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ | [ શ્રી સિદ્ધપદ કેવી રીતે ? આધીનતામાં બે ચીજો હોય છે. એક તે જે ચીજ આધીન છે તેનું જ્ઞાન, અને તે બધી ચીજો મારી છે એવું ભાન. સિદ્ધ) પાસે જ્ઞાન તે ત્રણે ય કાળના બધા ય પદા નુ છે તેમાં સંશય નથી. હવે બીજી ચીજ વિચારે કે તેમને એવું હાય છે ખરૂ' કે આ બધી વસ્તુઓ મારી છે ? મારી માજ્ઞા મુજબ ચાલે છે કે નહિ ? ,, અહી' જરા વિચાર કરવાની જરૂર છે કે “ મારી છે એવા સપ તેને વાર'વાર કરવા પડે છે કે જેને પેાતાની વસ્તુ ચાલી જશે કે ખીજો લઈ જશે તેવા સંકલ્પ પેદા થતા હાય. અથવા અવિશ્વાસ હાય ” પણ સિદ્ધોને નથી તેા કેાઈ અવિશ્વાસ કરવાની જરૂર કે નથી કોઈ સંતાપ પેદા કરવાની જરૂર. કારણકે કોઈપણ ઇચ્છાએ કરાવવી એ મેાહનીય કનુ કાય છે, અને તે તે તેમને છે જ નહીં. માટે તેમને સપૂર્ણ જગત આધીન છે–તેમને બધુ જ સ્વાધીન છે એ માનવામાં ફેઇ દોષ નથી અને એ સ્વાધીનતાના જ આનંદ એટલે ત્રણે ય કાળના પદાર્થના જ્ઞાનનેા આનંદ ત્યાં ચાલ્યા જ કરે છે. ક્ષમા–દયા–પરાપકારનું પરમ સુખ જો તમે અત્યંત મહાધીન નહી' હાવ તે। તમને પણ સમજાશે કે ઇચ્છાની પૂર્તિ કરવા કરતાં ઇચ્છાને અકુશમાં રાખવામાં કે તેને પેદા જ ન થવા દેવામાં ઘણા આનદ હોય છે. ધારો કે, એક માણસ તમને ગાળ દઇને ચાલ્યા જાય છે ત્યાં તમને પહેલાં તેા એમ થાય છે કે, લાવ સાલા ને ચાર સંભળાવું. પણ ત્યાં વિચાર આવ્યા કે ભલેને ગાળ દેતા, મેાહના નશે। ચઢયા છે એટલે ગાળ. આપે છે. બિચારા Page #312 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ]. [ ૨૯૧ અજ્ઞાની છે માટે ગાળ આપે છે. અજ્ઞાની કે ગાંડાની સામે જવાબ આપવો એ તો કૂતરે આપણને કરડે ત્યારે આપણે કુતરાને સામે કરડવા જ જેવા જઇએ તેવું છે. આમ વિચારીને હસીને કાઢી નાંખે તેથી તમને જે ગુ કરવાની ઈચ્છા થઈ આવી એને અંકુશમાં રાખી. પણ તે સમયે તમે સામે ગાળે જ દીધા કરે. કહે કે આ બંને રીતેમાંથી તમને શાંતિનો અનુભવ કંઈ રીતથી થવાને ? તમારા હૃદયને પૂછજે તે કહેશેઃ ગાળ સાંભળી લીધી હોત, બદલા લેવાની ભૂડી ભાવના ન રાખી હતી તે સારૂં. ભલે લેકની વચ્ચે તમે એમ કહો કે, સાલાને બરાબર સંભળાવી પણ સામેનાએ પણ એક એવી સંભળાવી હોય છે કે તેને ડંખ હૃદયમાં એ ખૂયા કરે છે કે ક્યારેય શાંતિથી ઉંઘવા પણ દેતો નથી. જ્યારે હસીને કાઢી નાખશે તે ચોક્કસ શાન્તિ મળશે. જ્યારે જ્યારે તમે વિચાર કરશે કે “મેં કેવું સારું કર્યું કે તેની ગાળ સાંભળી લીધી પણ જવાબ ન આપે. ત્યારે તમારા હદયમાં એક શાંતિનો અનુભવ ચોક્કસ થવાનો જ ” જે એક માત્ર ગાળ દેવાની ઈચ્છાને વશ કર્યાથી આટલી શાંતિ પ્રાપ્ત થાય તે કોઈ મારી નાંખે છતાં ય તેને ગાળ દેવાની ઈચ્છા ન થાય તે એવી શાંતિને કે આનંદને તમે ઉંચો કહેશે કે નીચે? મોક્ષમાં આ જ દશા છે ત્યાં શાંતિ એવી પરાકાષ્ટાએ પહોંચી હોય છે કે ગમે તેવી પરિસ્થિતિ કે સંજોગોમાં તેમની શાંતિમાં કેઈ ભંગ પડાવી જ ન શકે. વ્યવહારમાં પણ જે વસ્તુ આગમાં સળગે નહીં તેને ફાયરપ્રફ કહો છે, ખબર છે ને? એ ચીજ ફાયરપ્રફ કેમ છે? શું અગ્નિને તેની તરફ પક્ષપાત છે એટલે તે ફાયરપ્રફે વસ્તુને બાળતા Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] [ શ્રી સિદ્ધપદ નથી? ના, એમ નહી પણુ તે વસ્તુ એવી ચીજમાંથી બનાવવામાં આવી છે કે અગ્નિ તેને અસર પહોંચાડી જ ન શકે તેમ ઇચ્છાને વશ કરવાથી દૂર કરવાથી જે શાંતિ મળે છે તે મેક્ષમાં ગયેલા આત્મા માટે ચરમ સીમાએ પહોંચી ગઈ છે માટે ત્યાં સંપૂર્ણ આનંદ હોય છે. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તે અહી. સંસારમાં ક્ષમાભાવ ત્યારે પ્રગટ થાય છે કે ક્રોધ મેાહનીયનો ક્ષયે પશમ કે ઉપશમ પેદા થયે હાય. આ ક્ષમાનુ' સુખ જેવુ' તેવુ' છે એમ સમજો છે ? ગમે તેવા વેરભાવ અને હિંસકભાવાને ઠંડા કરી નાખે તેવી તાકાત ક્ષમામાં છે. જો આ ક્ષમામાં એટલે ક્રોધ મેાહનીયના ક્ષયેશમ કે ઉપશમમાં પણ આટલી બધી સુખમયતા છે કે ગમે તેવું દુઃખ તેને સતાવી ન શકે તે તા ક્રોધ માહનીયના સક્ષયથી કેટલી બધી સુખ શાંતિ પ્રગટ થાય છે કે જેની આગળ ત્રણે લેાકના દુઃખા એકઠા કરવામાં આવે તે ય તે સુખમાં વિક્ષેપ ન કરી શકે–ભગ ન પાડી શકે. શું અનંતકાલ સુધી ટકી રહેનારી અન ત ક્ષમા એ મોક્ષના જીવાતું જેવું તેવું સુખ છે ? ક્ષમાની વાત તે દૂર રાખા, પણ તમે જાણે કે અજાણે કાઇનુ ભલુ કરે છે ત્યારે તમારા આત્માને કેવી શાંતિ મળે છે....? તેા વિચાર કરે કે, સારા ગામના માણસાને કઈ આગ કે પૂર જેવી મહા આતમાંથી તમે તારી લીધા હાય તે। તમને કેવા આનદ થાય ? એથી ય આગળ વિચારે કે સારા ય દેશ પર કેાઈ એબ નાંખવાનું હાય અને તમે તેને તેમ કરતાં રાકી દે તે કેટલે આન ંદ થાય....? કાઇએ એવી પ્રતિજ્ઞા કરી હોય કે આ જગતના બધા જ પ્રાણીઓને મારે દુઃખ આપી રિબાવવા અને તે તેમ કરી Page #314 -------------------------------------------------------------------------- ________________ - - - - - વિવેચન ] " [ ૨૯૩ શકે તેવી શક્તિવાળે હોય પણ તમારા પ્રયાસથી તેમ કરતો અટકી જાય તે કેટલો આનંદ થાય ? જે આમ એક વખત પણ જગતના કેટલાક પ્રાણીઓને દુઃખમાંથી બચાવી લેવાથી સુખ મળે તે જે ત્રણેય કાળ, સારા ય જગતના સૂફમ, બાદર, નાના-મોટા બધા જ પ્રાણીઓને પિતાના તરફથી થતાં દુઃખમાંથી મુક્ત કરી દે તો કેટલે આનંદ મળે? આમ અન્ય ને પોતાના તરફથી દુખી નહીં બનાવવાના આનંદની ચરમ સીમા સિધિગતિ સિવાય કયાંય નથી. માટે સિધનો આનંદરૂપ આ અનુભવ પણ ગજબ છે. જ્યાં સુધી આ આત્મા સિદ્ધિગતિને પામતે નથી ત્યાં સુધી એક યા બીજી રીતે જાણતા કે અજાણતા આત્માં કેટલાય પ્રાણીઓનો સંહાર કરનાર બને છે. પિતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ભયંકરમાં ભયંકર હિંસા કરે છે. જરા વિચાર કરો કે, આજની દુનિયાના ભયંકરમાં ભયંકર હત્યારાઓ સિદ્ધિગતિમાં હતા તે તેમનાથી કેઈને નુકશાન થયું હોત ખરું ? માટે સિદ્ધિગતિમાં પહોંચનાર આત્માએ પ્રાણીની કેટલી દયા કરી છે તેનો હિસાબ કરી જ ન શકાય. આવી દયાની અનંતરાશિથી કેટલું સુખ પ્રગટ થાય તે તે અનુભવ કરનારને જ ખબર પડે. જેને દયા કરવાને “ક્ષમા” કેળવવાનો અનુભવ નથી તેને તે મેપક્ષના સુખની કલ્પના માત્રથી ય ખ્યાલ આવવાનો નથી, પણ જે ક્ષમા ” “દયા” અહીંસા આદિ ગુણામાં આગળ વધ્યા હશે તેમને મોક્ષનું સુખ નહીં સમજાય એ બનશે જ નહિ અને તેઓ મોક્ષનું આ વાસ્તવિક સુખ સમજશે એટલે સંસારમાં કયાંય તેના જેવુ સુખ છે કે નહીં એ પ્રશ્નનો જવાબ પોતે જ પામી જશે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ] [ શ્રી સિદ્ધપદ ઉપગેરૂં અને પરિષહા આંતરિક સુખના બળેજ જીતાય છે. મેાક્ષમાં તેની ચરમ કેટે છે. અહીં પણ જેએ જ્ઞાનની ધૂનમાં લાગેલા છે તેએ જ્યારે પદાની વિચારણામાં પડે છે ત્યારે ખાવા-પીવાનુ તેા ઠીક પણ દેહનું પણ ભાન ભૂલી જાય છે. જરા વિચાર કરે કે, તે આત્માએ વીતરાગી તા થયા નથી તે તેમને ભૂખનાં દુઃખ, શરીરના થાક કે મેહ કેમ સતાવતા નથી ? અહી તમે એમ કહી દો કે, ભક્તિમાં કે જ્ઞાનમાં લાગ્યા છે માટે આ બધા દુઃખ લાગતા નથી. પણ માત્ર એ જ વાત નથી ખીજું પણ વિચારવુ' જોઈએ કે ભક્તિ કે જ્ઞાનમાંથી કોઇ એવા આનંદ આવી રહ્યો છે કે ગમે તેવા દુઃખની ય પરવા કરવા દેતા નથી. એટલે કહેવુ પડશે કે ચેાડા વખતના જ્ઞાન કે ભક્તિમાં જે આત્મા બેઠા છે તેનામાં ય જેનુ વર્ણન સાંભળતાં શરીરને થરથરાવી નાંખે તેવા દુઃખાની સામે પણ ટકી રહે તેવું અનુપમ સુખ પેદા થાય છે. તેા જ્યાં માત્ર જ્ઞાન જ્ઞાન અને જ્ઞાનના જ પ્રવાહ વહી રહ્યો હોય ત્યાં કેવી ઉચ્ચ કેટિનું સુખ હશે....? કલ્પના કરશેાતા ય કલ્પના પહેાંચી શકશે નહિ. એ તે અનુભવ વિના ખ્યાલમાં આવવુ મુશ્કેલ છે. કાઉસગ્ગમાં રહેલા મહામુનિએ પણ કઈ પ્રથમ વીતરાગી તેા ન હતા. છતાં ય એવા એક ધ્યાનમાં સ્થિર કેવી રીતે રહ્યા હશે? જો તેમને કંટાળા પેદા થાય, નાખુશી થાય, અણુગમા પેદા થાય તેવું હોય તે લાંખા લાંબા કાળ સુધી કાયાત્સગ માં રહી શકે ખરા ? અને કાયાત્સગ માં ઊભા રહે છે એ તે સિદ્ધ વાત છે. માટે સમજવું જ પડે છે કે, તેમને ધ્યાનમાં કઈ એવા આનંદ પ્રગટ થાય છે કે જે દુનિયાના ભયંકર દુઃખાને પણ નખળા Page #316 -------------------------------------------------------------------------- ________________ ' ૨૯૫ વિવેચન કરી દે છે. એ તેા કદી ય મનવા જોગ નથી કે વીતરાગી ભાવ સિવાયના આત્મા સુખી કે દુઃખી એ અવસ્થા છેાડીને કોઈ ત્રીજી દશામાં વિચરતા હોય. ત્યારે જો તે કાયાત્સગ માં સ્થિત મહાત્માએ દુઃખી અવસ્થામાં હોય તે। આટલી વાર સ્થિર કેવી રીતે રહી શકે ? કેાઇએ તેમને બાંધી પડીને તા ત્યાં બેસાડયા નથી ? ત્યારે માનવ જ પડે છે કેાઇ એવા સુખને તે અનુભવી રહ્યા છે કે જેને તેમના સિવાય અન્ય કાઈ અનુભવી શકતું નથી. કાયાત્સગ માં સ્થિત મહામુનિએને જે સુખ છે તે સ્પષ્ટ જ છે કે કષાયેાની મંદતાના કારણે જ છે. જ્યારે કષાયેાની મંદતા આવું સુખ આપી શક્તી હોય ત્યારે કષાયેાના આમૂલલ નાશ કેમ અત્યંત સુખ આપી ન શકે ? શાસ્રના દૃષ્ટાંતે નથી સાંભળ્યા ? ખંધક મુનિની ચામડી ઉતારવા મારાએ આવ્યા ત્યારે તેમણે શું કહ્યું હતુ. ખબર છે? જરા વિચાર તેા કરકે, આપણી ચામડી તે શું પણ તમારા પેાતાના શરીરના હિત માટે ડોકટર ઈંજીકશન મારશે તેવુ ં સાંભળે છીએ ત્યારે તમને ભય પેદા થાય છે. તે વખતે ય એમ થાય છે કે ઇંજીકશન લીધા વિના મટી જતુ હોય તેા કેવું સારૂં? ત્યારે આ તે ખુલ્લી છરી લઈને સામે મારા ઉભા છે. રાજાને હુકમ લઈને આવ્યા છે એટલે પાછા જવાને ય કોઇ સવાલ નથી. એકાદ આંગળી કે અંગુઠા નથી કાપવાને સારા ય શરીરની ચામડી ઉતારવાની છે. તે ચામડી પણુ બહેરી કરીને નહીં કે દવા સુંઘાડીને નહીં જીવતી જાગતી ચામડીને આંખની સામે ઉતારવાની છે તે ય આવા વખતે ખધક મુનિ મારાએને કહે છેઃ “ ભાઇ ! જરા ઉભા રહેા, તમે કાંઇ મારા દુશ્મન નથી. મારા પર ઉપકાર કરવા આવ્યા છે, ઊપકારીની સગવડ સાચવવી એ મારૂ કન્ય Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ] [ શ્રી સિદ્ધપદ છે. બાલા, હું કેવી રીતે ઉભા રહું? જરાય હાલીશ નહિ, તમને ફાવે તેમ હું ઊભા રહે. પણ જો જો મારૂ શરીર તપથી સુકાઈ ગયું છે એટલે હાડકાને ચામડી બે એકમેક થઈ ગયા છે માટે જરા ય બુઠ્ઠી ધાર હશે તેા તમને મુશ્કેલી પડશે. આથી તમે ગમે તેવી તીક્ષ્ણ ધારની છરી લેશે તે ય મને વાંધા નથી..... ?? જરા વિચાર કરે કે, આવી મહાભયંકર વેદનાને પણ અમૃતના ઘુંટડાની માફક પીવાની જેની તૈયારી છે તે કઈ મહાસુખમાં લાગ્યા નથી એમ મનાય ખરૂ ? જો આવા વખતે તેમનામાં કેાઈ આનંદ ન હોય તે આવા દુઃખ સહેવાની તૈયારી થાય ખરી? કેવા પ્રબળ સુખને આનદ તે મહાભાએ માની રહ્યા હશે કે શરીરની ચામડી ઉતરે તેાય સામે પડેલા ઘડા ફુટી જાય કે કચરા ઊડી જાય તેવુ' જ લાગે, ધ્યાનમાં રાખો કે, ખધક મુનિની સામે જ્યારે મારાએ ઊભા રહ્યા છે અને તએ માર એની સામે નિર્ભયતાથી ઊભા છે ત્યારે એ કાંઈ વીતરાગી નથી છતાં દેહની નિઃસ્પૃહતાના આનંદ એમનામાં એટલા બધા છલકાઇ રહ્યો છે કે જે દેહના દુઃખની વાત સાંભળતા આજે પણ આપણને કંપારી છૂટી જાય છે. તે દુઃખ તેમને સહજભાવે સહન કર્યું. જેમ ઘાસના તણખલાને આગ ક્ષણવારમાં ખલાસ કરી નાંખે પણ પાણીના મહાન સર્રાવરની પાસે જાય તે યાતે જ ખલાસ થઇ જાય છે. તેમ વિષયનુ' તૃણ જેવું સુખ શરીર અને મનના દુઃખની આગ વડે ક્ષણવારમાં ખલાસ થઈ જાય છે. પણ નિસ્પૃહતાનુ, બૈરાગ્યનુ, પ્રશમનું સુખ એ સરાવર જેવુ છે કે જ્યાં શરીરના, મનના અને વચનના બધા જ દુઃખની આગ આપમેળે જ શાંત થાય છે. છતાં Page #318 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [૨૯૭ ચ તે નિઃસ્પૃહતાનું સુખ ઓછું થતું નથી. દુઃખો એ તે આગ જ છે. સંસારનું સુખ હોય તો ક્ષણવારમાં તે આગ તેને ખલાસ કરી જ નાંખે. પણ આપણે જોઈએ છીએ કે નિઃસ્પૃહ મહાત્માઓને દુનિયામાં પ્રબળમાં. પ્રબળ દુ:ખ પણ ધ્યાનમાંથી ચલાવી શકતું નથી. માટે માનવું જ પડે કે દુનિયાના પ્રબળમાં પ્રબળ દુઃખ કરતા ય ઉગ્ર તેમજ તેનો નાશ કરે તેવો વિરૂદ્ધ અનુભવ તેમને છે. આ અનુભવને જ શાસ્ત્રમાં પ્રશમ–કષાયની મંદતાનું એટલે ક્ષપશમ અને ઉપશમનું મહાસુખ કહ્યું છે. આવા તે શું આનાથી ય મહાન સુખનો પરમ પ્રકર્ષ એ જ મોક્ષ છે. ત્યારે વિચારે કે મેક્ષનું સુખ કેવું મહાન હશે....? વૈરાગ્યના સુખથી જ સંસારિક સુખે છતાય છે. મેક્ષમાં વૈરાગ્યના સુખની ટોચક ભગવાન મહાવીરસ્વામીને સંગમે છ મહિના સુધી ઘર ઉપસર્ગ કર્યા તેનું વર્ણન તે તમે પર્યુષણમાં સાંભળે છે ને? સંગમે માત્ર પ્રતિકૂળ ઉપસર્ગો જ કર્યા છે તેવું નથી, અનુકુળ ઉપસર્ગો પણ કર્યા છે. ભગવાનના માતા પિતાના રૂપ વિકુવને તેમની પાસે રડતાં-રડતાં આજીજીઓ કરાવી છે. સુંદર યુવતીઓ વિકુવને તેમના શરીરને આલિ ગને પણ દેવડાવ્યા છે. છતાં ય ભગવાન ચલિત નથી થયા આટલું જ નહિં પણ છ મહિનાના અંતે જ્યારે તે પાપી દેવ પાછો ફરે છે ત્યારે અનુપમ કૃપા ધોધ વરસાવીને પ્રભુના નેત્રમાંથી બે આંસુડા ટપકી જાય છે. વિચાર કરો કે તે કેવા મહાન સુખમાં વિહાર કરી રહ્યા હશે કે જેમાંથી ચલિત કરવા માટે સંગમદેવ સાર્થક ન થયો. એટલું જ નહિ પણ આ સંગમ મારૂં ખરાબ કરનાર છે Page #319 -------------------------------------------------------------------------- ________________ - 1 - - - - - - - - - - ૨૯૮ ] [ શ્રી સિદ્ધપદ એ પણ વિકલ્પ તેમને પેદા ન થયે પણ તેને ય કેવળજ્ઞાન પ્રાપ્તિ માટે સહાયક ઉપકારી મા. જે તેમના અંતરમાં પ્રશમ રસનો ઝરે ન વહેતે હેત તો આવા દુઃખ સહન કરી શકત? જ્યાં સુધી પ્રશમનું મહા સુખ અનુભવાતું નથી ત્યાં સુધી દુઃખ સહન કરવાની તાકાત પેદા થતી નથી. તમારા વ્યવહારની જ વાત કરો ને. જયારે તમે ખણખણતા રૂપિયા ગણવાના આનંદમાં મોજ કરી રહ્યા હોવ ત્યારે વાતાવરણના દુઃખો, ગરમી-ઠંડીનો અનુભવ કયાં ચાલી જાય છે? દુકાન પર ધ ધ કરવા બેસે છે ત્યારે માથું ફાડી નાખે તેવી લીયા–દયાની રાડો પણ દુઃખ આપી શકે છે ખરી? અહીં પણ દુઃખ સહન કરવાની તાકાત એનામાં જ પેદા થઈ શકે છે કે જે કોઈ સુખમાં–આનંદમાં મગ્ન બનીને બેઠા હોય, તે આટલા અનગલ દુઃખને સહનાર કેઈ સુખમાં મસ્ત ન બને હોય તેમ બને ખરૂ ? માટે માનવું જ પડે છે કે ભગવાન વસ્થાવસ્થામાં પણ વિરાગના-કષાયની શાંતતાના એવા સુખમાં મહાલી રહ્યા છે કે સંસારના કોઈ પણ દુઃખો તેમની નજીકમાં પહોંચતા પહેલાં જ નિઃમત્ત્વ બની જાય છે. તેમને લવ માત્ર પણ ચલિત કરી શકતા નથી. બીજી એ પણ વાત વિચારો કે જેને એ નિશ્ચય થયે હોય કે રૂપિયાની પ્રાપ્તિ કરતાં ભેજન ખાવામાં વધારે આનંદ છે તે ભેજન માટે રૂપિયા છેડી શકે કે નહિ? એટલા માટે જ તો ધન તમને અત્યંત પ્રિય હોવા છતા પણ તમે મે જશેખમાં, ખાવા-પીવામાં કેવા આનંદથી બગાડી શકે છે? શાથી? પૈસા પાસે રહે તેથી સુખ નથી મળતું, માટે? Page #320 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૨૯૯ ના; એમ નહી પણ પૈસા કરતાં ય વધુ સુખ ખાવા-પીવા અને મોજશોખમાંથી મળે છે તેવું લાગ્યું છે માટે જ. તમને મનગમતી ચીજ આઠ રૂપિયામાં મળનારી પણ દશ રૂપિ. યામાં મળી જાય તો લઈ લે કે નહીં? પણ જે વસ્તુ ગમતી નથી તે અગિયાર રૂપિયાની હોય ને દસ રૂપિયામાં મળે તો પણ ન જ લે ને? મનગમતી વસ્તુ માટે રૂપિયે. વધારે આપે, તેથી રૂપિયાથી તમને સુખ નથી મળતું તે સિદ્ધ થાય ખરૂં ? નહીં જ. જે રૂપિયા પર તમને પ્રેમ ન જ હેત તો અગિયારવાળી ન ગમતી વસ્તુ પણ દસમાં લઈ લેતા. પણ તેમ કરતાં નથી. કારણકે તમારી સુખની કલ્પના તે મનગમતી વસ્તુ માટે છે અને તે લેવા માટે રૂપિયાનો પ્રેમ, મમત્ત્વનું સુખ છોડવું પડે. માટે એ સિદ્ધ થાય છે કે જ્યારે માણસને જે વસ્તુથી સુખ મળતું હોય તેનાથી વધારે સુખ આપનારી વસ્તુ મળે ત્યારે તે જુની, તેની કલ્પના પ્રમાણે ઓછું સુખ આપનારી વસ્તુને છોડતાં તેને વાર નથી લાગતી. એટલે જ તો કામી રાજાઓ અંતઃપુરમાં હજારે સ્ત્રીઓ હોવા છતાં કોઈ રૂપવતીને જોતાં ત્યારે પહેલાં જેનાથી પોતે પોતાની જાતને સુખી લેખતા હતા તે બધી સ્ત્રીઓને છેડી દેતાં વાર ન કરતા. તેથી સમજવાનું છે કે, જ્યારે માણસ એક પ્રકારના સુખને પણ પેાતાની સ્વેચ્છાથી છેડતો હોય છે ત્યારે તેને તેનાથી ઉચું બીજું સુખ મળવાનું હોય છે કે મળી રહ્યું હોય છે. તેવું સુખ મેળવવાની આશાથી જ તે ઓછું ઉતરતી કક્ષાનું સુખ છેડી શકે છે. ભગવાન મહાવીરે તેમ જ અન્ય સ્થલભદ્રસ્વામી, વજસ્વામી આદિ મહામુનિઓએ પણ અનેકાનેક અનુકૂળ Page #321 -------------------------------------------------------------------------- ________________ :૦૦ ] [ શ્રી સિદ્ધપદ પરિષહા સહ્યા છે. અનુકૂળ પરિષહ એટલે તે જાણે છો ને ? તમે જેને સુખ કહેા છે તે વિષયના સુખને લઇ આવનારા પરિષહા. જ્યારે આવા વિષયના સુખા આપનાર પરિષùા હોવા છતાં ય તે મહામુનિએ અને ભગવાન ચિલત નથી થયા. ત્યારે માનવું જ પડે કે તેઓ કોઇ અદ્દભુત સુખમાં રાચતા હતા. પણ તે સુખ વિષયનુ નહીં પણ પ્રશમનું, સુખ–કષાયની શાંતતાનું સુખ હતું. જેમ દેવલેાકના સુખને છોડીને દેવા મૃત્યુલેાકની તેમની પ્રાણપ્રિય સ્ત્રીને કે પુત્રાદિને કે ધન-સ’પત્તિને પણ સંભાળવા આવતા નથી. અને આવે છે તેા ય વધુ કાળ નિવાસ કરતાં નથી અને આવ્યા હાય તે ય જવા માટે સખી જ રહ્યા હોય છે. તેમ પ્રશમના સુખમાં નિમગ્ન અનેલા મુનિએ કદી ય વિષયના સુખ સામે જોતાં જ નથી. અને ભૂલેચૂકે જોવાઈ જાય છે તે ય તમે જેમ અસ્પૃશ્યને અડીને સ્નાન કરી નાંખેા છે તેમ તે સુખને મનના મેલ સમજીને કાઢી નાંખે છે. મહામુનિઓને અહીં જ મેાક્ષ છે. વિચાર કરો કે, તમારી દુનિયાના અદ્ભુત ગણાતા સુખની ગંધ પણ જ્યાં દુગંધ મનાય છે ત્યાં કેવી મધુરી પ્રશમની સુરભિ ફેલાઇ રહી હશે....! જેના શીતલ સ્પર્શ માત્રથી સંસારના કટ્ટરમાં કટ્ટર દુઃખાની આગ પણ પાણી થઈ જાય છે. ત પ્રશમનું સુખ કેવું હશે ? આ માટે તે મહાપુરૂષોએ કષાયની ઉપશાંતતામાં બિરાજતા મહાપુરૂષ માટે કહી દીધું છે સુ તેમના માટે તે અહીં જ મેક્ષ છે. “ નિજિતમદમદનાનાં વા કાયમનેાવિકારરહિતાનાં વિનિવૃત્તપરાશાનાઅિહેવ મેાક્ષઃ સુવિહિતાનામ્॥ Page #322 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૦૧ ભગવાન ઉમાસ્વાતિ મ. ફરમાવે છે કે... “ જેમણે અભિમાન અને કામને જીતી લીધા છે, જે મન-વચનકાયાના વિકારથી રહિત છે, જે પરવસ્તુની આશાથી દૂર થઈ ગયા છે તેવા સુવિહિતોને અહીં જ મોક્ષ છે....” આમ જેમને પિતાની ઈચ્છા પર સંપૂર્ણ કાબુ મેળવ્યું છે અને વિકારથી રહિત થઈ ગયા છે, તેવા આત્માઓને પણ અહીં અનુપમ સુખ મળે છે તે સાક્ષાત્ મેક્ષમાં કેવું અદ્ભુત સુખ હોય? આપણે ઘણુ-ઘણુ દાખલા દલીલપૂર્વક એ સમજ્યા છીએ કે, મેક્ષમાં માત્ર સંસારિક દુઃખોનો અભાવ જ નથી પણ આત્માના સ્વભાવરૂપ વાસ્તવિક સુખનો પરમ રાશિ ત્યાં છે. આને ખ્યાલ હજી પણ વધુ દૃષ્ટિએ કરી શકાય છે. વૈરાગ્યભાવને અનુભવ તે આપણે કરી જ શકીએ છીએ. ક્ષમા, સંતેષ, નિષ્પરિગ્રહીતા, નમ્રતા, સરલતા, નિસ્પૃહીતા આ બધા ભાવને પરિપૂર્ણ વિકાસ મૉક્ષમાં છે તેમ કહેવાય અને તેનાથી આપણને ચક્કસ મોક્ષસુખને ખ્યાલ આવે. વળી કોઈપણ કાર્યની પૂર્ણાહૂતિ થાય છે, સાધના કે આરાધના પૂર્ણ થાય છે ત્યારે આત્મામાં અનહદ આનંદ થાય છે. તે શું મેક્ષ એ આત્માની આર ધનાની પૂર્ણતા નથી? સામાન્ય તપ-ત્યાગ, માસક્ષમણ કે આયંબિલની ઓળીની પૂર્ણાહુતિ થાય છે ત્યાં પણ આત્મામાં પૂર્ણાહુતિને આનંદ છવાઈ જાય છે. તે મોક્ષની પ્રાપ્તિ થતાં પૂણુંહતિને કે મહાન આનંદ પ્રાપ્ત થતું હશે? આવી જ રીતે બીજી અનેકાનેક રીતે થી મોક્ષના સુખની મહાનતા વિચારી શકાય છે પણ આગળ વ્યાખ્યાને Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨] [ શ્રી સિદ્ધપદ થશે તેમ તમે સમજતા જશે કે મેક્ષના સુખ માટેની આ બધી વિચારણાઓને પણ ઓળંગી જાય તેવું સુખ મોક્ષમાં છે. તેની બધી દેડ થાકે છે, દલીલોના ગાત્રો કાપે છે, દૃષ્ટાંતના ડગે જ્યાં હારે છે. સંસારના અને વૈરાગ્યના સુખના તમામ અનુભવે જ્યાં હાંફે છે ત્યાં જ મોક્ષના મુખની શરૂઆત થાય છે. માટે મેક્ષના સુખની તુલનાત્મક સિદ્ધિમાં વધુ સમય ન કરતાં તેના વાસ્તવિક સ્વરૂપ તરફ ધ્યાન આપીએ. મેક્ષના સુખની તુલના હોય જ નહીં જે કે અહીં કોધ-માન-માયા અને લેભના પશમ કે ઉપશમથી જે પ્રશમનું, વોરાગ્યનું કે મધ્યસ્થતાનું, નિઃસ્પૃહતાનું કે ક્ષમા-નમ્રતા–સરળતા અને સંતોષનું જે સુખ પ્રગટે છે તેવું જ સુખ મોક્ષમાં છે એમ ન સમજવું. ખરેખર તે અહીં પ્રશમનું જે સુખ પ્રગટે છે તેથી ય પરમ ઉચ્ચ કોટિનું દિખ છે. તેથી અહીંના પ્રશમના સુખથી ત્યાં અનંતગણું સુખ છે એમ તમને વારંવાર જે કહ્યું તે સમજાવવા માટે જ કહ્યું છે. અને અહીં પૂ. ઉમાસ્વાતિ મ. પણ જે “ઈહવે મોક્ષઃ ” કહીને પ્રશમમાં મરત એવા મહાત્માઓને અહીં જ મોક્ષ છે એ પ્રશમના શખની મહત્તા બતાવવા માટે જ કહ્યું છે. જેમ કેઈરૂપાળી સ્ત્રીના મુખને “ચંદ્રમા” કહીએ તેથી કાંઈ તેનું મેટું ચંદ્રના એક નાનામાં નાના ટુકડા જેટલું ઉજળું હોય તેમ માની લેવાતું નથી. તેમ અહીં પ્રશમને મેક્ષનું સુખ કહેવાથી એમ ન સમજી લેવું કે, આ પ્રશમનું સુખ એ મેક્ષના સુખને જ એક અંશ છે. પણ સાચી વાત એ છે કે, જેમ મોક્ષના સુખ માટે ઇન્દ્રિયના વિષયેની અપેક્ષા કરવાની Page #324 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [૩૦૩ જરૂર રહેતી નથી તેમ પ્રશમના સુખ માટે પણ વિષયની અપેક્ષા નથી હોતી. માટે આ બે સુખમાં આકાશ-પાતાળ જેટલી અસમાનતા હોવા છતાંય બંને સુખ વિષય નિરપક્ષતાની દૃષ્ટિએ સરખા છે. તેથી પ્રશમના સુખની મહત્તાનું વર્ણન કરીને તેને મોક્ષના સુખ જેવું કહ્યું. ક્ષપેપશમભાવના સરવાળા જેવું ' ' મોક્ષનું સુખ નથી તમે પૂછશે કે, જે પ્રશમના સુખનું આપે આટલું બધું વર્ણન કર્યું તેને આવું મહાને બતાવ્યું એ પ્રશમનું સુખ એક અંશે પણ મોક્ષના સુખ જેવું નથી તેનું કારણ શું? આનું કારણ જણાવતાં પૂ. હરિભદ્રસૂરિ મ. કહે છે કે – નઉ તહભિન્નાથુંચિય, સુખલવાણું તુએસ સમુદાઓ તે તહ ભિન્ના સંતા, અવસમ જાવ જ હુતિ | [ સિદ્ધસુઅવિંશિકા ગા. ૯] તે બધા જ પ્રશમના ભાવે એ ક્ષપશમ અને ઉપશમના ભાવે છે. જ્યારે મેક્ષમાં જે સુખ છે એ ક્ષાયિક ભાવનું છે પણ આવી ઝીણું વાત તે તમે કેવી રીતે સમજે? મારે જરા સ્કૂલ કરીને બતાવવી પડશે. પૂ. હરિભદ્રસૂરિ મ. નું કહેવું છે કે, ક્ષયે પશમભાવનું એટલે પ્રશમનું સુખ મોક્ષની તુલનાએ આવવાનું જ નહીં. કારણકે જે વખતે તમે પ્રશમનું સુખ અનુભવી રહ્યા છે ત્યારે સૂક્ષ્મ પણુ રાગ-દ્વેષને અનુભવ ચાલી જ રહ્યો છે. ભલે મોક્ષ મેળવવાની પણ ઈચ્છા હોય છતાં ય ઈચ્છા તે ત્યાં પડેલી જ . છે. માટે તે ઇચ્છા સહિતનું ક્રોડગણું સુખ ભેગું થાય , તે ય ઈચ્છારહિત સુખને એક અંશ પણ ન બની શકે. વળી પ્રશમ કે ઉપશમનું સુખ જોગવવાનું હોય તો તેનો અનુભવ. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ] [ શ્રી સિદ્ધપ કરવા માટે પણ મનની સહાય તેા લેવી જ પડે. માનંગણાના પુદ્ગલેા ગ્રહણ કર્યા વિના તેા વિચાર પણ થઇ શકે જ નહિ. અને વિચાર વિના પ્રશમના સુખને અનુભવ પણ થાય નહી. એટલે બહુ જ સૂક્ષ્મ આપેક્ષાથી એ સુખ પણ આપેક્ષિક સુખ છે. અર્થાત્ બીજાની સહાયતાની અપેક્ષાવાળુ છે પરાધીન છે જ્યારે મેક્ષ સુખમાં તેવી કાઈ નીય અપેક્ષાની જરૂર નથી. માટે દુનિયાના બધા ય આત્માના પ્રશમના સુખાને એકઠા કરી તો ય મોક્ષના સુખના એક અંશ પણ ન થાય. ક્ષયાપશમભાવના અનંત વખત સરવાળા કરેા તા ય ક્ષાયિકભાવની તાલે ન આવે. તમને આશ્રય લાગશે કે એ પ્રશમનુ’સુખ પણ સુખ, અને મેાક્ષનુ સુખ એ પણ સુખ. છતાં ય પ્રશમના સુખને અન તગુણા ગુણાકાર કરો તા ય તે માક્ષના સુખના અશના ખરાખર ન થાય ? આ વાત તમારા ગળે ઉતારવા માટે થાડા વ્યવહારના દૃષ્ટાંત જ બસ છે. એક માજી એક હજાર મૂર્ખાએને ભેગા કરી અને એક બાજુ એક વિદ્વાનને ઊભા રાખેા. હવે મૂર્ખાની બુદ્ધિ એ પણ બુદ્ધિ તેા છે જ ને ? છતાં ય વિદ્વાન માણસની બુદ્ધિના એક અંશમાં ય મૂર્ખાઓની બુદ્ધિ આવે ખરી ? હજારા એકડીયાના છેકરાએ નહી. પણ લાખા છેકરાઓને ભેગા કરો અને પછી તેમની એક બાજુ એક વૃદ્ધને રાખેખા. છેકરાને રમવાના અનુભવ તે ખરા ને ? પણ વ્યવહારની વાતનેા અનુભવ કેટલે ? શું બધા ય છે.કરાને અનુભવ ભેગા કરી તે ય વૃદ્ધ જેટલેા અને જેવા થાય ખરા ? હજારો ગમાર ભેગા કરીને તેની પાસે રત્નની પરીક્ષા કરાવે. અને એક બાજુ એક ઝવેરીના છેકરાને ઊભેા રાખેા. તે ઝવેરીના છેકા જેટલી પરખ અધા ય ગમાર ભેગા થઇને કરી શકે ખરા ? ન જ કરે. કારણ કે Page #326 -------------------------------------------------------------------------- ________________ tવવેચન છે. [ ૩૦૫ બંનેની પાસે જ્ઞાન હોવા છતાં ચ તે જુદા જુદા પ્રકારનું છે. તેમ વિરાગી પાસે અને સિદ્ધપરમાત્મા પાસે બંને પાસે અનુક્રમે પ્રશમનું અને મેક્ષનું સુખ છે. છતાં ય તે બંને એવા જુદા છે કે એકબીજાની સાથે એકબીજાની સરખામણું કરી શકાય જ નહીં. તેથી જ શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે “ઉવમાં ઇસ્થ ન વિજજ” (પંચસૂત્ર સૂ. ૫) મેક્ષના સુખની સરખામણી કરી શકાય તેવું કેઈસુખ છે જ નહીં, કારણકે મોક્ષનું સુખ એ એકાંત નિરપેક્ષ સુખ છે. જ્યારે પ્રશમનું સુખ એકાંત નિરપેક્ષ છે જ નહીં. માટે તે અનંત સુખ તે મેક્ષમાં ગયા સિવાય અનુભવી શકાય જ નહિ. પ્રશમના સુખમાં લાપશમિક ભાવના - અમૃતનો અંશ છે, બાકી ઔદચિકભાવનું ઝેર વ્યાપેલું જ છે. સાપેક્ષ સુખ હોય એટલે ત્યાં ઘાતકર્મોનો ઉદય વર્તતે જ હેય, અને ઘાતકર્મને ઉદય ગમે તેમ હોય તોય ઝેર જ કહેવાય. એટલે તે ઝેરથી વ્યાકુળ થઈ ગયેલું પ્રથમ સુખરૂપ અમૃત પણ અમૃત કહેવાય જ નહીં. માટે પ્રશમના સુખ ગમે તેવા સુઅને ગમે તેટલા ની સાથે પણ મોક્ષના સુખના એક અંશની પણ તુલના થઈ શકતી નથી. શાસકાએ તેના માટે જણાવ્યું છે કે – “બહુ વિસલવસંવદૃ અમર્યાપિ ન કેવલં અમર્યા? | (સિદ્ધસુખવિંશિકા ગા. ૧૦) અર્થાત્ ક્ષયોપશમભાવનું પ્રશમનું સુખ ભલે અમૃત જેવું ગણાતું હોય પણ એ પ્રશમનું સુખ અનુભવાય છે. ત્યાં પણ ઈચ્છાનું આધીનપણું છે, ત્યાં પણ સુખ માટે Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] [ શ્રી સિદ્ધપદ અન્યની અપેક્ષા છે. ત્યાં ભલે મારણ કરેલુ હોય છતાં ય ઔદયિક ભાવ–રૂપ વિષ તો છે જ. ભલે પ્રશમના સુખના અનુભવ વખતે માહનીયક રૂપ આવરણ આ પાતળું પણ પડી ગયુ હાય છતાંય સર્વથા ઘાતિકમ ના ક્ષય થવાથી જેમાં મેાક્ષનુ નિરાવરણુ અનત સુખ પ્રગટે છે, તેની સાથે તેની સરખામણી ન જ થઇ શકે. વળી હજી સૂક્ષ્મતાથી તપાસો અને શાસ્ત્રના વચનેાની થાડી ખબર હશે તો સમજાશે કે, પ્રશમનુ' સુખ અનુભવતી વખતે ભલે કદાચ મેાહનીયકમ ના તીવ્ર ક્ષયે પશમ કે ઉપશમ હાય છતાંય જ્ઞાનાવરણીય અને દનાવરણીયકની કેવળજ્ઞાન અને કેવળર્દેશન તેમજ નિદ્રા જેવી સધાતી અને વેાયી પ્રકૃતિએને ઉડ્ડય ત્યાં હોય છે. તે પ્રશમનુ સુખ એ તો માત્ર મેાહનીયકમના ક્ષયે પશમથી કે ઉપશમથી મળે છે, પણ તે આનંદને પણ ઝેર જેવા કરી નાંખનાર, આત્માના ગુણાને દબાવી નાંખનારી આ બે પ્રકૃતિને ઉદ્ભય ચાલુ જ છે. એટલે એક રીતે તે એમ કહી શકીએ કે જે આનંદ તેમના વ્યક્ત થાય છે તેના કરતાં દબાયેલા ઘણા છે. વ્યવહારિક ભાષામાં કહીએ તે આખુય શરીર રોગી હાય અને માત્ર એક જ આંગળી કે આંગળીનું ટેરવુ' તદ્દન નિરોગી હાય તા તે વખતનુ આંગળીનુ નિરેાગીપણાનુ સુખ સારા ય શરીરને નિરોગી થાય તેની તુલનામાં આવી શકે ખરૂં? પણ....આપણે તે એનાય સાથે સાથે વિચાર કરતાં જવાના છે કે, માત્ર એક જ અંગની સ્વસ્થતા જૈવું પ્રશમનું સુખ આવું અદ્ભુત હોય છે કે દુનિયાના બધા ય દુ:ખાને સુખ બનાવી દે અને બધા ય નૈષિયક સુખાને Page #328 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] પાણી ભરતા કરી દે. તે તેનાથી ય ઉચ્ચકક્ષાનું અને તેના કરતાં ચ અનંત ઘણું તીવ્રકોટિનું મોક્ષનું સુખ કેવું મહાન હશે! શોપશમ ભાવ રેજની કમાઈ ક્ષાયિકભાવ અખૂટનિધિ ? વળી પ્રશમરનું સુખ એ પશમભાવજન્ય સુખ છે અને ક્ષપશમભાવ એટલે જ કમાવ અને રેજ રેટી ખાવ તેવું. જેમ જેની પાસે મુડી ન હોય તેને રોજ મહેનત કરવી પડે અને રોજ કમાવું પડે તેવું જ ક્ષપશમભાવનું છે. ક્ષપશમભાવવાળા આત્માએ નિત્ય પુરૂષાર્થમાં લાગેલા જ રહેવું પડે. કારણ.... “ક્ષપશમ ભાવ ત્યારે જ પેદા થાય છે કે એક બાજુ ઉદયમાં ન આવેલા કર્મો હોય તેને દબાવી રાખવા પડે અને ઉદયમાં આવ્યા હોય તેને આત્માને તેની જરા ય અસર પહોંચે નહીં તેવી રીતે ક્ષય કરે. એટલે બરોબર એમ જ સમજી લે ને કે આત્માને ઉદયભાવની આગ લાગી છે તેમાંથી દૂર કરવાનો છે, અને આગ લાગી હોય ત્યારે શું કરવું પડે? ખબર છે ને ? એક બાજુથી તે જ્યાં આગ ન લાગી હોય તેવા મકાનને તોડી નાંખવા પડે કે પાણી છાંટવું પડે, અને જ્યાં આગ લાગી હોય તેને એકદમ બંધ જ કરવી પડે. તેમ ઉદયભાવની આગને ઓલવીને ક્ષયે પશમભાવ પ્રગટાવવા માટે પણ જે ઉદયમાં ન આવ્યા હોય તેવા કર્મોને દબાવી રાખવા પડે અને ઉદયમાં આવ્યા હોય તેને નાશ કરે પડે. જે આમ કરવામાં જરા ય ભૂલ થઈ તે ઉદયભાવની આગ વિફર્યા વિના રહે જ નહીં. માટે ઉદયભાવની આગને શાંત કરીને ક્ષપશમભાવના પ્રશમની શાંતિ અનુભવવી Page #329 -------------------------------------------------------------------------- ________________ 3061 | શ્રી સિદ્ધપદ હોય તે જ્યાં સુધી આગ ચાલતી હોય ત્યાં સુધી આગળ ન વધે....કાઇને ખાળે નહી.....તે માટે, અને જ્યાં લાગી ગઈ હાય તેને શાંત કરવા માટે પ્રયત્ન કરવા જ પડે. આમ ક્ષયે પશમ કે ઉપશમભાવ તે જાગૃતિ રાખીને કેટલાંય પુરૂષાર્થ નિરંતર કરતાં રહે ત્યારે જ મલે, અર્થાત્ રાજ તે ભાવને ટકાવી રાખવા પ્રયત્ન ચાલુ રાખવા જ પડે. જરા પ્રયત્ન મઢ પડયા કે ક્ષયાપશમભાવ ગયે જ સમજવા. માટે જ પ્રશમભાવમાં બૈરાગ્યમાં લીન મહાભાએને સતત્ આત્મા જાગૃત જ હોય છે અને તે જાગૃત રહે તે જ તેમને પ્રશમના આન–પ્રવાહ ચાલ્યા જ કરે. જ્યારે ક્ષાયિકભાવ તા એવા છે કે એક વખત પેદા થયે। પછી નિર'તર ચાલ્યા જ કરે. ઉદ્દયભાવની આગ ત્યાં કદી ય કી ન શકે, કહો કે ક્ષયે પશમભાવ તા ઉદયભાવની આગ દબાવવાથી....આગળ વધવા નહી દેવાથી.... અને એલવવાથી પેદા થાય છે, જ્યારે ક્ષાયિકભાવ તે એવેા ભાવ છે કે જ્યાં ઇંધન મળી શકે તેવી કોઇ વસ્તુ જ રહેતી નથી. માટે સ્થૂલટષ્ટિથી કહીએ તે જેમ પ્રશમભાવ રોજ કમાવુ' ને રોજ રોટી ખાવા જેવા છે. તેા ક્ષાયિકભાવ એટલે મેક્ષના આનંદ. લાખા ક્રોડા કે અસંખ્ય રૂપિયાનુ નિધાન જમીનમાંથી નીકળે તેવું કે કામઘર જેવું છે. આવા નિધિ મેળવનારને કમાવા માટે કેાઈ ચિંતા કરવાની રહેતી નથી. તેમ ક્ષાયિકભાવના સુખવાળાને પણ સુખ પેદા કરવા નવા પુરૂષાર્થ કરવાની કયારેય જરૂર પડતી નથી. તેથી પ્રશમભાવનુ ં ગમે તેવુ' મહાન સુખ હોય તે ય તે ક્ષયે પશમ કે ઉપશમભાવથી પેદા થતુ હાવાથી સહજ કે સ્વાભાવિક નથી. જ્યારે મેાક્ષનુ સુખ ક્ષાયિકભાવથી પ્રગટતુ' હોવાથી Page #330 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૦૯ સ્વાભાવિક છે, અને તેથી સ્વાભાવિક સુખને એક અંશ પણ પ્રયત્નથી મેળવી શકાય તેવા સુખના એક અંશ સાથે પણ સરખાવી ન શકાય. પ્રશમના સુખ અને મેક્ષના સુખની સરખામણીમાં શાસ્ત્રોએ કહ્યું: “ન તત્તઓ ઈયરેણ ગમ્મઈ” તત્વથી માત્ર સેક્ષમાં ગયેલા આત્મા એટલે કે ઘાતકર્મના ક્ષય કર્યા વિનાના આત્માઓ સિવાય બીજા કેઈ તે સુખને જાણી શકતા જ નથી. કારણકે જે એ મોક્ષના સુખને એક અંશ પણ કઈ રીતે અહીં મળી શકે તેમ હોય તો તેને આગળ એમ કરીને એમ કહેવાય કે અહીં જેવું સુખ છે, તેના જેવું સુખ ત્યાં છે. પણ....વિષયનું સુખ કે જે વાસ્તવિક તે સુખાભાસ છે, અને પ્રશમનુ. સુખ તે આપણે વિચારી ગયા. આમાંથી કોઈ માના સુખની આગળ ઉભું ન રહી શકે. વળી પાછા બધાં ભેદને એક વખત યાદ કરી જાવ તે બરાબર મગજમાં બેસી જશે કે પ્રશમના સુખમાં અને મેક્ષના સુખમાં તફાવત છે. પ્રશમનું સુખ - મેક્ષનું સુખ(૧) મેહનીયકર્મના જ ક્ષયે- (૧) સમસ્ત કર્મના ક્ષયથી પશમથી પ્રગટે છે. પ્રગટે છે. (૨) ઘાતિકર્મોના ઉદયથી (૨) ઘાતિકને કે કોઈ પણ સહિત છે. કર્મને ઉદય હિતે નથી. (૩) ઈચ્છા સહિત છે. (૩) ઈછા વિનાનું છે. (૪) દેહ અને મનની અપેક્ષા (૪) મનની કે દેહની કોઈની પણ અપેક્ષા વિનાનું છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ નથી. ૩૧૦ ] [ શ્રી સિદ્ધપદ (૫) આત્માના સ્વભાવપ્રાપ્તિ (૫) સ્વભાવરૂપ છે. માટે સહાયક હોવા છતાં ય સ્વભાવરૂપ નથી. (૬) આ સુખ મેળવ્યા બાદ (૬) આ સુખ મેળવ્યા બાદ મેક્ષનું સુખ મેળવવાનું કશું જ મેળવવાનું બાકી બાકી છે. (૭) પ્રશમનું સુખ મેળવવા (૭) શરીર અને ઇંદ્રિયનો ઇંદ્રિય અને શરીરની તીવ્ર અભાવ હોવા છતાં પણ ગુલામી કરવી નથી પડતી ટકી રહે છે. છતાંય ઇંદ્રિય અને શરી રથી નિરપેક્ષ તે નથી જ થવાતું. હજી સૂક્ષ્મતાથી વિચાર કરીએ તે બીજા પર ઘણું-ઘણાં તફાવત તેમાં રહેલા માલુમ પડશે. પણ બધાને વિચાર કરવા બેસીએ તે પાર આવે એવું કયાં છે ? કહે કે. જિનેશ્વર ભગવાનનું શાસન જ અપાર છે. જેટલી તમારી બુદ્ધિ અને સ્થિરતા હોય તેટલું ઉંડુ વિચારી શકો અને તેટલું તત્ત્વ પામી શકે. , પણઆ બધાં તફાવતથી એક જ વાત સ્પષ્ટ કરવાની છે કે મોક્ષનું સુખ નિરૂપમ છે. તેની સરખામણી કઈ સાથે થઈ શકે તેમ નથી. માત્ર ભગવાનના વચનથી આપણે એટલું જ્ઞાન મેળવી શકીએ કે મોક્ષમાં અનુપમ સુખ છે અને તે સુખ વિષમના સુખ અને પ્રશમના સુખ કરતાં ય ઊંચી કક્ષાનું તેમજ મહાન છે. પણ જેમ જેણે સાકર ન ખાધી હોય તે તમને પૂછે કે સાકરનું ગળપણ કેવું, ગેળ જેવું? તે એને કહેવું જ પડે ને, ના... ભાઈ! તેના જેવું Page #332 -------------------------------------------------------------------------- ________________ વિવેચન [ ૩૧૧ તે નહી તેથી ય વધારે. પણ, પેલે પૂછે કે વધારે એટલે કેટલું વધારે અને કેવું ? તે એ શું જવાબ આપી શકે? એ કહે જ ને, ભાઈ! એ તે તું ખાંડ ખાય ત્યારે જ ખબર. પડે કે તેનું ગળપણ કેવું. એ કંઈ કહેવાય નહીં. એ તે માત્ર અનુભવાય અને ખાંડ ખાઈએ ત્યારે જ ખબર પડે કે ખાંડનું ગળપણ કેવું છે. મેરાનું સુખ અનુભવી શકાય, વર્ણવી ન શકાય.” મોક્ષનું સુખ અવર્ણનીય છે. આવર્ણનીયતાની સ્પષ્ટતા ' કરતું શાસ્ત્રમાં એક દષ્ટાંત આપ્યું છે કે – - એક વખત એક રાજા કોઈક જંગલમાં ભૂલે પડે, ફરતાં-ફરતાં એક ઝુંપડી તેની નજરે પડી. ઝુંપડીમાં કઈ ગામડીયે રહેતે હશે. એ સમયે કે બિચારો કઈ ભૂલે પડયે હશે. થાયે-પાક કયાં જશે? કયાંથી ખાવા લાવશે? એટલે રાજાને બોલાવીને પ્રેમથી રોટલે ને છાશ ખવડાવ્યા. ઉંઘ ન જાણે ઓટલે અને ભૂખ ન જાણે ટલે.” કકડીને ભૂખ લાગી હતી એટલે બધું ય અમૃત જેવું મીઠું લાગ્યું. રાજા તેના સત્કારથી ખુશ થઈ ગયે ને એક પાંદડા પર પોતાના નામ-ઠામ લખી આપીને પોતાના રાજમહેલે . આવવાનું કહીને વિદાય થયે. પેલે ગામડીયે એક દિવસ ફરતે-ફરત શહેરમાં ચડી ગયે અને પાંદડાના સહારે રાજમહેલમાં પહોંચી ગયે. રાજા કૃતજ્ઞ હતું એટલે રાજસભામાં તેને આભાર માનીને નેક-. રેને પિતાની જેવી જ રીતે સારવાર કરવાનો હુકમ કર્યો. - ગામડીયાભાઈ તે તળાવના પાણી સિવાય કદી કયાંય Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨] [ સિદ્ધપદ નહેલા નહિં અને અહીં તે ચારે બાજુથી અત્તરમિશ્રિત પાણીના ફુવારાઓ ઉડે. કોઈમાંથી ગુલાબની તે કેમાંથી મેગરાની ખુબુ.કે ગરમપાણીને કુવારો તે કંઈ ઠંડા પાણીને..ગામડીયાભાઈએ તે સ્વપ્નમાંય કયાંથી જોયું હોય? સ્નાન કરે ત્યાં કેવાં રૂડાં-રૂપાળાં હાથપગ ચેળનારા સેવામાં હાજર હોય..એના બાપે ય કઈ દહાડે ન જોયા હોય, મુલાયમ કપડાંથી શરીર લૂછાયું.” શરીર લૂછીને તૈયાર થયાં. ત્યાં તે જાત-જાતના વસ્ત્રો લઈને રૂપાળી સ્ત્રીઓ હાજર જ... ગામડીયાભાઈ તે જોવામાં જ એટલા લીન થઈ ગયા છે કે ન્હાવા-ધવાનું–પહેરવાનું તે બાજુએ, પણ ચારે બાજુ જોતાં જાય છે ને મશીનની માફક ફરતાં જાય છે. કયા વસ્ત્ર પહેરવા એ જ સમજ ન પડે. એક વસ્ત્ર જુએ ને બીજાને ભૂલે. ગમે તેમ કરીને વા પસંદ કર્યા, ત્યાં તો વસ્ત્ર પહેરાવનાર વળી બીજા હાજર...વસ પહેરાઈ ગયા ત્યાં આભૂષણના થાળ લઈને શણગારરૂમમાં રૂપ-રૂપના અંબાર જેવી નારીઓ સેવામાં તૌયાર. ગામડીયાભાઈને બધું જેવું તો એવું ગમે છે કે ટગર– ગર આંખે ફાડીને જોયા જ કરે. શું જેવુ ને શું છેડવું એજ સમજ પડતી નથી. રાજાએ શાંતિ રાખી છે. તેણે વિચાર્યું: બિચારા અને કયાંથી આ જોવા મળતું હશે? આભૂષણ પહેરીને તૈયાર થયા ત્યાં તે સુંદર મઝાના વાજિંત્ર અને સંગીતથી ગુંજી રહેલે નૃત્યને ઓરડે આવ્યા. ગામડીયાભાઈ કરે શું ? ઓરડે જેવા જાય તે નર્તકીઓ જેવાની રહી જાય અને નર્તકી જુએ વાજિંત્રે જેવાના રહી જાય! સમય તે Page #334 -------------------------------------------------------------------------- ________________ [ વિવેચન કયાં પસાર થાય તે ખબર પડતી નથી. એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવુ પડે ત્યારે ગામડીયાભાઈ ને લાગે હવે આનાથી તે યુ વધારે સારૂ' આવવાનુ છે? ૩૧૩ પણ....જ્યાં બીજે આવી જાય કે પહેલાનું બધું ભૂલી જાય. આમ કરતાં ભાજનના સમય થયા. અને જુદા જુદા વેશમાં ભાજન પીરસનારીએ હાજર....સાનાના થાળ અને પાછા હીરામાણેકથી જડેલા ! કાચના આરપાર દેખાય એવા ચિત્રાથી મનોહર પાત્રા. હજી બધા વાસણે! જુએ છે ત્યાં તે સ્વર્ગ માંથી ઉતરતી હાય તેમ એક પછી એક વાનગી ઉતરવા માંડી....ગામડીયાભાઇ ખાય કે જુએ ? જુએ તે ખાવાનું જાય ને ખાય તેા જેવાનુ જાય ! એમ કરતાં કરતાં રાજાએ પોતાના ખજાના-યુદ્ધશાળા અશ્વશાળા વિગેરે બધું ચ બતાવ્યું. ચાર-પાંચ દહાડા પેાતાની સાથે રાખ્યા. પછી જવુ તે પડે જ ને ! બધુ' યાદ કરતાં-કરતાં ગામડીયાભાઈ ગયા. અધાં ગામવાળાને તેા ખબર પડી ગઇ કે આ તા રાજમહેલાં રાજાની પાસે જઈ આવ્યે. આખું ગામ ભેગુ થયું'. બધાં પૂછે કે, શું થયુ ? કેવુ જોયુ ? પણુ... પેલા જવાબ શુ આપે? એવા રૂપરંગવાળુ` કે સ્વાદવાળું ક ઇહાય તા કહેને ? બધાં પૂછે કે કેવું હતું? તે કહે, “બહુ સુંદર....બહુ મજાનું હતુ....જોવુ' છૂટે જ નહી' તેવું હતું.” ખીજા બધાં ચીઢાયા. “ અલ્યા! પણ સારૂં સારૂ શુ કહે છે, કેવુ હતું એ તે કહે ? ” પેલા બિચારા શુ કહે? એ તે જીએ એને જ ખબર પડે. અરે ! સંસારના દુઃખમાં પણ એવા ભેદ વતી રહ્યો Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ] [ શ્રી સિદ્ધપદ છે કે, એમાંના એક દુઃખને બીજા દુઃખની સાથે ન સરખાવી શકાય. અર્થાત્ જેને પેટના દુઃખવાના અનુભવ હોય તેને પણ સુવાવડ જેવા દુઃખની કલ્પના કરવી મુશ્કેલ છે. તેા જે પ્રશમના સુખ અને મેાક્ષના સુખની અંદર જે આસમાન જમીનનુ' અંતર છે તે એની ઉપમા કેવી રીતે આપી શકાય ? પૂ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણુ મહારાજ તે કહે છે કે, તેના જેવું સુખ આ સંસારમાં હોય તા તે આ સંસારને અસાર કાણુ કહેત અને મેાક્ષપ્રાપ્તિની ચિંતા કરવાની જરૂર શી? “ જત્તિ યા સ’સારે ચ્ચિય હાજ તય કિંથ માકખચિન્તાએ ।'' (વિ આ..ગા. ૩૮૫૫ ) એ વાત પણ સાચી જ છે ને, જો અહીં રહ્યા-રહ્યા માફા મળી જતા હાય કે માદ્દાના જેવું સુખ મળી જતું હોય તે। પછી માફાના માટે પુરૂષાર્થ કરવાની જરૂર જ શી હતી ? અને તેવા મેાક્ષના જેવા સુખના અનુભવ કરનારને વળી સંસારમાં છે તેમ કાણુ કહી શકત ? આમ એ પ્રકારે તેઓ પણ અહીના કોઇ પણ સુખની ઉપમા મેાક્ષના સુખને આપી શકયા નહી' તે વાત ‘આપત્તિ’ આપવા વડે જણાવી. આપત્તિ’ એટલે તેા સમજ્યા કે નહીં? અહી' આપત્તિ' એટલે તમારા સંસારમાં જેમ બૈરી મરી જાય કે ધન ચાલી જાય તેમ નહી.... પણ જે પદાર્થ કે વસ્તુ નથી તે માનવી પડે અથવા છે તેની ચાગ્ય વ્યવસ્થા ન કરી શકીએ તે. એટલે અહીં પૂ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મ. સંસારમાં મોક્ષ કે મેાક્ષના જેવુ સુખ હાય તા કાઈ Page #336 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૧૫ મોક્ષ માટે પુરૂષાર્થ કરે જ નહી' તે આપત્તિ આપે છે. પણ મેાક્ષ માટે પુરૂષાર્થ થઈ રહ્યો છે તે જ અતાજે છે કે સંસા રતું કોઇપણ સુખ મેાકાના સુખ જેવું છે જ નહી'. સિધ્ધિશાસ્ત્રવચનથી “ મેાક્ષના સુખની ” હવે તમે અહીં પ્રશ્ન કરી શકેા છે કે, મેાક્ષનું સુખ કેવું છે, એ તે આપણને કાઇ રીતે ખબર પડવાની જ નથી. તે માાનુ' સુખ છે એ પણ આપણે કેવી રીતે જાણીએ ? જો છે એમ ખબર પડે તે! કેવુ છે એમ પણ ખબર પડવી જોઇએ. આ વાત બરાબર છે. કારણ કે આપણને મેાક્ષના સુખનેા સાક્ષાત્ અનુભવ તેા છે જ નહીં. અર્થાત કે આપણે પેાતે જ જેમ સંસારના સુખ-દુઃખ અનુભવીએ છીએ, તેમ માદ્દાનું સુખ તે અનુભવતા નથી. તેથી આપણને તેને ય પ્રત્યક્ષ નથી. વળી તેવા માક્ષમાંગયેલા આત્મા આપણી પાસે કેાઇ હાય તે તે તે કહી શકે....કે કેવળજ્ઞાની કહી શકે કે મે' મેાક્ષનુ' સુખ અનુભવ્યું છે....જાણું છું. કે હું... ઘાતીકર્માંના ક્ષયથી અનંત સુખ અનુભવી રહ્યો છું. પણ.... આપણી પાસે તે તેવા ય કાઇ મહાત્મા નથી કે જેથી આપણને એ વાત કહી શકે. પ્રશ્નઃ—શું મનઃપ`વજ્ઞાની કે અવધિજ્ઞાની મેાક્ષના સુખને સાક્ષાત્ જાણી કે અનુભવી ન શકે ? જવામઃ- -ના, માત્ર કેવળજ્ઞાની સિવાય અન્ય કાઇ પણ માક્ષના સુખને જાણી પણ ન શકે કે અનુભવી પણ ન શકે. કારણકે મેાક્ષના સુખના અનુભવ તે આઠ ક`ના ક્ષય કરનારને થાય. અવધિજ્ઞાની કે મનઃ૫ વજ્ઞાનીને આઠ કે ચાર ઘાતિકના ક્ષય થયા ન હેાય. જેના એ કાઁના ક્ષય -- Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ] [ શ્રી સિદ્ધપદ થઈ ગયા હોય તે અવધિજ્ઞાની કે મનઃપ`વજ્ઞાની નહીં પણ ફ્રેવળજ્ઞાની જ કહેવઃય. તેમના સિવાય બીજા કેાઈને તેને અનુભવ જ ન હોય, જ્ઞાન પણ ન હોય. વળી જાણવા જેવી વાત છે કે, અવધિજ્ઞાન તેમજ મનઃપવજ્ઞાનના વિષય સિદ્ધનું સુખ કે મોક્ષનું સુખ નથી. કારણકે અવધિજ્ઞાનનેા વિષય માત્ર રૂપી પદાર્થો છે. રુપિવષે:” અને “તદ્દનન્તભાગે મનઃપર્યાય’ અને મનઃ૫ વજ્ઞાન તેા રૂપી પદાર્થોના પણુ અનંતમાં ભાગરૂપે માત્ર મનના પર્યાયરૂપ મનાવ`ણાને જ જાણી (પ્રત્યક્ષ કરી) શકે. એટલે અવધિજ્ઞાની અને મનઃપવ જ્ઞાની પણ મેાક્ષના સુખને સાક્ષાત જાણી કે અનુભવી ન શકે ! તેથી તેવા જ્ઞાનીએ આજે હયાત હેત તે પણ તે જાણી કે અનુભવી ન શકતા હોત. વળી સમજી લેા કે કેવળજ્ઞાનીએ આપણી સમક્ષ હાજર હોત કે જે જમાનામાં કેવળજ્ઞાનીએ હાજર હતા, તે વખતે પણ તે જાણતાં હોવા છતાં ય–અનુભવતા હેાવા છતાં ય આપણને માક્ષનુ સુખ કેવુ છે તે કેવી રીતે સમજાવી શકત. કારણકે આપણે પૂછીએ કે, “ મેાક્ષમાં છેકરાના બાપના સુખ જેવું સુખ ખરૂ ? ” તો ય “ના” કહે. આપણે પૂછીએ કે કામભોગના આનંદ જેવુ ? ” તો ય “ના” કહે. આપણે પૂછીએ કે, “ત્યારે સ્વાદિષ્ટ ભોજન આરોગવા જેવુ ખરૂ ?” તે યુ “ના” કહે ત્યારે પૂછીએ ત્રણલેાકના નાથ ચક્રવર્તી જેવું ખરૂ ? તો ય “ના” કહે, વળી પૂછીએ “સાધુ જેવું સુખ ખરૂ’?” તો ય “ના” કહે. Page #338 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] ( [ ૩૧૭ વળી એમ પૂછીએ કે “ક્ષમા, સરળતા, નમ્રતા, સંતોષ, નિઃસ્પૃહતા, મધ્યસ્થા અને વિરાગના જેવું સુખ ખરૂં?” તે ય કહે “ના”. જ્યારે પૂછીયે કે કેના જેવું ? તે એમને પણ એમ જ કહેવું પડે કે “મોક્ષનું સુખ મોક્ષના જેવું જ માટે કેવળજ્ઞાની હોય તે ય પેલે રાજમહેલમાં જઈને અવેલે ગામડીયે જેમ બીજા ગામડીયાને પોતે રાજમહેલનું સુખ કેવું છે તે જાણતો તે છતાં ય ન કહી શ. તેમ આપણને પણ તે કેવલજ્ઞાની ભગવંતે જાણતો અને અનુભવ કરતાં હોવા છતાં ય કહી ન શકે, એમ જ સમજોને કે મુગો ગોળ ખાય એના જેવું છે. પોતે સ્વાદ જાણે પણ કહી ન શકે. શાસ્ત્રમાં કહ્યું છે, “શ્રુતજ્ઞાન એક જ બેલતું જ્ઞાન છે. બાકી બધાં મુંગા છે. પણ બેલતું શ્રુતજ્ઞાને મેક્ષના સુખનો સ્વાદ જાણતું નથી. તે તે કહે કેવી રીતે ? તમારે પ્રશ્ન એ જ છે ને કે જે કોઈનાથી જાણું શકાય એવું નથી તે સુખ છે, તે તમે કેવી રીતે જાણ્યું? જવાબ સીધે છે. આવા તે કેટલાય પદાર્થો જૈનશાસનમાં છે કે જેને સંપૂર્ણજ્ઞાની-કેવળજ્ઞાની સિવાય અન્ય કોઈએ જોયા–જાણ્યા કે અનુભવ્યા નથી. છતાં ય આપણે જાણીએ છીએ. . બોલે ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, તે તમે જાણે છે? તે કેવી રીતે જાણે છે? . શાસથી વીતરાગના વચનથી.” એમ મેક્ષનું સુખ પણ આપણે વીતરાગના વચનથી જ જાણવાનું છે. પણ ફર્ક એટલો જ કે જેમ ધર્માસ્તિકાયની Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ] [ શ્રી સિદ્ધપદ મુખ્ય વિશેષતા-મુખ્ય ધર્મ (લક્ષણ) ગતિસહાયક છે, તેમ મોક્ષના સુખ માટે આ કઈ પરિચય ન મળે, તેથી મેક્ષનું સુખ છે....મહાન છે. એમ જાણતા હોવા છતાં ય કેવું છે એ ન જાણી શકાય અને જે છે તે સૌથી શ્રેષ્ઠ છે, એ જાણી શકાય. સૌથી શ્રેષ્ઠ હોય પણ કેવું છે તે ન જાણી શકાય તેનું નામ જ “નિરૂપમ’ આ મોક્ષનું સુખ આવું નિરૂપમ છે. માટે તે કેવું છે તે કહી જ ન શકાય. એને અનુભવ તે સિદ્ધ ભગવંતને જ હેય! કેવલ ઘાતિકર્મના નાશ કરનારા અરિહંત પરમાત્માઓને પણ કેમ હોઈ શકે? એમને પણ વેદનીયકર્મનો ઉદય છે, જ્યારે સિદ્ધ ભગવંતેને તે વેદનીયકર્મને ક્ષય થયેલ છે. માટે મોક્ષના સુખને કઈ પણ આપણું અનુભવમાં આવી શકે એ પરિચાયક છે જ નહીં. આથી મેંલના સુખના વર્ણનથી જ આપણે જાણી શકીએ અને એનું વર્ણન શાસ્ત્રમાં મળે. આથી મોક્ષના સુખના પરિચાયક શાસ્ત્રવચન છે. પ્રશ્ન –ત્યારે આપે આગળ બતાવ્યું ને કે પ્રશમના સુખને ઓળંગી જાય તેવું છે, અને તે માટે દાખલા–દલીલ પણ આપી હતી ને ? જવાબ –હા, પણ તેથી શું થયું ? તમે પણ તે દાખલા-દલીલે સાંભળ્યા જ છે ને? હવે હું તમને પૂછું છું કે “મોક્ષનું સુખ કેવું છે? બેલે જોઈએ ?” તે. તમે કહેશો કે, “પ્રશમ કરતાં ય ઘણું મહાન !” આટલું જ મેં પણ કહ્યું છે કે, “પૂર્ણ પ્રશમ કરતાં ઘણું મહાન છે” એને અર્થ શું થયે? તે ન સમજ્યા? Page #340 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૧૯ માક્ષનું સુખ પ્રશમના સુખ જેવું નથી. તેના કરતાં ય મહાન છે-નિરૂપમ છે. તે। સરખામણી શા શા માટે કરી...? મતલબ આટલા વિવેચનથી આપણે એટલુ કહી શકયા કે, તે મેાક્ષનુ' સુખ આવુ.....આવુ....પ્રશમ જેવુ........ સંતેાષ જેવું નથી. પણ એમ કહી શકયા ખરા કે આવુ છે? આના જેવુ છે? જ્યાં સુધી કેાના જેવું છે એમ ન કહીએ ત્યાં સુધી વસ્તુના ખ્યાલ ન જ આવે. ( સમજો કે તમારે કાઇ ‘અ’ નામની વસ્તુનું વર્ણન કરવુ છે. અને કહેા છે કે, તે ઘેાડા જેવી નથી—ગધેડા જેવી નથી–માણસ જેવી નથી ’ એમ કહેતાં–કહેતાં દુનિયાની બધી વસ્તુના નામ ખાલી જાવ ને કહેતાં જાવ કે આના જેવુ... નથી, અને પછી હું તમને પૂછું' કે ‘અ' નામની વસ્તુ કેવી છે ? કાના જેવી છે? તેા તમે તે વિષે શું કહી શકે। ? વધારેમાં વધારે એટલુ' જ કહી શકાને કે તે સારી દુનિયાથી વિલક્ષણ છે—જુદી છે પણ તે સિવાય તેના રૂપર`ગ કેવા છે, તે તેા ખબર નથી. તેમ મેાક્ષના સુખના વનમાં પણ જે દાખલા-દલીલેા આપવાના તે બધાના અંતે એમ જ કહેવું પડે. એમ જ કહેવાનું કે આવુ' નહિં પણ આનાથી પણ શ્રેષ્ઠ છે—આનાથી ઉત્તમ છે, એમ જ કહેવું પડે. માટે આપણે પણ જે દાખલા-દલીલેા આપીને સમજાવ્યું તે બધાંના સાર એટલે જ છે કે ‘ સંસારનુ સુખ તે સુખાભાસ જ છે. ’ પ્રશમનું સુખ એ કંઈક અંશે સુખ કહેવડાવવા લાયક છે. કારણકે તે માક્ષના સુખનુ કારણ બની શકે. અર્થાત્ મેાક્ષનું સુખ લેવામાં સહાયક થાય છે. પ્રશમ ન આવે Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ] [ શ્રી સિદ્ધપદ ત્યાં સુધી કર્મને નાશ થાય નહીં, અને કર્મને નાશ થયા વગર મેક્ષ થાય નહીં, અને મોક્ષ થાય નહીં એટલે અવ્યાબાધ શાશ્વત સુખ મળે નહીં. માટે પ્રશમને કઈ અપેક્ષાએ સુખ કહેવાય પણ આખિરમાં તે ક્ષયપસમભાવ કે ઉપશમભાવને છોડવાના જ છે. આથી ક્ષપશમભાવને પ્રશમ પણ છૂટી જવાને તે પ્રશમ–ક્ષાયિક ભાવમાં પરિણમી જવા છતાં ય તે પ્રશમનું સુખ મન, વિચાર, ક્ષયે પશમ વિગેરેની સહાયની અપેક્ષાવાળું છે. તેથી તે પણ મોક્ષના સુખની આગળ કંઈ જ નથી. અર્થાત્ મોક્ષનું સુખ એ “સુખ” શબ્દની જેમાં પ્રવૃત્તિ થઈ શકે, તે બધાં પદાર્થોથી વિલક્ષણ અસ્તિત્ત્વ ધરાવતે આત્મગુણરૂપ એક પદાર્થ છે. વિશેષ આવશ્યકમાં સિધ્ધના સુખનું વર્ણન છે. તેથી જ શાસ્ત્રમાં જ્યાં જ્યાં એ સિદ્ધના સુખનું વર્ણન આવવાનું તે દરેક સ્થળે પહેલાં સરખામણી જેવું લાગશે પછી કહેશે કે “ના” તે બધાંના જેવું નહીં પણ તેથી ઉત્તમ તે મોક્ષના સુખ જેવું તે કઈ છે જ નહીં. શાસ્ત્રકારે ફરમાવે છે કે – ણુ વિ અસ્થિ માણસાણું, - તં સેકપં હુઈ વ સલ્વદેવાણ; જ સિધ્ધાણું સેકખં, અવ્યાબાધ ઉવણુતાણું " “સુર ગુણ સહું સમત્ત, સવ્રધ્ધા પિડિત અણુતગુણું; શુ ય પાવતિ ભુત્તિ સુહં, - શું તેહિ વગવગેહિંm Page #342 -------------------------------------------------------------------------- ________________ [૩૨૧ વિવેચન | સિધમ્સ અહો રાસી, સવધા પંડિતો જતિ હજજ; સર્ણત વચ્ચમઈ, સવ્વાગાસે ન ભાજા” (આ. નિ. ગા. ૬૮૫, ૬૮૬, ૬૮૭ ) (આ. ભ. ગા. ૩૮૪૭ થી ૩૮૪૯) શાસ્ત્રકાર મહર્ષિ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ “વિશેષ આવશ્યક” નામની તેમની “કરેમિભંતે સૂત્ર”ની અપૂર્વ ટીકામાં સિદ્ધોના વર્ણનમાં આ જ વાત જણાવે છે. જેનેશાસનમાં તો ઠીક પણ દુનિયાના વિદ્યમાન કે ઈ પણ આટલા નાનામાં નાના ગ્રંથની તેમના જેટલી વિશાળકાય ટીકા હશે કે નહીં એ સવાલ છે. કદાચ આવી મહાન ટકા હશે તે પણ આટલા વિષયની વિવિધતાથી ભરેલી હશે કે નહીં તે તે પૂર્ણ શંકાને પાત્ર છે. તે ટીકા જેનદશનના તક તેમજ સિધ્ધાંતરૂપી રત્નો માટે ખાણ છે. કહે કે સાચી જિનની આણ છે, જિનશાસનની શાન છે, ભવરૂપી રાનને ( જંગલમાંથી) પાર કરવાને યાન (વહાણ) છે. અહીં આપણને તેમની ટીકાનું વર્ણન કરવાને અવસર કે સમય નથી, પણ જે વાત આપણે મિક્ષના સુખ માટે સમજી ગયા કે તેઓએ કેવા શબ્દોમાં કહી છે તે સમજી લેવાની છે. તેઓએ જણાવ્યું છે કે – “ અવ્યાબાધ સ્થાન પામેલા સિદ્ધોને જે સુખ છે તે સુખ નથી તે મનુષ્યને–નથી તે બધા યે દેને!” ૨૧ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ] [શ્રી સિદ્ધપદ બધાં જ દેવના સુખને ભેગા કરીને, બધાં કાળનું તેમનું સુખ ભેગું કરીએ અને તે સુખને અનંત વખત ગુણીએ અને તેને પણ અનંતાનંત વર્ગ કરીએ તે પણ મુક્તિનું સુખ ને તે સુખ સરખા ન થઈ શકે. વળી “સિદ્ધના સુખની જે રાશિ બધા કાળે થાય તેને અનંતના વર્ગ વડે ભાગાકાર કરીએ તે પણ ભાગાકાર કરવાથી જે સુખરાશી આવે તે સુખરાશી લેક અને અલેક બંને આકાશને ભેગા કરીને રાખીએ તે પણ તેમાં ન સમાઈ શકે.” આમ તેમણે પણ ગણિતની ગણત્રી કરાવીને આખરે તે એ જ સાબિત કર્યું કે તે વિશ્વના તમામ સુખ કરતાં પણ વધારે છે. બીજી ગાથામાં જણાવ્યું કે, બધા દેવેનું સુખ ભેગું કરે અને તેમના બધાના આયુષ્ય વડે તે સુખને ગુણાકાર કરે અને જે ગુણાકાર આવે તેના વર્ગને પણ વર્ગ કરે તે પણ મુક્તિના સુખની સદશ તે સુખ થઈ શકે નહીં. વગ એટલે તે સમજે છે ને? જે સૂક્ષ્મ વર્ગ કરવાને હોય તે રકમને તે જ રકમ વડે ગુણવી તેનું નામ વર્ગ. અર્થાત્ ૨ ને વર્ગ ૨૪૨=૪ અને ૪ ને વર્ગ એટલે ૪૪૪=૧૬ આમ તમે ગણિત કરતા જાવ તે પણ સિદ્ધના સુખને પત્તો લાગે જ નહીં. વળી આ જ વાતને ત્રીજી ગાથામાં બીજી રીતે બતાવીને કહ્યું કે, સિદ્ધના આત્માને જે સુખરાશી છે–પ્રતિસમય અનુભવે છે તેને અનંતના વર્ગ વડે ગુણે અને જે રાશિ પ્રાપ્ત થાય તેને અનંત વર્ગમૂળ કરે, ભાગાકારમાં આવેલી રાશી લેક અને અલોકના આકાશપ્રદેશમાં રાખવા જાવ તે પણ ન રાખી શકે. Page #344 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૨૩ જો કે આવું કરી શકાતું નથી, પણ એક બુદ્ધિ કલ્પના દોડાવીને જેમ તમે દુનિયાની વાતા સમજાવે છે. તેમ શાસ્ત્રકારોએ પણ એક કલ્પનાબુદ્ધિ પૂરતી જ આ વાત સમજાવી છે. આના દ્વારા એમને એટલુ જ સ્પષ્ટ કરવાનુ... હાય છે કે, ગમે તેટલી માથાફોડ કરી કે ઊંચાનીચા થઈ જાવ....કેવળજ્ઞાની પાસે પહેાંચી જાવ કે મોટામાં મોટા ગણિત કરી લેા. પણુ એટલી વાત તે નક્કી જ છે કે મુક્તિનું સુખ આવું છે એવું કદી કાઇ કહી શક્શે નહી! આવા નિરૂપમ મેાક્ષસુખને મેળવીને આપણે કયારે નિર્માંળ બનીએ એ જ ભાવના રાખવાની છે, અને પરમાત્માના નિરૂપમ મોક્ષમાર્ગ આ અનુપમ માનવજન્મમાં સાધી ઉપમાતીત મેાક્ષના અનંત સુખના સ્વામી બનવાનું છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦ મેક્ષમાંથી આત્માઓ પાછા આવે છે દયાનંદજીના મતનું વિસ્તારથી ખંડન ૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ આપણે તે એ સિદ્ધ કરી ગયા છીએ કે, ઈચ્છાઓથીવિષયથી પેદા થતું સુખ જે વાસ્તવિક રીતે દુઃખ જ છે, તેના કરતાં જુદું અને તેના કરતાં અનંતાનંત ઘણું સુંદર એવું સુખ મેક્ષમાં છે. માટે ત્યાંથી કેઈને પાછા આવવાની જરૂર પડતી નથી. પણ કેટલાંક તે એવા મૂMશિરોમણીએ છે કે મુક્તિમાંથી પણ પાછું આવવાનું માને છે. જો કે આવું માનવાવાળા એક નહીં અનેક છે. થોડા વર્ષો પહેલાં ઠીક ઠીક જોર બતાવી ગયેલ આર્યસમાજીએ પણ આમાનાં જ એક છે. તેઓ વેદનું પ્રમાણ આપે છે કે – પિત્તરં ચ દશેયં માતરં ચ” (ત્રવેદ મંત્ર-૧, સૂ. ૨૪, મંત્ર ૧ર) “મુક્તિમાં ગયેલા છે સંકલ્પ કરે છે કે, હું માતાને જોઉં અને ત્યાંથી તે જ અહીં આવે છે.” આવી દલીલ કરનારા મલીને બિચારા મુકિતને અર્થ શું છે ? એ જ સમજ્યા નથી. મુક્તિમાં ગયા પછી ઈચ્છા શાની? અને ઈચ્છા પેદા થાય તે મુકિત શાની? મુકિતમાં ગયેલાને પણ ઈચ્છા એટલે એમ જ કહે કે તમારા Page #346 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ]. [ ૩૨૫ મતે મુક્તિ એક પ્રકારની બદ્ધદશા જ છે. સંસારી જીવ પણ ઇચ્છાવાળા અને મુકિતમાં ગયેલા જીવ પણ ઈચ્છાવાળા! ઇચ્છા હોય ત્યાં વાસ્તવિક સુખની વાત કરવી એટલે આગ હોય ત્યાંથી શીતલતા મેળવવા જેવી વાત છે. “ઈચ્છા અપ્રાપ્યની પ્રાપ્તિ માટે થાય. તમારી પાસે જે ચીજ હોય તેને પ્રાપ્ત કરવાની કદી ઈચ્છા થાય ખરી? પ્રશ્ન –હા, કેમ અમારી પાસે ધન છે, તો ય અમને ધનની ઈચ્છા થાય છે ને? જવાબ –ના, તમારી તિજોરીમાં જે ધન છે તેની તમને ઇચ્છા નથી થતી, પણ જે તમારા અધિકારની બહાર છે તે જ ધનની ઈચ્છા તમને થાય છે. અને જે પિતાની પાસે જે હોય તેની ઈચ્છા થતી હોય તે કેટલું સુંદર થઈ જાય, કોઈને કંઈ ઈરછા થાય એટલે પોતાની પાસેની વસ્તુ પિતાને આપી દેવાની. બસ પતી ગયું ને ? ઈચ્છા પૂરી થઈ જાય ને ? તમને ધનની ઈચ્છા થઈ તે વખતે કઈ આવીને કહે “લે, શેઠ! આ તમારૂં ધન અને તમે તે ધનને મેળવે, તે તમારી ઈચ્છા પૂરી થઈ ગઈને ? તરત જ તડકી ઉઠેઃ મૂર્ખા! આ તે મારૂં પિતાનું જ છે. તેમાં શું મેળવવાનું હતું?” ત્યારે નક્કી થયું કે નહીં કે ઈચ્છા થાય છે ત્યારે જ થાય કે જે ચીજ તમારી પાસે ન હોય. અહીં “માનવ” થયે છે, તે “માનવ બનવાની ઈચ્છા કરે છે કે મોક્ષમાં જવાની ? કહો “માનવ બન્યા પછી માનવ બનવાની ઈચ્છા ન હોય. કારણકે તે રૂપે તે બની જ ગયા છીએ. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ] [ શ્રી સિદ્ધપદ પ્રશ્નઃ—કેમ મહારાજ સાહેબ ! આપણે મહાવિદેહના માનવ બનવા ઈચ્છા રાખીએ છીએ ને ? જવાબઃ—પણ....તમે વચમાં મહાવિદેહને શા માટે લાવ્યા ? માત્ર માનવ બનવા માટે કેમ ઈચ્છતા નથી ? એટલે ખરી રીતે તે તમે મહાવિદેહના માનવ બનવા ઇચ્છે છે. કારણકે મહાવિદેહક્ષેત્ર તમારી પાસે જન્મભૂમિ તરીકે નથી માટે તે અપ્રાપ્ત જ થયું. તેથી ય તમે તેને મેળવવાની ઈચ્છા કરો, પણ મહાવિદેના માનવી કંઈ મહાવિદેહને માનવી અનવાને ઇચ્છા રાખે ખરા ? આવી જ રીતે આપણે ભગવાનના સમયના ત્રીજા–ચેાથા આરાના માનવી બનવા ઈચ્છીએ. શા માટે ? કારણ આપણે તે કાલમાં જન્મયા નથી, માટે તે કાલ આપણી પાસે નથી. કાલ આપણને પ્રાપ્ત નથી, માટે તે ‘કાલ'ની જ . ખરેખર આપણી ઈચ્છા હોય છે, આમ ઇચ્છા હંમેશા અપ્રાસને પ્રાપ્ત કરવાની જ હોય. તમે કહા કે ધન, પુત્ર, વૈભવવિલાસ મળ્યા હાય છતાં ય તે ચાલી ન જાય તેની ઇચ્છા થાય તેને શું સમજવું? શુ' સમજવું' કેમ ? ‘ધન' પ્રાપ્ત છે, પણ તેનું રક્ષણ પ્રાપ્ત નથી....પુત્ર પ્રાપ્ત છે પણ એનું જીવન કે મરણુ તમારા હાથમાં નથી....માટે તેનું જીવન લાંબુ થાય, જીવનનું રક્ષણ થાય કે બૈભવ-વિલાસનુ રક્ષણ થાય એ ઇચ્છા થવાની. પણ (સેઇફ)માં બેંકમાં મૂકેલા નાણાંનું રક્ષણ કરવાની કે જેનું નિશ્ચિત રક્ષણ થવાનુ જ છે તેના રક્ષણની ઈચ્છિા થાય નહિં. તમને થાય કે આ તે કેવી વાત છે? દુનિયાની અંદર કઇ કાઈનું નિશ્ચિત રીતે ‘રક્ષણ’ કેાઈના હાથમાં થાડું છે? એટલે તેની તે ઈચ્છા થયા જ કરવાની. Page #348 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૨૭ અસ ! બસ! આટલુ જ સમજી જાવ એટલે કલ્યાણુ. મેળવવું પણ આપણા હાથમાં નથી, ‘રક્ષણ’ કરવું આપણા હાથની વાત નથી. માટે રક્ષણુ તે અપ્રાપ્ત જ રહેવાનું. અને અપ્રાપ્તની જ ઈચ્છા થાય માટે તેના રક્ષણ માટે ઈચ્છા પણ થવાની અને નિશ્ચિત રક્ષણ કરી શકે તેવું કાઈ નથી. માટે ઈચ્છા રહે ત્યાં સુધી સળગ્યા જ કરવાનું. આપણે પણ અહીં એ જ વિચાર કરી રહ્યા છીએ કે મુકતાત્માને ઈચ્છાવાળા માનવાવાળા કેવી ભીંત ભૂલ્યા છે. આ આત્મામાં ‘ઈચ્છા’ છે એમ કહ્યું, એટલે તે આત્મા અપૂર્ણ થઈ ગયા એ નક્કી થઈ ગયું. અને અપૂર્ણ આત્માને મુકત કહેશે તે અદ્ભૂ' ક્યા આત્માને કહેશેા ? અદ્ધ પણ ઈચ્છાથી ઘેરાયેલે અને મુક્ત પણ તેવા ? સંસારી આત્મા પણ ઈચ્છાએથી પીડાયેલા પછી આવી ઈચ્છાવાળી મુકિતની માથાકૂટ શા માટે ? જો આત્મા મેક્ષમાં પણ ઈચ્છાવાળા હોય તેા સમજી લેવું કે આવે! ઈચ્છાવાળા મેક્ષ એ વાસ્તવિક સુખનું સ્થાન નહીં પણ સાચી દુઃખની જ ખાણુ છે. ‘ઈચ્છા' થાય ત્યાં ઉત્કંઠા થાય, અને તે ઉત્કંઠા પૂરી ન થાય ત્યાં સુધી હૃદયમાં આગ જલાવ્યા જ કરે. તેા પછી સુખ શાનુ ? સંસારમાં ય જેને ચારે બાજુથી મેાજ-શાખ....ગણી ગણાય નહીં તેટલી સપત્તિ હોય તેવાના ય જો છેાકરી ન હોય તે શું દશા થાય? મનમાં છેકરાની ઈચ્છાની આગ સળગતી હોય ત્યાં બહારની સંપત્તિ શુ` સુખ આપશે ? ઈચ્છાવાળી મુકિત એટલે દુઃખની શુક્તિ(છીપલ') તેમાંથી આંસુરૂપી મેાતીજ પાકે. આવી સ્થિતિ માટે તે આય સમાજીએ 'મુક્તિ' શબ્દના ઉપયોગ કરીને Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ] [ શ્રી સિદ્ધપદ્ધ • ખરેખર ઘેાડા'ને ગધેડા’ કહીને એલાવવા જેટલી ભૂલ કરે છે. ખરેખર ‘મુક્તિ' શબ્દના આ દુરૂપયોગ છે. કે મુતિ સ્વતંત્રપણાનુ” નામ છે, અને ‘ઈચ્છા’ પરતંત્રતાની મહાન ખાણ....ઇચ્છાસહિત હોય તે સ્વતંત્ર કુદી ન બની શકે ! પણ શું થાય? તેમને આમ કરતાં કાણ રોકી શકે ? અલિહારી છે જિનશાસનની, કે જ્યાં તત્ત્વાની હરિયાલી બારે માસ છવાયેલી રહે છે. ગમે તેવા વાદી– પ્રવાદીની કજીયાળી વાતા તે જિનશાસનના તત્ત્વાને વાંધાભર્યા બતાવી નથી શકતા. પણ દયાનંદજી તે મુક્તિમાંય ઇચ્છા માને છે, અને ત્યાંથી માતા-પિતાને જોવાની ઇચ્છાથી પાછા આવવાનું કહે છે. કદાચ તે આગળ દલીલ કરીને કહે કે, “મુક્ત આત્માઓમાં ઈચ્છા પેદા નથી થતી પણ ઇશ્વર ઇચ્છા પેદા કરે છે અને અહીં તેમના મા-બાપની સાથે મેળ કરી આપે છે. ” ક્ષણભર માટે આ હડહડતા જુઠ્ઠાણાને ય સાચું માની લઇએ અને પૂછીએ કે, “ એલે ! એક વખત મુક્તિમાં ગયેલેા આત્મા ફરી અહીં આવીને દુ:ખી થવાના કે નહીં ? અને જો તે દુ:ખી થવાનેા તે કાના પ્રતાપે ? પોતાના કમના પ્રભાવે કે ઈશ્વરે તેને ઇચ્છા પેદા કરાવી તેના પ્રભાવે ? ” જો આપણે એમ જ માની લઇએ કે એક વખત મુક્તિમાં ગયા બાદ તે જીવ કદી દુઃખી જ નહીં થવાને તે બધાંય આત્માએ તેમના મતે અત્યાર સુધી કેટલીય -વખત મુક્તિમાં જઈ આવ્યા છે. કારણકે તેમના મતે જીવ નિત્ય છે, અને મુક્તિ અનિત્ય છે. જીવની શરૂઆત નથી પણ મુક્તિની શરૂઆત અને અંત બને છે. માટે બધાં જીવા મુક્તિમાં જઈ આવ્યા જ હાવાં જોઇએ ને ! બધાં Page #350 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] ( ૩૨૯ જીવા મુક્તિમાં જઈ આવ્યા હોય એટલે બધાં જ સુખી હાય, તા આ વિશ્વમ કાઇ સુખી અને કાઇ દાખી ન દેખાય ! પણ....આવું વિશ્વ આપણને જોવા નથી મળતુ માટે એક વખત મુક્ત થયેલ આત્મા પણ પાછે દુઃખી થયા તેવું માનવું પડે છે. આત્મા મુક્તિ ” માં ( ગયા તે વખતે તે તેના કાઇ પણ કર્મો બાકી રહ્યા જ ન હતાં. તે પછી ત્યાંથી આવીને દુ:ખી થયે દુ:ખી થયાં તે તેનામાં ઈશ્વરે ઈચ્છા પેઢા કરી ત્યારે જ ને ! ઈશ્ર્વરે તે ઈચ્છારહિત આત્મામાં ઈચ્છા પેઢા કરી એટલે ફરીથી આ સૃષ્ટિમાં આવીને દુઃખ મેળવવાનું ખીજ પણ ઈશ્વરે જ રાખ્યુ’. અને ઈશ્વરે બીજ રાખ્યુ હોય તે! આત્મા સ્વતંત્ર થઈ ન શકયા. બીજી તરફ ઈશ્વરને ન્યાયી કહેવા છતાંય મુકતાત્મામાં ઈચ્છા પેદા કરનારા માનીએ તે આપણા જેવા ઈશ્વરને છાનીછપની રીતે પણ અન્યાયી કહેનારા કોઈ ન રહ્યા. કારણુ કે અહીં રહેલાં સંસારી જીવને-મૃદ્ધ જીવને તા ઈશ્વર કર્મો પ્રમાણે જ ફળ આપે, પણુ મુકતાભાએ કે જેનામાં કાઈ ઈચ્છા રહી નથી તેમાં પણ વિના વાંકે—વિના ગુન્હે ઈશ્વર ઈચ્છા મૂકે અને પછી તેમાંથી ફૂલી-ફાલીને દુઃખ અને દર્દ પેદા થાય. કાઈક તો કહી જ ઢે કે આના કરતાં તે મુક્તિમાં ન જવું તે જ સારુ' ને ? કારણુ; આ તા એક દર્દી મહેનત કરીને ખૂબ સારો થયા, કડવી દવાના ખાટલા પીને સ્વપ્નમાં ય ન પાળી હાય તેવી ચરીએ પાળીને તંદુરસ્ત બન્યા, કેટલાં ય દિવસે ત્યાં રહ્યો, અને જ્યાં દવાખાનામાંથી બહાર જતા હતા કે ડાકટરે એવુ ઇન્જેકશન મૂકી દીધું કે પાછું તેવું Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ | [ શ્રી સિદ્ધપદ ને તેવું જ દુખ-દર્દ શરૂ! શું આવા ડેકટર પાસે કઈ જાય ખરૂં? આ ડેકટર ન્યાયી કહેવાય ખરે? જે ઈશ્વર પણ મુકત આત્મામાં માતા-પિતાને જોવાની ઈચ્છા પેદા કરી આપે તો આપણે ઇવરને આવા ડેકટર જેવા જ માન્યા કહેવાય. માટે આ બધી કલ્પના જ ખોટી છે કે ઈશ્વર મુકત આત્મામાં ઇચ્છા પેદા કરે છે. ખરેખર આત્મા મુકત ત્યારે જ મુકત થયે કહેવાય કે પછી ફરી કયારેય કોઈની જોડે યુકત ન થાય–જેડાય નહીં ! વળી આટલાયથી તે વાદીઓ-આર્યસમાજીઓને સંતોષ ન થાય અને કહે કે, તે મુક્તાત્મામાં ઈચ્છા હતી નથી અને ઈશ્વર પણ તેમાં ઈચ્છા પેદા કરતા પણ નથી. પણ તેના જ્ઞાનથી તે સંસારને જુએ છે અને તે પદાર્થોમાં તેની ઈચ્છા થઈ જાય છે. આ તકને જવાબ તે પછી કરીએ, પણ એના મૂલ પહેલાં તપાસી લઈએ. જેના મૂલમાં જ ભૂલ ભેંકાયેલા હોય તેના કુલને ફુલ (દૂર) કરવાની કોઈ જરૂર નથી. એ તો આપમેળે જ ડુલ થઇ જશે. આ તર્કનું મૂલ જ એવું છે. તએ ભલે કહે કે, “મુક્તાત્મામાં ઈચ્છા હોતી નથી. પણું....અહીંના ભોગ-સુખને જોઇને તેનામાં ઈચ્છા પેદા થાય છે.” પણ...ભલા! જેનામાંથી ઈચ્છાને સમૂળગે નાશ થઈ ગયેલ હોય તેમાં કોઈ ઈચ્છા પેદા કરે કે નવી ઈચ્છા પેદા થાય, આવું કદી ય બનતું નથી. જેનું બીજ જ ખલાસ થઈ ગયું છે તેની પરંપરા આવે કેવી રીતે? જ્યાં સુધી આત્મા મુકત થયે ન હતે. ત્યાં સુધી તે ઇચ્છાની પરંપરા ચાલ્યા કરતી હતી, પણ Page #352 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૩૧ મુકત થઈ ગયા બાદ તે ઇચ્છાને સદંતર નાશ થઇ ગયા. હવે તે આત્મામાં નવી ઇચ્છા કેવી રીતે પેદા થાય, કાઇ કહે કે, “સાતમી પેઢી પહેલાનાં મારા મા-બાપ વાંઝીયા હતા ” તે તે કેવી રીતે માનવામાં આવે ? તેની પર પરા તે ત્યાં જ અટકી ગઈ. એક પણ પુત્ર ન હેાય તેની પરંપરા ચાલે કેવી રીતે ? કદાચ છ-સાત છે।કરામાંથી એકાદ છેકરે હાય અને બીજા મરી ગયા હોય તેા ય પરંપરા ચાલી શકે, પણ જેના બધા ય છે.કરા નાશ પામી ગયા હૈાય કે જે આપ જ નથી બન્યા તેવાની પરપરા ચાલે કેવી રીતે ? એના કુલની તે અનાદિથી પરંપરા ત્યાં જ રોકાઈ ગઈ. માટે ઇચ્છા મુકતના આત્મામાં ન હોય, અને પછી ઇચ્છા પેાતાની મેતે પેદા થઈ તેવું માનીએ, અર્થાત્ ઇચ્છા વિના પેઢા થઇ તેવુ' માનીએ, તે પછી મુક્તિ મેળવવાના પ્રયત્ન જ નહીં કરવા પડે, તેને મેળે જ ઇચ્છાઓના નાશ થઈ જશે અને મેાક્ષ મળી જશે, કારણકે જેને ઉત્પન્ન થવામાં કોઇની જરૂર ન હોય તેને નાશ થવામાં કેની જરૂર. કાઇને તેનાથી નાશ થઈ શકે નહીં. માટે સમજો કે, ઇચ્છા કોઇ પણ દિવસ ઇચ્છા વિના પેદા થાય જ નહીં. ઈરછા ઈચ્છાપૂર્વક જ થાય છે. જો મુક્ત આત્મામાં પછી ઇરછા પેદા થઈ એમ માનીએ તેા સમજી લેવુ` કે તે હજી ઇચ્છાથી છુટયા જ નથી. માટે ઈચ્છા નહોતી ને પેદા થઈ તેમ નહીં પણ ઇરછા હતી જ અને પેદા થઇ. આમ માનવાથી તેા મુક્તાત્મા અને અદ્ધાત્મામાં કશે। ય ફરક પડી શકતા નથી. માટે આવા મૂલમાં જ ફૂલવાળી કલ્પનાઓની કશી કિંમત નથી. છતાં ય તેએ આ સમાજીએ ગપગોળા ઉડાવતા જ રહે. આવી લૂલી કલ્પના પર લૂલાં તર્ક કરે કે, “જેણે દૂધપાક-પુરી Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ] [ શ્રી સિદ્ધપદ ખાધા હોય તેને દૂધપાક–પુરી ખાવાનું મન થવાનું. જેણે સારાં-સારાં કપડાં પહેર્યા હોય તેને વળી સારા કપડાં પહેરવાનું મન થવાનું જ. તેમ સંસારના ભેગ-સુખ જેણે ભગવ્યા હોય તેને તે પાછા યાદ આવવાના. અને તે બધાં ભેગવવા અહીં આવવાના જ. કાબૂપ પણ મેહની જલ્પના (બડબડાટ) છે. “એક વખત દૂધપાક–પુરી ખાધાં હોય તેને ફરી ખાવાનું મન થાય, તેવી રીતે સંસારના સુખ પણ એક વખત ભેગવ્યા તેને ફરી ભેગવવાનું મન થાય. અને તેથી તેના જ્ઞાનથી તે મુક્તિમાં રહેલે આત્મા પણ અહીં સંસારમાં પાછો આવે છે.” આ કેવી “સિતમ ભરી કલ્પના છે? આની સામે આવા વાદીઓને પ્રશ્ન પૂછ કે “કારેલા ખાધાં હોય તે પાછા તે ખાવાનું મન થાય કે નહીં? લીંબડાને રસ ઉકાળીને પીધે હેય તે તે ફરી પીવાનું મન થાય કે નહીં? સડેલું ફળ ખાવામાં આવી ગયું હોય તે ફરીથી તે ફળ ખાવાનું મન થાય કે નહીં ? બાળકને દવા પીવડાવી છે ખરી કે નહીં? તેને ફરીથી પીવાનું મન થાય છે ખરું?” આ પ્રશ્નને શું જવાબ આપી શકશે? કહેવું જ પડશે કે આવી વસ્તુઓ ભૂલે–ચૂકે એક વખત ખાવામાં આવી ગઈ હોય તે અંદગી સુધી ખાવાનું મન થાય નહી આમ. કેમ થાય છે? સમજવું પડે છે કે, જે ખાતાં–ખાતાં મનને આનંદ આવી ગયું હોય. જીભે રાજી રાજી થઈને તાજી–માઝી બનીને જે ચીજ ખાધી હોય. તે ચીજ ફરીથી ખાવાનું મન થાય. પણ જે ચીજ ખાતા-ખાતાં રાજી–રાજી થઈ ગયેલી જીભ પણ પાછ (નાખુશ) થઈ જતી હોય, મોં પર જાણે તારાજી (નુકશાની) થઈ હેય, Page #354 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૩૩ તેવી નારાજી છવાય જાય તેવી ચીજ ખાવાનું કદી ય મન ન થાય. આ સિદ્ધાંત માન્ય રાખે જ છૂટકે ! જેને જે ચીજ અનુકૂળ લાગી હાય તેના જ ભવિષ્યમાં આથી મને, પણ જે ચીજ પ્રતિકૂળ લાગે તેને આ જીવ કદીય પ્યાસી નથી બનતા. આવા સિદ્ધાંત માનવા છતાં ય તે આ સમાજીએ એવી દલીલ ચાલુ રાખતા હોય કે ભાવતા દૂધપાકની માર્કે સંસારની યાદ આવે છે. તેા સમજી લેવું કે, આ ભૂશિરામણીના પ્રલાપે છે. કારણકે મુકિતમાં જનારા આત્માને અહીંના સુખા સારાં લાગે તે અને જ નહીં! સંસારના સુખા સારા જ લાગતાં હોય તે તે મુક્તિમાં જાય શા માટે ? અને સંસારના સુખની ઝંખના કરતાં હેવા છતાં ય મેક્ષ-મુકિત મળી જતી હાય ‘નરક’માં—દુગતિમાં કાણુ જશે ? કયા જીવને સંસારના સુખા મીઠાં નથી લાગતા ? તે અહીંથી મુકત થતી વખતે આ સંસારના સુખને સારા માનીને ગયા હાય તે જ પાછે સ સારના સુખાની ઇચ્છા કરે. સંસારના સુખાને જેલ માનીને-છૂટેલા પાછે આ સંસારના સુખને દૂધપાકના ભાજનની જેમ યાદ કરે, આવુ તે ત્યારે મનાય કે જ્યારે બુદ્ધિમાં ઉત્પાત થયે હાય, મુકિતમાં જતાં પહેલાં જો એવું મનમાં નક્કી હોય કે આ સંસારના સુખ મીઠા છે, તે જ ત્યાં ગયા પછી તેને આ સુખાને લેવા આવવાનું મન થાય. પણ જેને સ'સારના સુખ–મુકિતમાં જવાના સમય સુધી સારા લાગ્યા અને કદાચ એમના મત પ્રમાણે તે મુકિતમાં પહેાંચી ગયા તેા ય એના પર ઝુલ્મ જેવુ જ થયું. કહેવાય. કારણકે Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪] [ સિદ્ધપદ સંસારના સુખ જે મુક્તિમાં ગયા પછી પણ યાદ આવે એવા છે અને એ છેડીને મુકિતમાં જવાનું હોય તે તે સાચી રીતીએ મુકિત નથી પણ કારાગર છે. વળી આવી રીતે આત્માને મુકિતમાં જ્ઞાની માન, આ કેવી રીતે બને? જે સંસારને નિસાર સમજી આત્મા મુકત થાય છે તે કદીય અહીં સંસારમાં પાછું આવવાનું મન કરતે હશે? અને જે તે મુક્તિને જીવ સંસારના સુખોની નિઃસારતા જાણતા નથી તે તે સંસારના સામાન્ય માનવી કરતાં પણ અજ્ઞાની છે. ત્યારે શું જ્ઞા નીમાંથી અજ્ઞાની બનવું તેનું નામ મુક્તિ છે? વળી કઈ તર્કવાળે હજી આગળ દલીલ કરીને કહે કે, “મુક્તિમાં આત્મા જ્ઞાની તે છે. તેને ખબર પણ છે કે સંસારના સુખ નિસાર છે. છતાં ય જેમ અહી સંસારમાં ઘણા માણસોને એ જ્ઞાન હોય છે કે સંસારના સુખ નિસાર છે, છતાં ય વારંવાર તેને મેળવવા પ્રયત્ન કરે છે. તેમ મુકિતના આત્માઓ પણ સંસારના સુખો નિસાર હેવા છતાં ય આપણી જેમ પાછા મેળવવાનું મન કરે !” ધન્ય છે ને આ તકના ગર્તા (ખાડામાં) અને મેહના આવતમાં (ભમરીઓમાં) પડેલી બુદ્ધિને ! સંસારી આત્મા જેવી રીતે અવિવેકથી સંસારના સુખને નિઃસાર જાણ્યા પછી પણ મેળવવાનો પ્રયત્ન કરે છે, તેમ મુકિતને જીવ પણ અવિવેકના કારણે સંસારના નિસાર સુખને મેળવવા પ્રયત્ન કરે તે ય આપણુ જેવા અવિવેકી જ ને! જ્યાં અવિવેક જેવું મહા દુખ હોય તેવી “મુકિતમાં Page #356 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] I [ ૩૩૫ કેઈ પણ માણસ વિના પ્રયત્ન લઈ જતું હોય તે પણ ડાહ્યો માણસ જવા ઈચ્છે નહીં, તે આટલી બધી ધર્મારાધના કર્યા પછી ત્યાં કોણ જાય? અર્થાત્ મુક્તિ માટે કોઈ પણ ડાહ્યો માણસ કદી પ્રયત્ન કરે જ નહીં. માટે ડાહ્યો માણસ તો કહી જ દેશે કે, અવિવેકનું ઘર એ જ મુકિત હોય, જ્યાં ઈચ્છાઓના પાશામાં ફસાવાનું હોય કે, જ્યાં ગયા પછી ઇશ્વર આપણામાં ઈચ્છો પેદા કરીને આપણને સંસારમાં પાછા ધકેલવાનો હેય, તો તેવી મુકિતના દર્શન અને સ્વપ્નમાંય ખપતાં નથી. - જેનદર્શનની દૃષ્ટિએ તે આર્યસમાજીએ પિતાના મતે બેટા ઠરે એ તે ઠીક, પણ આવી મોક્ષમાં જઈને પાછા આવવાની વાતોથી પિતાની જ માન્યતાઓ પણ સ્પષ્ટ રીતે પરસ્પર વિરેધવાળી થઈ જાય છે. તેઓ આટલું વિચારે તો મુકિતનું સાચું સ્વરૂપ કંઈક તેમની આંખ આગળ આવે. સ્વશાસ્ત્રમાં જ પૂવાપર વિરોધ તેઓ માને છે કે, જીવ પોતે સ્વતંત્ર છે. માત્ર કર્મના ફળને ભેગ જ ઈશ્વરને–સૃષ્ટાને આધીન થઇને કરવાનો છે.” અને બીજી બાજુ કહે છે કે, “પરમાત્મા+ * સ્વતંત્ર પરતંત્ર જીવ (જીવ) અપને કામેંમેં સ્વતંત્ર ઔર કર્મફલ ભેગનેમેં પરતંત્ર ઐસે હી, ઈશ્વર સત્યાચાર આદિ કામ કરનેમેં સ્વતંત્ર હ. સત્યાર્થ પ્રકાશ” (પૃ. પ૬૪) + “હમ ઇસ સ્વપ્રકાશસ્વરૂપ અનાદિ સદા મુકત પરમા ભાકા નામ પવિત્ર જાનેં જે હમકે મુકિતમેં આનંદ ભુગાકર પૃથ્વીમેં પુનઃ માતા-પિતા કે સંબંધમેં જન્મ દેકર માતા-પિતાકા દર્શન કરાતા હૈ. સત્યાર્થ પ્રકાશ” (પૃ. ૨૨૮) Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ] [ શ્રી સિદ્ધપદ મુકત આત્માને અહીં લાવીને–સૃષ્ટિમાં પેદા કરાવીને માતાપિતાના દર્શન કરાવે છે.” મુક્ત રહેવા માટે મુક્ત જીવને તેના કર્મને ભેગ કરવાનું નથી, તે તે મુક્ત રહેવામાં સ્વતંત્ર છે. પણ પરમાત્મા તેને સૃષ્ટિમાં લાવે છે, તે તે સ્વતંત્ર કે પરંતંત્ર? શું આ પિતાના જ શાસ્ત્રને પૂર્વાપર વિરોધ નથી! જરાક વિચારે કે, પરમાત્મા મુકિતમાંથી પાછા સૃષ્ટિમાં લાવે અને મા–બાપના દર્શન કરાવે તે કયા મા–બાપના દર્શન કરાવે? આત્માએ તે જનમ-જનમમાં કેટલાંય મા–બાપ કરી લીધા છે, તે કયા મા–બાપની જોડે સંબંધ કરી આપે. તેનો તેમની (આર્યસમાજીએ) પાસે કશે જવાબ નથી, કશે ય જવાબ કરી શકાય તેમ નથી. પણ આપણે સમજીને તેમને જવાબ સ્વીકારીએ કે, બધા જ માતા-પિતાની જેડે તો ભગવાન સંબંધ કરાવી ન શકે પણ મુક્તિમાં જતાં પહેલાં આ જીવના તે છેલ્લા જન્મના મા-બાપ હતા તેની સાથે સંબંધ કરી આપે !! પણ....આને મતલબ શું થયે ખબર છે? જે આ દુનિયામાં માતા-પિતા બને છે તેને તેમના (આર્યસમાજીના) મતે મોક્ષમાં જવાનો અધિકાર જ ન મળે. કારણ કે જ્યારે જેને મુકિતમાંથી પાછા આવવાનું હોય ત્યારે તે મા–બાપ તે અહીં સંસારમાં હોવા જ જોઈએ ને ! જે કદાચ તે મા-બાપ મુકિતમાં હોય તો તેમના છોકરાને મુકિતમાંથી પાછું આવવાનું કેવી રીતે થાય? અહીં આવીને કોને મળે ? કહે કે તેમને મા–બાપને, તે તે છોકરાના મોક્ષમાંથી આવ્યા પહેલાં જ જન્મ મેળવી લેવું પડે. નહીં તે તે છેક મા-બાપને મળે કેવી રીતે ? વળી તે કોઈ એક Page #358 -------------------------------------------------------------------------- ________________ વિવેચન [ ૩૩૭ મુકત આત્માના માતા-પિતાના ય માતા-પિતા તે હાય, તા આ બધાંને મેળ કેવી રીતે આવે? અનવસ્થા ઊભી થાય. વિચિત્રતા તે એ છે કે, આ સમાજીએ અધા ચ જીવા જે કલેશથી પીડિત છે તે બધાને મુકિતમાં જવું જોઇએ એવા ઉપદેશ કરે છે. બીજી બાજુ કહે છે, “ મુકત થયેલા આત્માના માતા-પિતાને અહીં રાખીને ભગવાન તેમને ફરીથી સંઅંધ જોડી આપશે ” આ વાત પરસ્પર પેાતાના સિદ્ધાંતથી કેટલી વિરૂદ્ધ છે. પણ અહી કેટલે વિષય જણાવાય. આપણે તે એ વાત કરી રહ્યા છીએ કે ઇચ્છાવાળી કાઈ મુકિત હોતી જ નથી. વાસ્તવિક રીતે મુક્તિ એ જ કહેવાય કે જ્યાં જઈને ફ્રી કદી પાછા આવવાનુ` હાય નહી. પણ આ યાન દજી તા મુકિત’ ને ય સ્ટેશન માને છે. સંસારની મુસાફરી ત્યાં પૂરી થતી નથી, પણ જાણે એક જન્મ જ ન બદલવાને હાય તેમજ તેમની મુકિત છે. ( દયાનંદ) શકતા, પણુ પેાતાની આવી મુકિત' છે, તે વાસ્તવિક યુતિથી તે સિદ્ધ કરી નથી જ્યાં ગયા પછી કયારેય પાછા ફરવાનું નથી, આવી મુકિતનું ખંડન કરવા માટે દલીલેા ફેલાવે છે. તે કહે છેઃ “ આદિ હાય તેને અંત હાવા જોઇએ. ” મુક્તિની શરૂઆત છે તે તેના ય અંત હાવા જોઇએ. જેમ સમુદ્રને એ કિનારા છે, તેમ મુક્તિના પણ કાઈ કિનારા હાવા જોઇએ. કેાઈ વખત શરૂ થયેલ છે, માટે તેના અંત આવવા જ જોઇએ. દયાનંદજી તક, સિદ્ધાંત ન્યાય વિગેરે દર્શનશાસ્ત્રા ભણેલ હોત તેા આવા તર્ક ન કરત. ૨૨ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮] [ શ્રી સિદ્ધપદ - તકની દૃષ્ટિએ લગભગ બધાં જ સિદ્ધાંતકારે દર્શનવાદીઓ, પ્રäસાભાવને માને છે. આ પ્રäસાભાવની શરૂઆત છે, પણ તેને અંત નથી. જો કે આ પ્રāસાભાવ (અધિકરણરૂપ) પદાર્થથી જુદે છે કે નહીં તે બાબતમાં દિર્શનકારેને વાદ-વિવાદ છે, પણ સાધારણ રીતે પ્રર્વસાભાવ સ્વીકારવામાં કોઈ પણ દર્શનશાસ્ત્રનો વિરોધ નથી. આવી તાવિક વાત આવે એટલે તમને થાય કે મહારાજ સાહેબ આ બધું શું બોલે છે? તમને પ્રવંસ શબ્દ સાંભળી કંઈ ભસ-ભેસ થતું હોય તેવું તે ખ્યાલમાં નથી આવતું ને! સાચો શ્રાવક તે સિદ્ધાંતને એ જાણકાર હવે જોઈએ કે પરદર્શનના મેટામોટા યોગીઓ અને સંન્યાસીઓ જે પણ સાચું સમજવા માંગતા હોય તે બધાના બધાય તર્કોના જવાબ આપી તેનામાં જૈનદર્શન ઉતારી દે. બીજા દર્શનના શું પિતાના ય દર્શનમાં જે શ્રદ્ધાથી હાલી ગયેલ સાધુ–સાધ્વી હોય તેમને ય સ્થિર કરી દે. ભગવાનના પુત્રી પ્રિયદર્શન પણ એક વખત ભગવાનના મતથી દૂર થઈ જઈને તેમના પતિ જમાલીના મતમાં ભળ્યા હતા. પણ હેશિયાર શ્રદ્ધાળુ શ્રાવક સદાલપુત્ર તેમને માર્ગ ઉપર લાવ્યા. - જેન ગૃહસ્થાએ વાદ-વિવાદ કર્યાને ઘણું દાખલાઓ શાસ્ત્રમાં આવે છે. આત્મારામજી મહારાજથી શ્રદ્ધા પામેલા અનુપચંદભાઈ પણ જમ્બર શ્રાવક હતા. તેઓ જ્યારે હુકમ મુનિના મતમાં હતા ત્યારે બધા આગમે વાંચેલા. પણ સાચી શ્રદ્ધા થઈ એટલે આગમને હાથ લગાડવાનું મન ન કરે, છતાં ય સાધુને શાસના પાઠે કયાં છે તે કહી આપે. Page #360 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [૩૩૯ શાસ્ત્રમાં કઈ વાત ક્યાં આવી છે એ પૂછો એટલે કહે કે, ફલાણું શાસ્ત્રમાં જેઈલે પણ આજે બધા દશા એવી છે કે તમે શ્રાવકો બીજાને તે શું પમાડે પણ તમને જ કઈ પમાડી દે તેમ છે માટે તેનું શ્રવણ કરવાની હંમેશા જિજ્ઞાસા રાખવી જોઈએ. વ્યાખ્યાનમાં રોજનું જ શું આવવાનું હતું ? બધી એકની એક જ વાત આવવાની. સંસાર છોડે....છોડે... છોડે...ને...છોડે, પણ એવાઓને એ તો પૂછે કે સંસારમાં તમે કઈ નવી વાત કરે છે? આખી જીંદગી બીજાનું તોડવામાં અને પોતાનું જોડવામાં જ પૂરી કરે છે. ત્યાં કેમ કંટાળો નથી આવત? કયે સંસારી સંસારની પ્રવૃત્તિમાં પોતાનું જોડવા અને બીજાનું તોડવા સિવાય બીજું કશું કરતો હોય છે? પણ ત્યાં બધું એકનું એક કેમ લાગે છે? એક જ કારણ છે કે, “સંસારમાં પ્રેમ છે અને ધમમાં વહેમ (અપ્રેમ-અશ્રદ્ધા) છે. જ્યાં પ્રેમ હોય ત્યાં રેજ-રેજ નવું-નવું દેખાય.”? આજે છોકરે જન્મે, આજે બોલતાં શીખે, આજે ચાલતાં શીખ્યો, આજે નિશાળે ગયે. તમારા વહાલા ગગલાને રેજ જુઓ તો ય રેજ ગળગળા નથી થતા.....? રોજ આનંદ નથી થતું? પ્રશ્ન –પણુ, મહારાજસાહેબ ! એ તે નાનેથી મેટા થાય એટલે જ બધું બદલાયા કરે ને ? જવાબ–આ જ કહેવું છે ને ? માની લીધું, તમારું કહેવું, પણ એ જ નવું-નવું થતું દેખાય છે....મન તેમાં ઘેલું–ઘેલું થઈ જાય છે તે બધે તે તમારા બચ્ચા પરના પ્રેમના પ્રભાવે જ. જ્યાં પ્રેમ હશે ત્યાં બધી જ બુદ્ધિ ચાલશે. ત્યાં રેજ નવા-નવા સિદ્ધાંત, નવી-નવી યુકિતઓ, Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ] [ શ્રી સિદ્ધપદ નવી-નવી દલીલે મળશે! બધાં મહારાજ કંઈ ચૂડી–વાજાં નથી કે રેજ એકનું એક બોલ્યા કરે! પણ તમે તે બધા એક જ વાર એક રેકર્ડ સાંભળીને કે બીજી વાર સાંભળે? એકને એક દિવસમાં તે કંઈ તમારે ગગલે બદલાઈ નથી જતો ને? એક વખત ગગલાને જોયા પછી કે એક વખત રેકર્ડ સાંભળ્યા પછી બીજી વખત તમને તેમાં આનંદ ન આવે ને? કહે,એકનું એક જ છે છતાં ય તેમાં કંટાળે નથી આવતો? જ્યાં પ્રેમ છે ત્યાં કંટાળો નથી. જિનવાણી સાંભળતાં કંટાળે આવતે હોય, બધું એકનું એક જ લાગતું હોય ત્યાં સમજવું કે હજી જિનેશ્વર દેવ પર જોઈએ તેવી શ્રદ્ધા થઈ નથી. ભગવાનની વાણી સાંભળવા બેસણું તે “ દુકાનનું મોડું થઈ જશે, કેઈક વેપારી આવીને ચાલી જશે, ઘરનું કામ રહી જશે.” આવા જથ્થાબંધ વહેમે મનમાં ભરાયા હોય તેને જ એવું લાગે કે રેજ વ્યાખ્યાનમાં એનું એ જ આવ્યા કરે છે. જિનદેવ જ મારા દેવ છે, જિનવાણી હંમેશા સાંભળવી છે, એવી નેમ (ટેક) જેને હેય તેને બધે જ વહેમ ચાલ્યા જાયપરમાત્મા પર અપાર પ્રેમ પેદા થાય અને રેજ–રેજ ભગવાનની વાણી નવા-નવા રૂપે દેખાય, હૈયામાં આનંદની રેલમછેલ થઈ જાય. શાને અભ્યાસ કયો હોય તે સમજાય કે મહારાજસાહેબ શું કહી રહ્યા છે, પ્રāસાભાવનું નામ દે ત્યારે મહારાજસાહેબ કંઇક ભસભસ જેવું બેલે છે તેવું ન લાગે, પણ શાસ્ત્રનું જ્ઞાન પામીને શ્રદ્ધા દઢ થતી જાય. ભલે આજ સુધી ન સમજ્યા હોય પણ આજે સમજે કે પ્રäસાભાવ શું છે? કઈ પણ અને સમય ત્યારે અહીં પણ સમજ્યા Page #362 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૪૧ વસ્તુ સ્વભાવિક રીતે તુટી જવાથી ભાંગી જવાથી અથવા કોઈ પણ રીતે તેના નાશ થાય તે નાશનુ નામ જ પ્રવસાભાવ છે. હું પ્રધ્વંસ એટલે વિનાશ ” મતલબ કેાઈ પણ ચીજના વિનાશ થવાથી તેનેા અભાવ થાય છે. આવા અભાવને પ્રધ્વંસાભાવ કહેવાય છે. આમ તા આપણને લાગે છે કે · ઘડા' તૂટી ગયા એટલે તૂટી ગયેા તેથી કશું ય પેદા થયું નથી. પણ ઘડો ફૂટી ગયા પછી કોઇ આપણને પૂછે કે, “ ઘડો કયાં ગયા ?” તરત જ કહીએ કે “ ફૂટી ગયા ” એવું કયા આધારે કહ્યું ? ઘડો ફૂટવા દ્વારા તેના વિનાશઅભાવ પેદા થયા છે માટે જ કહી શકાય કે ઘડો ફૂટયેા છે. તમે કહા કે ઘડાના ટુકડે-ટુકડા થયા છે, તે જોઇને કહેવાય કે ઘડા ફૂટી ગયા છે. પણ એ ઘડાના ટુકડે-ટુકડા પેદા થાય ત્યારે ઘડાના નાશ ઉત્પન્ન થયા કે નહીં ? જો ઘડાને નાશ ઉત્પન્ન થયા નથી તેા ઘડા નાશ કેવી રીતે પામ્યા કહેવાય ? ઘડો ફૂટીને આ ટુકડાઓ થયા એટલું જ માત્ર હોય તેા ટુકડા ઉત્પન્ન થયા એમ જ કહેવાય. પણ ઘડા ફૂટી ગયા તેવું કેવી રીતે કહેવાય ? પણ આપણને સૌને ખબર છે કે ઘડો ફૂટી ગયા તેમ પણ કહેવાય છે. જે ઘડાનેા નાશ પેઢા ન થયેા હાત તા ઘડો ફૂટી ગયા તેમ કદી કહેવાતું જ નહીં. વળી કાઇ કહે કે ઘડા ઠીકરીએ થઈ જવાથી માત્ર ઠીકરીએ જ ઉત્પન્ન થઈ છે, પણ ઘડા નાશ પામ્યા નથી. આવી માન્યતાવાળાને પૂછ્યું કે, “ ખેલેા, ઘડાના ઠીકરાં થઇ ગયા બાદ ઘડા છે કે નહીં ? ” “છે” કહે તે દેખાડવા પડે. પણ હવે તા ઢીંકરએ જ છે, ઘડા દેખાડે Page #363 -------------------------------------------------------------------------- ________________ . . - - ૩૪૨] [ સિદ્ધપદ કેવી રીતે? જે કહે “ઘડે નથી” તે પૂછવું, “કેમ નથી, કયાં ગયે ?” પેલા ઘડાની ઠીંકરિઓ જ ઉત્પન્ન થઈ ગઈ છે એમ માનનારને કહેવું જ પડશે કે, “ઘડે નષ્ટ થઈ ગયે નાશ પામી ગયે” બસ ત્યારે ! ઘડાને નાશ ઉત્પન્ન થયે નથી તે ઘડે નાશ પામે તેમ કેવી રીતે કહી શકે છે? અને જે ઘડાની ઠીકરીઓ થવા છતાં ય તેને નાશ ઉત્પન્ન થયે એમ ન માનીએ તે ઠીકરાં થવા છતાં ય ઘડે તે છે જ એમ માનવું પડે. પણ આવી માન્યતા કોઈ પણ ડાહ્યાની હેય નહીં. કઈ રૂપિયાની નોટ બાળી નાખે અને તેને નાશ થયે ન માનતા હેવ પણ માત્ર રાખ જ પેદા થઈ તેમ માનતા હોવ, તે તમને કઈ દુ:ખ થાય ખરૂં? આ દુઃખ શાનું છે? નેટ નાશ પામી તેનું કે રાખ પેદા થઈ તેનું ? જે નોટ નાશ પામી છે તેનું દુઃખ હોય તે જેટલું દુખ લાકડાની રાખ પેદા થાય તેટલું જ દુઃખ રૂપિયાની નોટની રાખ થાય ત્યારે પણ થવું જોઈએ. પણ તમારે અનુભવ શું છે? કહે કે રૂપિયાની નોટની રાખ તો કેઈ શું કરે? બીજે કઈ કરવાનું હોય તે પણ ખ્યાલ આવી જાય તે ય દિલમાં ચિંતાની આગ પ્રગટવા માંડે! માટે તમને રૂપિયાની નોટની રાખ પેદા થવાનું દુઃખ નથી થયું, પણ રૂપિયાની નેટને નાશ થઈ ગયે તેનું જ દુઃખ થયું છે. આમ ઘડે ફૂટવાથી માત્ર ઠીકરિઓ જ પેદા થઈ તેમ નહીં, પણ ઘડાને નાશ પણ પેદા થયો છે. આવું નકકી કરી શકાય છે કે વસ્તુને ભાંગવા–તેડવા કે શીણું–વિશીર્ણ કરી દેવાથી તેને નાશ પેદા થાય છે. આવી રીતે જે નાશ પેદા થયું હોય તેને પ્રäસાભાવ કહેવાય. Page #364 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૪૩ બરાબર ખ્યાલમાં લઈ લે કે પ્રધ્વસ એટલે નાશ અને નાશની હંમેશા ઉત્પત્તિ હોય જ, કોઈ પણ ચીજ અનાદિની હોય તેમ બને પણ કઈ પણ ચીજનો નાશ અનાદિથી હોય નહીં. માટે નાશ તે કયારેય ને કયારે પેદા થવાવાળી ચીજ છે. જે વસ્તુનો નાશ થાય છે તે પછી તે વસ્તુની પ્રતીતિ...તેનું જ્ઞાન થતું નથી. ભલે પછી વસ્તુ તૂટી ગયા પછી એક મિનીટ પછી પ્રશ્ન કરે કે, “વસ્તુ . કયાં છે?” કે કેડે વર્ષો કે અનંતાનંત વર્ષો પછી પૂછે. કે “વસ્તુ કયાં છે?” તે જવાબ મળે કે “વસ્તુનો નાશ થઇ ગયે તેથી નિશ્ચિત થાય છે કે વસ્તુના નાશથી પ્રવું. સાભાવ પેદા થાય છે, અને વસ્તુને નાશ થતાં પેદા થયેલા પ્રäસાંભાવને નાશ થતું નથી અર્થાત્ પ્રäસાભાવ સાદિઅનંત છે. પ્રäસાભાવની સિદ્ધિઓ જે વસ્તુના નાશને જ નાશ થઈ જાય તે એ વસ્તુ પાછી ફરીથી પેદા થઈ ગઈ કહેવાય, પણ આવું કદી બનતું જ નથી. જે દ્રવ્યથી બનેલી જેવી રીતે બનેલી વસ્તુ જે ક્ષેત્ર કે જે કાળમાં નાશ થઈ હોય તે દ્રવ્યની તેવી જ રીતે બનેલી વસ્તુ તે ક્ષેત્રમાં કે તે કાળમાં પેદા થાય તેવું બનતું નથી. તેવું બને તે કહેવાય કે નષ્ટ થયેલી વસ્તુના નાશન (પ્રáસાભાવને) નાશ થઈ ગયા. પણ આવું બનતું નથી. માટે પ્રäસાભાવની શરૂઆત છે પણ તેને અંત નથી. કારણ પ્રવ્રુસાભાવ સાદિ અનંત છે. તમને થાય કે, એક ઘડે ભાંગી ગયે તેને જ ઘડાની Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪] [ શ્રી સિદ્ધપદ ઠીંકરીઓને ભુકો કરીને, તેને પાણીમાં પલાળીને, તે જ ચાકડા પર ચઢાવીને, તે જ કુંભાર પાસે તેવી જ રીતે ઘડે બનાવીએ તો તે તે નાશ પામેલે ઘડે ફરીથી પેદા થયે તેમ કહેવાય ને?” અહીં પણ તમે મટી થાપ ખાઈ ગયા. કારણકે પહેલાં જે ઘડે બન્યું હતું તે તે નદીમાંથી લાવેલી માટીને તે માટી કોઈ ઘડાના ટુકડા દળીને કે પલાળીને નહોતી બનાવી, માટે એક રીતે કહે છે તે માટીરૂપ દ્રવ્ય તેની બનાવવાની રીતે આ બધું જુદું પડી ગયું. જે બીજી માટીમાંથી તે ઘડે બનાવે છે તે માટી જ તદ્દન જુદી છે. માટે તે જ દ્રવ્યમાંથી બનેલ-ઘડેલે તે ન કહેવાય, તે સીધી વાત છે. માટે નાશ થયેલા ઘડાનો નાશ કરી શકાતું નથી. તેથી નાશની શરૂઆત હોય છે પણ તેને અંત નથી. આવી રીતે એક ઘડે નાશ થાય અને બીજો ઉત્પન્ન થાય તેમાં કંઈને કંઈ ફરક તે પડી જ જેવાને. અને કલ્પના ખાતર માની લે કે, કઈ પણ ફરક પાડ્યા વિના તમે તે ઘડે બનાવ્યું, તે પણ એટલું તે સ્વીકારવું જ પડશે કે પહેલાને ઘડે જે કાળમાં બન્યું હતું તેના કરતાં આ ઘડાને ઉત્પન્ન થવાને કાળ જુદે છે. કારણકે એક જ દ્રવ્ય લેવા માટે તે જ ઘડાનું દ્રવ્ય લેવું પડે અને એક જ સાથે એક જ સમયે એક ઘડે તૂટે અને તેમાંથી બીજે ન પેદા થાય આવું બની શકતું નથી. માટે એટલું તે માનવું જ પડશે કે “નાશને નાશ નથી. “નાશ” પ્રધ્વસાભાવની આદિ હોવા છતાં ય તેને નાશ નથી. તે વિનાશી નથી–અનંત છે. માટે જે દયાનંદ જે એમ કહેતા હોય કે Page #366 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૪૫ જેની આદિ છે તેને અંત હવે જોઈએ. તે તેમને કહેવું તમારા અંત–નાશ-પ્રäસાભાવની આદિ છે પણ અંત નથી. જેની આદિ છે તેને અંત છે. આ તમારે સિદ્ધાંત પણ ત્યારે જ સાચો કહેવાય કે તમે કોઈ પણ ચીજના વિનાશને–અંતને અવિનાશ કે અનંત માને જે એક વખત ( ધ્વસ્ત–નાશ પામેલ ચીજનો અંત–દેવંસ થયે તે પછી તે વસ્તુ નહીં પણ તે વસ્તુનો નાશ જ રહ્યો. જે કોઈ આ નાશનો જ નાશ કરી દે તે તે ચીજ ફરીથી પેદા થઈ જાય. ' ધ્યાનમાં રાખે કે તૂટેલી વસ્તુમાંથી બીજી નવી વસ્તુ બરાબર તેના જેવી જ દેખાતી વસ્તુ બનાવી શકાય, પણ તે વસ્તુ ફરીથી કદી બનાવી ન શકાય. એક વખત નાશ થઈ ગયે એટલે થઈ જ ગયે. તમને પ્રશ્ન થાય કે તે વસ્તુ કેમ પાછી બનતી નથી તો સમજવું કે તેને વંસ થઈ ગયો છે તે જ વસ્તુ પાછી ઉત્પન્ન ન થઈ શકે. જો ધ્વંસ ન હોય તે તે વસ્તુ ઉત્પન્ન થઇ શકે, પણ વંસ થયેલ વસ્તુને ધ્વંસ અનંતકાળ સુધી રહેનાર છે. માટે અનંતકાળ પછી ય તે વસ્ત થયેલી વસ્તુ પેદા થાય જ નહીં. તે “જેની આદિ છે તેને અંત છે” એ સિધ્ધાંત માનનારાએ પિતાનો સિદ્ધાંત અખંડિત રાખવા માટે અંતને–નાશને કદી નાશ નહીં થનાર માનવે પડશે અને અંતને અનંત માનવા જશે તે તેને સિધ્ધાંત ખોટો પડશે. કારણ એ અંતની–નાશની પણ શરૂઆત તો છે જ. માટે અંતની આદિ થાય પણ તેનો અંત ન થયે. કારણ કે તે અનંત છે. દયાનંદજીએ સમજી લેવું જોઈએ કે, “જેની આદિ છે તેને અંત છે” આવો એકાંતવાળે સિધાંત ન્યાય અને તક નહીં જાણવાથી જ તમે બોલી રહ્યા છે. “જેની આદિ છે તેને અંત છે આ વાકયમાં આવેલ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ] [ શ્રી સિદ્ધપદ અંત શબ્દ જ તમારા નિયમનુ ખંડન કરનારા છે. કારણકે અત એટલે વિનાશ, વિનાશ. આદિવાળા હોવા છતાં ચ અતવાળા નથી. દનાની પરિભાષામાં તે આવી દલીલેાની કોઇ કિંમત નથી, પણ વ્યવહારમાં આવું બધુ ઠાકઇ ગયુ હોય છે. તેથી આવું પરમાત્માનું... શાસન મળ્યું હોવા છતાં ય તમને તેવા સંસ્કારા રહી ગયા હાય છે. તમે ય ખેલેા છે ને, “નામ તેને નાશ, આદિ તેના અત” પણ આ બધી માન્યતાએ કેવી અને કેટલી સાચી છે એ સદ્ગુરૂના વ્યાખ્યાન સાંભળતા રહા તે જ ખબર પડે! તેઓ–દયાનંદજી પણ વ્યવહારિક દલીલા કરે છે કે, “જેની આદિ હાય તેના અંત હાવા જ જોઇએ” તે તેમને પૂછવુ’: “ એલેા, આ વિશ્વ કેટલુ' છે ? સીમિત કે અસીમિત ? સીમિત માને તે પૂછવું કે વિશ્વની બહાર શું છે? સીમા એ વસ્તુને ભેદતી રેખાને કહેવાય કે વિશ્વની બહાર કશુ હોય જ નહીં તો તેની સીમાની શી જરૂર ? જો સીમા છે તો તેની બહાર રહેલી વસ્તુ છે એ વિશ્વ કેમ નહીં ? માટે તેમને જવાબ વાળવા જ પડશે કે, વિશ્વ અસીમિત છે. વિશ્વને અસીમિત તો માનવું જ પડશે. તો હવે વિચારો કે, જમીન પર એક ઠેકાણે તમે ખીલી ઢાકી છે. તેની સીધી ને સીધી લીટીમાં જ તમને પ્રવાસ કરવાની શક્તિ મળી છે. તેા તમે કયારે પાછા એ ખીલી આગળ આવા તો સમજી લેવું કે આ વિશ્વ સીમિત હોય તો જ અને, અને અસીમિત હાય તો પાછુ' કદી આવવાનું અને નહીં. વિશ્વને અસીમિત-મર્યાદાહીન-અનંત માના છે, માટે Page #368 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૪૭ કહેવું જ પડશે કે તમારા પ્રવાસની આદિ થઈ પણ અંત ન થયે. માટે “જેની આદિ છે તેને અંત છે એમ માનવું વ્યવહારિક કે તાર્કિક કોઈ દષ્ટિએ એગ્ય નથી. આમ દયા, નંદજીની મુકિતમાં જઈને પાછા આવવાની ઢોલના પિલ જેવી પિોકળ દલીલને દૂરથી જ નમસ્કાર કરીએ! દયાનંદજી જવાબ ન આપી શક્યા માટે માન્યતામાં ફેર કર્યો” જે કે પહેલાં દયાનંદજી પણ મુક્તિમાંથી પાછું આવવાનું રહેતા માનતા, પણ ઈટાવામાં એક મુસલમાને તેમને પ્રશ્ન કર્યો કે, “સ્વામિજી! સબ આત્માઓં મુક્તિ મેં ચલી જાયગી ઔર વાપસ નહીં લગી તે ફિર યહ દુનિયામેં કુછ રહેગા હી નહીં. દુનિયાકા અંત આ જાયેગા.” અનેત્યારથી તેમનું ચક્કર ફર્યું. કારણ તે જીવને તે નિત્ય માનતા હતા. જીવને ભગવાને પેદા કર્યો છે એવું વેદાંતીની માફક માનતા હતા કે નાસ્તિકની માફક પાંચ ભૂતોમાંથી પેદા થયેલે માનતા હતા તે જવાબ આપી + પ્રશ્ન –જે મુક્તિસે ભી જીવ ફિર આતા હૈ તો વહ કિતને સમય તક મુક્તિ મેં રહતા હૈ? ઉત્તરવહ મુણ્ડક ઉપનિષદૂકા વચન છે, તે મુકતે જીવ મુક્તિમું પ્રાપ્ત છે કે બ્રહ્મમેં આનંદકે તબ તક ભેગ કે પુનઃ મહાકલ્પકે પશ્ચાત્ મુક્તિ કે સુખકો છેડકે સંસારમેં આતે હૈ. (સત્યાર્થ પ્રકાશ, નવમ સમુલ્લાસ) પૃ. ૨૨૮ * અનાદિપદાર્થ તીન હ. એક ઇશ્વર, દ્વિતીય જીવ, તીસરા પ્રકૃતિ અર્થાત્ જગત્ કા કારણું. (સત્યાર્થ પ્રકાશ-સ્વમન્તવ્યામન્તવ્ય પ્રકાશ) Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮] [ શ્રી સિદ્ધપદ શકત કે, “જીવ ન પિદા થાય છે” પણ તે તે એ સિદ્ધાંત નક્કી કરી ચૂક્યા હતા કે જીવ તે ઈશ્વરની માફક નિત્ય છે, તેને કેઈએ પેદા કરેલ નથી. વળી ઈશ્વરx પ્રત્યેક ક૯૫માં આવીને આવી સૃષ્ટિ પેદા કર્યા જ કરે છે. એવી માન્યતા પણ તેમણે રાખી છે. એટલે પ્રશ્ન મુંઝવણભર્યો થઈ ગયો. સૃષ્ટિને ચલાવેવી હોય.....અનંતકાળ સુધી નવી-નવી પેદા કરવી હોય તે જીવે તે જોઈએ અને મુકત થયેલા છે અહીં પાછા ન આવે તે સૃષ્ટિને અંત આવી જાય. માટે તેમના માટે એક જ વિકલ્પ રહ્યો કે જીવને મુકિતમાંથી પાછો આવતે માની લે. જો દયાનંદજીને કાલની જેમ અથવા આકાશની જેમ જીવો પણ અનંતાનંત છે તે ખ્યાલ હતા તે “આ મુંઝવણ પેદા ન થાત. પણ જેન જેવા મહાન દર્શનનું તે ખંડન કરવામાં તે દયાનંદજી ચકચૂર થઈ ગયેલા હતા. બ્રહ્મવાદ અને વેદ-વેદાંતના વાદ તેમને માન્ય હતા નહીં એટલે આ નવો મત પ્રકાશ પડે કે મુકિતમાં ગયેલા આત્માઓ પાછા ફરે છે. નાસ્તિક દર્શનકારે જીવને અનિત્ય માનીને સુષ્ટિને નિત્ય રાખી–તે દયાનંદજીએ મુક્તિને અનિત્ય માની સૃષ્ટિને નિત્ય રાખી. વારંવાર તેવી ને તેવી જ રીતે ઉત્પન્ન થતી માની. * પ્ર –કલ્પકલ્પાંતર મેં ઈશ્વર વિલક્ષણ વિલક્ષણ સૃષ્ટિ બનાતા હૈ અથવા એક સી? ઉત્તરઃ—જેસી અબ હૈ ઐસી પહલે થી ઔર આગે હોગી, ભેદ નહીં કરતા. (સત્યાર્થ પ્રકાશ, અષ્ટમ સમુલ્લાસ, પૃ-૨૦૬ ) Page #370 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૪૯ દયાનંદજીએ પિતાના રચેલ સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથમાં નાસ્તિક દર્શનકારના બૃહસ્પતિ શ્લોકો ટાંકીને તેના સિદ્ધાંત સાથે જેનેને ભેળવીને જેનેને નાસ્તિક ગણ્યા છે. આમ કરતાં પહેલાં પિતાની જ વાતને વિચારી હેત તો ! આ દશા ન થાત. આ તે પેલા ઈટાવાના મુસલમાનના સવાલને જવાબ દયાનંદજી ન આપી શક્યા અને ત્યારથી આત્માને મુકિતમાં ગયા પછી પણ જન્મ ધારણ કરવાનું માનતા થયા. સત્યાર્થ પ્રકાશ”ની સૌથી પહેલી વહેલી પ્રતથી માંડીને અત્યાર સુધીની પ્રતે જે તે દેખાશે કેટલાંય એવાં ચક્ર ફરી ગયા છે. લગભગ દરેક આવૃત્તિમાં કંઈ ને કંઈ સિદ્ધાંત તે પલટાયા જ હોય. આમ તેમના એક જ પ્રશ્નના તૂતથી હજારે નવા-નવા તૂતે ઊભા થયા. એક સત્યાર્થ પ્રકાશના બારમા સમુલ્લાસના પ્રારંભમાં દયાનંદજી જણાવે છે કે, અથ નાસ્તિકમતાન્તર્ગતચારવાક બૌદ્ધજેનમતખડનમડનવિષયાનું વ્યાખ્યાશ્યામઃ અર્થ –હવે નાસ્તિકમતના એક ભાગરૂપે બૌદ્ધ અને જેનામતના ખંડન-મંડનના વિષયેની વ્યાખ્યા કરીશું. . (પૃ. ૨૬૪) કિંતુ પરલેક ઔર જીવાત્મા બૌદ્ધ (ર) જેને માનતે હિ, ચાર્વાક નહીં, શેષ ઈન તનેકા મત કઈ—કઈ બાત છેડકર એક સા હૈ. (પૃ. ૩૬૭) Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ] [ શ્રી સિદ્ધપદ પહેલાં મેક્ષમાં ન ગયા હોઈએ તો મેક્ષમાં જવાની ઈચ્છા ન થાય.” “આદિ છે તેનો અંત છે” એવી દલીલમાં ન ફાવ્યા એટલે બીજી દલીલ કરવા માંડીઃ “આપણે મોક્ષમાં જવાનું મન કરીએ છીએ માટે પૂર્વમાં મોક્ષ અનુભવે હેવો જોઈએ અને પૂર્વમાં મોક્ષ અનુભવેલ હોય તે સિદ્ધ થાય છે કે આ જીવ કેટલીય વખત મોક્ષમાં જઈ આવ્યું હોવો જોઈએ અને તેથી મોક્ષમાં કાયમ સ્થિર રહેવાનું હતું નથી અવર જવર કરવાની જ હોય છે. આવી દલીલો જેને જેનવચનરૂપ દલીદે (માલમત્તા) મળી હોય તેને મુંઝવે નહીં. શું તમે અમેરિકા કદી ન ગયા હોવ તે તમને તેનું વર્ણન સાંભળીને જવાનું મન ન થાય? જે રસોઈ તમે કદી ખાધી ન હોય તે રસોઈનું વર્ણન સાંભળીને કદી તમને તે ખાવાનું મન નથી થતું? બધા ય બીજીવારના પરણેલા છે કે બીજાનું જોઈ-સાંભળીને પરણેલા છે? અહીં જરા આર્યસમાજીઓને પૂછે કે, “તમને તમારા ભગવાનનું વર્ણન સાંભળીને ભગવાન બનવાનું મન થાય છે કે નહીં? નાના છોકરાને પણ પૂછશે કે, “તારે ભગવાન બનવું છે?” કહે કે “હા” જ કહે. જેને ભગવાનનું ચરિત્રગમ્યું હોય તે ભગવાન બનવાનું મન તેને થવાનું જ ! તે શું જેને ભગવાનનું મહાઓ સાંભળીને ભગવાન બનવાનું મન થાય તે પૂર્વે ક્યારેય ભગવાન બનેલે ને? છે જે આર્યસમાજી હા પાડે છે તે કહેવું કે તે ટે રસ્તે ચઢીને પણ જેનેના મતની નજીક જ આવી ગયા. કારણકે તમારે ત્યાં તે એક જ ભગવાન છે જ્યારે જેનોને Page #372 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩પ૧ ત્યાં તો બધાંને ભગવાન બનવાને અધિકાર છે. પણ તમારી માફક ભગવાન બનીને મુકત થઈને પણ પાછું આવવાનું નથી, છતાં ય અજાણતા પણ જૈનોની માફક અનેક ભગવાનની માન્યતામાં આવવું પડ્યું. જે તમે એટલું જ માનીને બેસી જાવ કે જેનું મન થાય તેને પૂર્વમાં અનુભવ કર્યો જ હવે જોઈએ. તે ભગવાન પણ તમારા મતે દુનિયાના લગભગ બધા જ જીવે થઈ ગયા હોવા જોઈએ. એ વળી કઈ ચુસ્ત આર્યસમાજીભાઈને આપણે પૂછીએ કે, “ઈશ્વર તમને દયાનંદજી બનાવી દે, તો તમે તે માટે તૈયાર થઈ જાવ કે નહીં? જેમને તેમના પર સાચી શ્રદ્ધા હશે તેમને દયાનંદજી જેવું બનવાનું મન થવાનું જ, તે શું તે આર્યસમાજી ભકતભાઈએ પણ કયારેક દયાનંદજી બનીને આર્યસમાજની સ્થાપના કરી હતી?” આવી પાયા વિનાની વાતે કયાં સુધી ટકી રહે ? પત્તાને મહેલ બનાવવા મહેનત તે ખૂબ કરવી પડે પણ જેવી પવનની એક લહેર આવી કે બધું ય વેરવિખેર થઈ જાય તેમ આ પાયા વિનાની દલીલનું છે. , * જરા ઊંડા ઊતરે અને આગળના વ્યાખ્યાન યાદ કરે! પહેલાં અર્થનું વિવેચન કરતાં આપણે એ વિચાર કર્યો હતો કે કઈ પણ વસ્તુને અભિલાષ થવા માટે અનુભવ કારણ નથી પણ માત્ર પૂર્વને અભિલાષ જ કારણ છે, પણ અભિલાષ જે થયે જ હોય તે જ થાય એવું નથી. આજે એક કમાવાની ઈચ્છા-અભિલાષા છે પણ એક મળી ગયા પછી ફરીથી પણ એક જ મેળવવાને અભિલાષ થવાને કે વધારેને પણ થાય ? ઇચ્છા પહેલાં ઈછા કરી Page #373 -------------------------------------------------------------------------- ________________ ઉપર ] [ શ્રી સિદ્ધપદ હેવી જોઈએ એટલી જ જરૂર છે જેણે પહેલાં જેવી ઈચ્છા કરી હોય તેને તેવી ને તેવી જ ઈચ્છા પછી પણ થાય જ એવું બનતું નથી.' જીંદગીમાં એક પૈસાનું ય દર્શન દુર્લભ હોય તેવાને ય જોઈ-જોઈને, સાંભળી–સાંભળીને કોડપતિ બનવાનું મન થાય છે. ઈચ્છા થાય એટલા માત્રથી તે ચીજનો અનુભવ પૂર્વમાં કરે છે તે નક્કી નથી થતું. ઈચ્છા થવાથી તે એટલી જ ખબર પડે છે કે આ જીવે ક્યારેય પણ પૂર્વમાં ઈચ્છા કરેલી છે. માટે જ તે અત્યારે ઈચછા કરી રહ્યો છે. તમે ય નાના હતા–ગુરૂઓના સંગમાં જતા હતા ત્યારે કેવી ઈચ્છાઓ થતી હતી અને અત્યારે કેવી ઈચ્છાઓ થાય છે? માટે પૂર્વમાં જેવી ઈચ્છાઓ થઈ હોય તેવી જ ઈચ્છાઓ અત્યારે થાય કે, અત્યારે જે ઇચ્છાઓ છે તેવી જ ઈચ્છાઓ પૂર્વમાં થઈ હતી તે નિયમ બેટ છે. સદૂગુરુના પાસા ન સેવ્યા હોય ત્યાં સુધી મેહના પાશમાં (બંધનમાં) ફસાઈ જઈએ તેવી ઈચ્છા થાય પણ શું તે પછી ય એવી જ ઇચ્છાઓ થાય! ભૂતકાળમાં કરેલી ઈચ્છા પાપની હોય...મહાપાપની હોય તેથી ભવિષ્યમાં કઈ સારી ઈચ્છા ન થાય તેવું બને નહીં. માટે જેની ઈચ્છા થાય–થઈ તેની પૂર્વમાં અનુભૂતિ–અનુભવ થયે જ હોય તેવું ન માની લેવાય. પણ ખરી વાત એ છે કે જે વસ્તુનું સ્મરણ થતું હોય તેને જ તે વસ્તુને પૂર્વમાં અનુભવ થયે જ હવે જોઈએ તેવું જ નક્કી કરી શકાય. શું કેઈએ પિતાને મોક્ષમાં થયેલા અનુભવેના સંસ્મરણોની પડી લખી કે તે વિષે વાત કરી તે સાંભળી છે. ખુદ દયાનાંદસ્વામીજીને પણ પૂછીએ કે શું તમને ખરેખર મેક્ષમાં ગયેલા તે યાદ આવે છે ખરૂં? આ દુનિયામાં Page #374 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ) . [ ૩૫૩ દેવનરકના અનુભવોની યાદના દાખલા આપનારા કઈ નીકળી શકે પણ “મેક્ષની યાદ” ના દાખલા આપનારા કેઈ બની ન શકે ! માટે આ બધી કેવળ દલીલો જ છે કે, મેક્ષમાં જવાનું મન થાય છે માટે મેક્ષ આપણે અનુભલે હે જોઈએ.” આવી–આવી તે તેમની દલીલને વિચાર કરવા બેસીએ તે મહિનાઓના મહિનાઓ..માસાના ચમાસાઓ નીકળી જાય. જુઓને હજી તે આપણે ભગવતીસૂત્રના ગણધરભગવંતના કરેલા મંગલાચરણમાં બીજા પદનો પૂ. અભયદેવસૂરીશ્વરજી મ. કરેલા બીજા અર્થને જ વિચાર કરી રહ્યા છીએ. પણ આ તે આજ– કાલના વાદીઓ તમને ફસાવી ન જાય, માટે આટલી વિસ્તારથી વાતો કરી. દયાનંદ કુતક તિમિર તરણની રચના બાકી તે એમણે કરેલા જૈનધર્મના કલિપત અને ખોટા આક્ષેપને કોઈ પાર નથી. સત્યાર્થ પ્રકાશના ૧૨ મા સમુલાસમાં જેનું એલફેલ ખૂબ ખંડન કર્યું છે. આનો જવાબ આપવા માટે "શ્રી ઠોકરમલે “દયાનંદ સુખપેટિકા” નામનો ગ્રંથ લખ્યા છે. અને મારે પણ તે બધાના જવાબ આપવા માટે “દયાનંદ કુતર્ક તિમિર તરીકે * દયાનંદ કુતક તિમિર તરણનો ઇતિહાસ – આ ગ્રંથની રચના આ જ વ્યાખ્યાનકાર મહાપુરુષે પોતાની પ્રારંભની મુનિઅવસ્થામાં પંજાબમાં કરેલ છે. અને પંજાબ દેશમાં આર્યસમાજીઓને સારો પ્રતિકાર કરેલ છે. આ જ ગ્રંથ એક જૈનેતરભાઈ સર્વોત્તમદાસભાઈને સુંદર અને ઉપયોગી લાગવાથી શ્રી લબ્ધિસૂરીશ્વરજી, જેન ગ્રંથમાલા-છાણું (વડોદરા) ના ૨૯મા મણકા તરીકે પુનઃ પ્રકાશિત થયેલ છે. યોગ્ય જિજ્ઞાસુઓ–વાંચકે ઉપરની ગ્રંથમાલા પાસેથી પુસ્તક મંગાવીને અધ્યયન કરી શકે છે. ૨૩ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪] [ શ્રી સિદ્ધપદ નામને ગ્રંથ લખ પડ હતું. ત્યાંની ભાષા ગુજરાતી . નહીં પણ હિન્દી અને ખાસ કરીને ઉર્દૂ ભાષાને ખૂબ પ્રચાર, તેથી હિંદી અને ઉર્દૂમાં તે ચેપડી હું પંજાબમાં હતું ત્યારે લખેલી, તે વખતે તે બહાર પડેલી છે. આર્યસમાજની ઉત્પત્તિ” વિવિધ મતવાળાઓના મત કેવી રીતે નીકળે છે તે જાણવા જેવું છે. દયાનંદજી સૌરાષ્ટ્ર દેશ પાસેના ટંકારા (મોરબીની પાસે) ગામના છે. એક વખત મંદિરમાં બેઠેલા હતા, ભગવાનને ચઢાવેલ ચોખા અને ફુલ ઉંદર ખેંચી જતાં અને દેડધામ કરતાં હતાં, ત્યાં જ મુતરતાં અને ગ દુ કરતાં હતાં. દયાનંદજીને વિચાર આવ્યઃ “આ તે કેવા ભગવાન ! જે પિતાનું ય રક્ષણ નથી કરી શકતા, તે બીજાનું શું રક્ષણ કરશે?” અને એમની મૂર્તિપૂજાની શ્રદ્ધા ઊડી ગઈ. આજે પણ આર્યસમાજીઓ માને છે કે, ભારતમાં મૂર્તિપૂજા ચાલુ કરનારા જેનો જ છે. આજે ય તે મૂર્તિપૂજાનો વિરોધ કરે છે. પણ આશ્ચર્ય તો એ વાતનું છે કે જેનોમાં ય મૂર્તિપૂજા નહીં માનનારો સંપ્રદાય ઊભું થયે છે. પ્રદ પ્રશ્નમૂર્તિપૂજા કહાંસે ચલી? ઉત્તર–જેનેસે. (સત્યાર્થ પ્રકાશ-એકાદશ સમુલ્લાસ–પૃ. ૨૫) .....ઔર યે (હિન્દુ) તીર્થ ભી નહીં છે. જબ જેનિને ગિરનાર, પાલટા(તા)ના, (સમ્મત) શિખર, શત્રુંજય, આબુ આદિ તીર્થ બનાયે ઉનકે અનુકૂલ ઈન (સનાતની) હિન્દુઓને ભી બના લિયે. (સત્યાર્થ પ્રકાશ-એકાદશ સમુલ્લાસ–પૃ. ૩૧૫) Page #376 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૫૫ - મુસલમાનોના આક્રમણે ઉત્તર ભારતમાં ચાલતાં રહ્યા એના આ બધે પ્રતાપ છે કે મૂર્તિ નહીં માનવાવાળા પેદા ક્યા. બસ, આ એક પ્રસંગથી દયાનંદજીની શ્રદ્ધા સનાતનધર્મમાંથી અને મૂર્તિપૂજામાંથી ડગવા માંડી અને આખરે કેટલા વેદ અને પુરાણેને માનવા છેડી દીધાં. આ પ્રસંગ પેદા થયે એના મૂળમાં તે ઈશ્વરકત્વના સંસ્કાર હતા. હિન્દુઓ માને છે કે ઈશ્વર સર્વશકિતમાન છે. તે ધારે તે પૂજકને ઉત્તમ પદે સ્થાપે અને નિંદકને અધમાધમ સ્થાને પણ પહોંચાડી દે. આવા સંસ્કારાના લીધે જ તેમણે વિચાર્યું કે, જે ઈવરની મૂર્તિ પિતાનું રક્ષણ નથી કસ્તી તે બીજાને ફાયદો કેવી રીતે કરી આપશે ? પણ.....આ જ પ્રસંગે દયાનંદજીએ હિન્દુ ધર્મના કેઈ ગુરુ પાસે જઈને સમાધાન માંગ્યું હોય તે ય આજે હિન્દુ ધર્મમાં એક નવા પંથ ઊભે થયે તે ન થયે હેત ! શું તલવારને જોઈને કેઈ વિચાર કરે કે, ખુદ તલવારને તે રક્ષણ માટે મ્યાનની જરૂર પડે છે તે તે માણસને કેવી રીતે બચાવી શકશે? અનાજને જોઈને કેઈ વિચારે કે, અનાજ પતે તે સડી જાય છે તે અનાજ ખાવાથી માણસ કેવી રીતે તાજે-માજે થઈ શકશે? આ તે કંઈ પ્રશ્ન કહેવાય? પણ ઈશ્વરકરવના દઢ સંસ્કારને કારણે તેમની માન્યતા એવી રૂઢ થઈ ગયેલી કે ઈકવર બધાની રક્ષા કરે છે, તે પિતાની મૂર્તિની તો રક્ષા કરવી જ જોઈએ ને ? પણ...આ વાતને તેમણે સાચે વિરોધ તો ત્યારે કર્યો કહેવાય કે તેમણે જેની મૂર્તિ છે, Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ] [ શ્રી સિદ્ધપદ તે ઈવરને માનવાનું છોડી દીધું હેત ! પણ આપણે એમ કહી શકીએ કે, ઈવરકતૃત્વ તરફ તેમને વધારે કે ઓછો વિરોધ તો હતો જ અને પરિણામે તેમણે ઈશ્વરને તો સ્વીકાર્યા, પણ જેવી રીતે ઈશ્વરને માનનારે હિન્દુઓ તેમના ભગવાનના અવતારે માને છે તેમ દયાનંદજી માનતા નથી. મૂત્તિ પર તેમને એટલી બધી ખીજ ચઢી ગઈ કે ભગ વાનની મૂર્તિ એટલે આકૃતિ છે જ નહીં તેમ માની લીધું અને સિદ્ધ કર્યું કે ભગવાનની આકૃતિ નથી, તેથી તેની મૂર્તિ બની શકતી નથી. જે અવતાર માને તે ભગવાનની મૂત્તિ પણ માનવી પડે. કારણ કે અવતાર એટલે દેહ ધારણ કરો અને દેહધારી કઈને કઈ આકૃતિવાળો તો હોય જ. જે તે આકૃતિવાળો હોય તો તેની મૂર્તિ પણ બનાવવાનું યુક્તિથી સિદ્ધ જ થઈ ગયું. તેથી દયાનંદજીએ જાહેર કરી દીધું કે ભગવાન અવતાર લેતા જ નથી. અને જ્યારે એમને એમના લોકો પૂછવા માંડ્યા છે, જે ભગવાન અવતાર લેતા નથી તો આ બધી અવતારની વાતો કેમ વેદ અને પુરાણોમાં આવે છે? તેમણે તરત જવાબ આપી દીધો કે, “જેનના ૨૪૪ તીર્થકરેના આધારે હિન્દુઓએ ૨૪ અવતારની કલ્પના કરી છે.” આમ તેમણે ફેંસલે આપી દીધું, અને વેદ તથા પુરાણોની કેટલી ય વાતા એમ જ ઉડાવી દીધી. માટે ધ્યાન રાખે કે જેવી દિલમાં શંકા પેદા થઈ કે તરત જ ગુરુ ૪ઈન લેગોને નેકે ચોવીસ તીર્થકરેકે દશ ચોવીસ અવતાર મંદિર ઔર મૂર્તિમાં બનાઈ ઓર જેસે (દિગંબર) જેનિકે આદિ (પુરાણ) ઔર ઉત્તર પુરાણ હું વિસે અઠારહ પુરાણ બનાને લગે. (સત્યાર્થ પ્રકાશ-એકાદશ સમુલ્લાસ-પૃ. ૨૮૬) Page #378 -------------------------------------------------------------------------- ________________ વિવેચન | [ ૩૫૭ મહારાજ પાસે ચાલ્યા આવે. વૈરાગી-ગીતાર્થ–શાસ્ત્રના ઊંડા અભ્યાસી ગુરુ મહારાજ પાસે જઈને સમાધાન મેળો, નહીં તો એક પગલું ચૂક્યા એટલે અનેકાનેક પગલાં ચૂકીને ખલાસ થઈ જવાના દિવસો આવે. મૂર્તિપૂજાની સિદ્ધિ” દયાનંદજી તો ભગવાનને નિરાકાર માનીને મત્તિ નથી માનતા, અથવા એમ કહે કે મૂર્તિ ન માનવા માટે ઈશ્વરને નિરાકાર કહે છે. પણ આપણે જેનબંધુઓ શું અરિહંત પરમાત્માને દેહધારી નથી માનતા? જે મત્તિને વિરોધ જ કરે હોય તો પછી સ્થાનકવાસી ભાઈઓએ “નમે અરિહંતાણું છોડીને “નમે સિદ્ધાણં' જ જપવું જોઈએ. કારણ કે “અરિહંત' તો અષ્ટમહાપ્રાતિહાર્યથી શોભતા દેહધારી પરમાત્માઓ જ હેય, અરિહંત પરમાત્મા સાકાર અને મૂર્તાિમાન જ હોય. માટે તેમને તો ખાસ વિચારવા જેવું છે. આ વળી મુર્તિને પૂજવાથી કંઈ થતું નથી, તે મુક્તિને નહીં માનનારાઓને ભગવાનને જાપ કરવાથી શું ફાયદો થાય છે? તે જે શબ્દોને જાપ કરે છે તે શબ્દ તે જડ છે! જે જાપ કરવાથી મનને શાંતિ મળે છે, તે શું ભગવાનની મૂર્તિના પૂજન– દનથી શાંતિ ના મળે ? રૂપિયાની જડ નેટને જોતાં આત્મામાં રાગ પેદા થઈ શકે.. મરેલી પત્નીના ફેઢાને જોઇને આંખમાંથી આંસુઓ પડી જાય. તે શું ભગવાનની મૂર્તિ જોઈને આલ્હાદ પેદા ન થાય.... મનને શાંતિ ને મળે એવું બને ખરું? - મહાન તત્વાર્થસૂત્રના રચયિતા ભગવાન ઉમાસ્વાતિ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ] [ શ્રી સિદ્ધપદ મહારાજે તે આ બધા મતભેદ પેદા થયા તેના સેંકડે વર્ષો પહેલાં જણાવી દીધું છે કે – અભ્યર્ચનાદહંતાં મનઃ પ્રસાદસ્તત સમાધિ તસ્માદપિ નિઃશ્રેયસમતો હિ તપૂજનં ન્યાશ્ચમ્ !” (તસ્વાર્થ સંબંધકારિકા-૮) તીર્થકરેની પૂજાથી મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, મનની પ્રસન્નતા પ્રાપ્ત થવાથી સમાધિ મળે છે, અને સમાધિથી મેક્ષ પણ મળે છે, માટે ભગવાનની પૂજા કરવી એ યુકિત-સંગત છે. મેક્ષમાર્ગને રસ્તો છે.” જે ભગવાનની મૂર્તિ હોય જ નહીં તે પૂજન કેનું કરવાનું ? માટે જેનભાઈએ જે મૂર્તિપૂજામાં નથી માનતા તેમને ખૂબ વિચારવા જેવું છે. પણ અહીં આપણે વિષય મૂર્તિપૂજાનો નથી, આ તે પ્રસંગથી દયાનંદજીની વાતમાં જણાવી દીધું. એક ભૂલથી કેવા કેવા પરિણામે આવે છે. દયાનંદજી મુકત આત્માને પણ સંસારમાં પાછા આવવાવાળા સમજે છે અને આપણે તે સિધ્ધભગવાનને નમસ્કાર કરી રહ્યા છીએ કે જેમને કદી પણ પાછા સંસારમાં આવવાનું નથી, જેઓ “ફરીથી પાછું સંસારમાં આવવું ન પડે તેવી રીતે મેક્ષનગરમાં પહોંચી ગયા છે” તે સિધ્ધને આપણે નમસ્કાર કરી રહ્યા છીએ. તમને આગળ જ જણાવ્યું હતું, કે મુકિતમાંથી જીવને પાછા આવનારે માનનાર કઈ દયાનંદજી એકલા નથી–તેમના પૂર્વજોના પહેલાં પણ આ માન્યતા Page #380 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [૩૫૯ હતી. માટે આ દુનિયામાં દુનિયાને માટે તદ્દન નવું કરીને દેખાડવાની કેઈની તાકાત નથી. જે નવું જ કરવું હોય તે બસ આપણે આપણું આત્માને માટે કરવાનું છે. આ આત્માએ કયારેય સિદ્ધિગતિમાં પોતાનું દેહરહિત થઈને સ્થાન મેળવ્યું નથી. આ જ આપણું માટે અપૂર્વ તદ્દન નવી ચીજ છે. તે જ મેળવવાની બાકી છે. દેવલોકના સુખ અને નરકના દુઃખ કશું ય તેણે જોયું નથી–ભેગવ્યું નથી તેવું નથી. વળી તિર્યંચ થઈને પરાધીન બનીને દીન (ગરીબ) મુખે અને માનવ બનીને પણ અનંતી વાર ખિન્ન મુખે સંસારમાં ભટકયા કર્યો છે, માટે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને કોઈ દિવસ જે સ્થાન આ આત્માને પ્રાપ્ત થયું નથી તેવું સ્થાન પ્રાપ્ત કરવાને પુરુષાર્થ કરવાને છે. “નમે સિદ્ધાણું પદના બીજા અર્થને ઉપસંહાર હજી આપણે તે ભગવતીસૂત્રના મંગલાચરણને પણ પૂરું કર્યું નથી. ગણધર ભગવંતે પરમેષ્ઠિમંત્ર દ્વારા મંગલાચરણ કર્યું છે. તેમાંથી એક પદની વિવેચના જ માત્ર પૂરી થઈ છે. અને હમણું બીજા પદ “નમે સિધ્ધાણું”ની વિવેચના ચાલી રહી છે. તેમાં પણ “નમે સિધાણું” પદના એક અર્થની વિચારણું થઈ ગઈ અને આ બીજા અર્થની વિચારણા થઈ રહી છે. તે વિચારણાને આપણે મુખ્ય વિષય એ હતું કે “કદીય પાછા ન ફરવું પડે તેવા ધામમાં ગયેલા આત્મા.” તો કેવા સ્થાનમાં જઈએ તો પાછું આવવું ન પડે ? ત્યાં વિચાર કર્યો કે જે આપણું પોતાનું ધામ હોય અને સદાય સુખ આપનારું હોય તેવા સ્થાનમાં જઈએ તે પાછા Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ] [ શ્રી સિદ્ધપદ્મ આવવું ન પડે. અને એ સિદ્ધ કર્યુ” કે સંસારના સુખામાં થતા ‘સુખ' શબ્દના પ્રયાગ ખાટા છે. સાચા પ્રયાંગ મેાક્ષના સુખમાં થઈ શકે, પણ તે મેાક્ષનું સુખ એવું નિરૂપમ છે કે તેની કાઈની સાથે સરખામણી ન થઈ શકે. પણ આવા મેાક્ષની વાસ્તવિક જાણુ ન હોવાથી આ સમાજના સ્થાપક દયાન દજીએ કેવા ગોટા વાળ્યા છે વગેરેના આટલેા વિસ્તારથી વિચાર કર્યા. તમને તો જિનેશ્વર ભગવાનનું શાસન મળ્યુ છે, એટલે આવી રૂડી વાત સાંભળવા મળે છે. પણ બીજાને ત્યાં જેમ બીજીય ભૂંડી વાતો સંભળાય છે, તેમ મેાક્ષ માટેય કેટલી ભૂંડી વાતા સંભળાય છે જે પોતાની રૂડી વાતોની સાથે ખીજાની વાતો કેવી અને કેમ ‘ભૂંડી’ છે તે સમજતો નથી તે એક દિવસ રૂડી વાતોનેય ભૂંડી સમજી લે કે ભૂંડી વાતોનેય રૂડી સમજી લે તેવા ભય ખરા. તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે, વિસ્તારરૂચિ સમ્યક્ત્વ પામનારને જેટલા સ્વદર્શનનો અભ્યાસ હાય તેટલા જ ઊંડા પરદનનો અભ્યાસ હાય. જ્યારે બજારમાં બનાવટી માલેા નીકળી પડયા હાય ત્યારે એકલા માલની પરખથી ન ચાલે. ખાટા માલ સાચાના નામે ન ઘૂસી જાય તે માટે ખોટા માલ પણ પારખતા આવડવા જાઇએ માટે અહીં તા મધેાય ખ્યાલ કરવા પડે. સ્વદર્શીન પણ જાણવું પડે અને પરદન પણ જાણવુ પડે. એક રીતે એમ કહીએ તે પણ ચાલે કે પરદનના અભ્યાસ વિના સ્વદર્શનના અભ્યાસ અધૂરી કહેવાય. જૈનાચાર્યા તા એવા પ્રકાંડ વિદ્વાન હોય કે સામેના વાદીને Page #382 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૬૧ તેના શાસ્ત્રથી જ તેમની વાતા અયેાગ્ય છે એમ સિધ્ધ કરી દે. માટે તમે ગભરાશેા નહીં કે હજી તે ભગવતીસૂત્રનું મંગલાચરણ થયું નથી તેા સૂત્ર કયારે વંચાશે ? કારણ કે અહીં જે વિવેચન ચાલી રહ્યું છે તેમના કેટલાય પદાર્થો આજ ભગવતીસૂત્રેામાં સૂત્રરૂપે છે અને એ તેા ખખર છે કે ૧૨ અંગેાના સાર નમસ્કાર મહામંત્ર છે, અને મહામંત્રની વિવેચના કરે એટલે અથથી ખારે અંગના અને સૂત્રથી શ્રી ભગવતીજી સૂત્રના વિષય પણ આવી જાય. Page #383 -------------------------------------------------------------------------- ________________ નમો સિદ્ધાણું”ને તૃતીય અર્થ પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજીએ પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્ર પ નમસ્કાર મહામંત્રનું ઉચ્ચારણ વડે મંગલાચરણ કર્યું છે. પંચપરમેષ્ઠિરૂપ એ નમસ્કાર મહામંત્રના પહેલા પદ “નમે અરિહંતાણું”નો આપણે વિચાર કરી ગયા. “નમો સિદ્ધાણું” એ પદના ટીકાકાર પૂજ્ય અભયદેવસૂરીશ્વરજી મહારાજે વિવિધ અર્થો કરી બતાવ્યા છે. તેમાંના બે અર્થોનો વિચાર આપણે વિસ્તારથી કરી ચૂક્યા છીએ. હવે ત્રીજો અર્થ જણાવતાં પૂ. ટીકાકાર મહર્ષિ અભયદેવસૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે, “અથવા ષિધુ-સંરાધી ઇતિ વચનાત સેધતિ સ્મા નિષ્ઠિતાર્થો ભવતિ સ્મ!” અર્થાત્ જેઓ કૃતકૃત્ય થઈ ગયા છે તે સિધ્ધ. ટીકાકાર મહર્ષિ “ષિધુ–સંરાદ્ધૌ એ ધાતુપાઠનો ઉલ્લેખ કરીને સિધ્ધ શબ્દની વ્યુત્પત્તિ કયા ધાતુ દ્વારા થાય છે તે બતાવે છે. સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી વગેરે ભાષાઓની આ ખૂબી છે. બોલાતા દરેક શબ્દની સિદિધ કરી આપવાની તાકાત આ ભાષામાં છે. આ ભાષાની એવી Page #384 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ! [૩૬૩ સુંદર ગઠવણી છે કે કેઈપણ પ્રકારના શબ્દોને સિધ્ધ કરી આપી શકાય મિયાં-મુલુકના મુલ્ક શબ્દની વ્યુત્પત્તિ એક મિયાંસાહેબને એવું અભિમાન હતું કે બધા શબ્દની સિધ્ધિ તે સંસ્કૃત ભાષાથી થઈ શકે, પણ મિયાંમુલુક મુલૂક શબ્દની સિદ્ધિ ન થઈ શકે. પણ અભિમાન પિતે એવું રમખાણ છે કે તેમાં કેઇનુંય સ્થાન ટકી શકતું નથી. ગામમાં એક પંડિત આવ્યા. મિયાંભાઈને તે ગોખી રાખેલે જ પ્રશ્ન હતો. “બોલે પંડિતજી ! મિયાં-મુલુકના મુલૂકની સિધ્ધિ કરી દે.” પંડિતજી પોપટીયા પંડિત ન હતા, વ્યુત્પન્ન અને મેધાવી હતા. તરત જ બોલ્યાઃ માડે ધાતુ લે, અને એને ડીયા પ્રત્યય, ડુલક અને ફુલૂક લગાડી દો.” મીયા–મુલકને મુલૂકની સિધ્ધિ થઈ ગઈ. મિયાંભાઈ તે ચેંકી ઊઠયા ! ત્યાં પંડિતજી એક દુહ બોલ્યાઃ ઉણાદિગણસે તીન નીકલે, ડીયા ડુલકના ડુક માંડ ધાતુએ સાધ લીચા, મિયાં મુલુકના મુલક ” આ તે શું પણ ગમે તેટલા અક્ષરવાળા લાંબા-લાંબા શબ્દોથી માંડીને એક અક્ષરના નાના-નાના શબ્દોની પણ વ્યાકરણથી સિદ્ધિ થઈ શકે છે. માટે સંસ્કૃત વગેરે ભાષાઓના શબ્દોની પાસે પોતાના ઉત્પત્તિસ્થાને મળી આવે. જેમાંથી શબ્દ બન્યું હોય તેને ધાતુ કહેવાય. શરીરની ઉત્પત્તિ પણ ધાતુથી થાય છે. લેહી, વીર્ય, માંસ, મેદ, મજજા, અસ્થિ અને ચર્મ આ સાત ધાતુથી શરીર બનેલું છે. આ જગત્ પણ ધાતુના આધારે જ ટકી રહેલ છે ને ! સોનું, ચાંદી, પિત્તળ, તાંબુ, આ બધાને પણ “ધાતુ જ કહેવાય છે. જુના વખતમાં અને આજે ય ધાતુને “ધન” Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪] [ શ્રી સિદ્ધપદ સમજવામાં આવે છે, અને ધનના આધારે જ તે આ તમારૂં જગત્ ચાલે છે. શબ્દરૂપ શરીરનું પણ મુલ ધાતુ જ છે. ધાતુથી નવા-નવા શબ્દ પેદા થાય છે. શબ્દની સિદ્ધિ થાય છે. માટે પૂ. અભયદેવસૂરીશ્વરજી મહારાજ પણ “સિદ્ધ એ શબ્દની સિદ્ધિ કરતાં ધાતુપાઠ આપી “સિધ્ધ” શબ્દ “ષિ ધાતુ પરથી પણ બની શકે છે તેમ સૂચવે છે. આ તેમના જ્ઞાનની સચોટતા અને પ્રમાણિકતાને નમુન છે. સાચે માણસ નિયમોને આધીન થવાની આનાકાની ન કરે. આનાકાની કરનારાના દિલમાં કંઈ તાણા-તાણું થતી જ હોવી જોઈએ. નહીં તો આનાકાની ન કરે. જે આવા વ્યાકરણે ન ભણ્યા હોય તેવા જ શબ્દની સિદ્ધિ કરવા માટે આનાકાની કરે. સત્યમાં ભય હેતો નથી. અને અસત્ય ભય પમાડયા વિના રહેતું નથી. માટે અસત્યને આચરનારાઓ પોતાનું તૂત જમાવવા માટે પોતાનું તૂત જાળવી રાખવા માટે અજબ-ગજબના પ્રયત્ન કરે છે. “અજ્ઞાની અને સ્વાથીઓ ગપ્પા વડે જ જીવે છે. એક રાજા કોઈ એક સંન્યાસીન ભગત બની ગયે. તે સંન્યાસી પણ ખૂબ વખત સુધી તેના મહેલમાં રહ્યો, પણ તેને હદયમાં અસત્ય બેઠું હતું–પાપ છુપાયું હતું. તે સમજતું હતું કે રાજા ય બહુ બુદ્ધિમાન નથી, અને મારી પાસે પણ કઈ એવી આવડત કે તાકાત નથી કે જેથી તે મારે જ અનુરાગી રહ્યા કરે, તેથી દિલમાં ખૂબ મુંઝાતું હતું. તેને ખાત્રી હતી કે હું અહીંથી ચાલે, Page #386 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૬૫ જઇશ કે ખીજા કેાઈ સંન્યાસી અહીં આવીને પેાતાના ધામે। જમાવી દેશે, અને રાજા તેનેા રાગી થઈ જશે. આખરે ખૂબ વિચાર બાદ એને એક યુકિત સૂઝી આવી. જવાની તૈયારી થઈ ત્યારે રાજાને એકાતમાં ખેલાવ્યા અને કહ્યું:— “જો આજકાલ લેભાગુ મૂર્ખાએ ખૂબ આવે છે, તેઓ તને પેાતાની તરફ ખે`ચી જવા પ્રયત્ન કરશે પણ વાંધે નહીં. હું તારી રક્ષા માટે એક સરસ રસ્તા જરૂર હોય તે બતાવું. ” સંન્યાસીએ જાણી જોઇને થાડી નિરપેક્ષતા બતાવી જેથી રાજાને કેટલી ગરજ છે તે ખખર પડે. રાજામાં તેા લાંબી બુધ્ધિ હતી નહીં અને તેમાંય હમણાં તે તે સન્યાસીનેા રાગી થઈ બેઠા હતા. એટલે કહેઃ “ હા! હા ! મહારાજ તમારી વાત સાચી છે. એવી કેાઇ ચાવી મતાવા કે જેથી ખાટા સ ંન્યાસીઓના ક્દામાં હું ફસાઈ ન જઉં.” re સંન્યાસીએ જોયુ કે હવે વાંધેા નથી. એટલે એક વાકય કાગળમાં લખાવ્યું: “ જલદરહિત. સ્વચ્છ આકાશમ્ ” અને કહ્યું કે ગમે તે સંન્યાસી કે ધર્મના ઉપદેશક તને ધર્મ સંભળાવવા આવે તે તું આ વાક્યને અર્થ પૂછજે. જે તને સાચા અર્થ બતાવે તેની પાસે ધમ સાંભળીશ તા વાંધા નથી. ” રાજા કહેઃ “ જેવી આપની આજ્ઞા, હું આ વાક્યને અર્થ પૂછ્યા વિના કેાઇની પાસે ધમ તેા નહીં સાંભળું એટલું જ નહી' પણ કાઇના સત્કારસન્માન પણ નહીં કરૂં. મહારાજ ! આપ મને અ બતાવે ! ” • સંન્યાસી કહે; “ જો આ કાગળ સાચવી રાખજે. કેાઈના હાથમાં ન આવે. બાકી આજ-કાલના જમાનામાં તે આ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ] [ શ્રીસિદ્ધપદ ' વાક્યના સાચા અર્થ જાણનાર કેાઈ રહ્યા જ નથી. બધા એમ જ ગબડાવ્યા કરે છે. ” પછી સન્યાસીએ અથ લખાવ્યો કે, “ કાળા કાગડા ગેાખલામાં બેસીને કાલસા ચાવે છે.” રાજાએ પણ તે અથ લખી નાંખ્યા. સન્યાસીએ જતાં-જતાં વારંવાર કહ્યુ· કે, આ મારા વાકયના અથ નહી બતાવનારાને ગુરુ કરીશ તે। દુઃખી થઇ જઈશ. બાકી સાચા અથ કરનાર કાઇને પણ ગુરુ કરે તેા મને કંઇ વાંધેા નથી. મારે કાઇના પક્ષપાત નથી. ક્લ્યાણ કરે....” અને સન્યાસી ગયા. ( તમેય સંસ્કૃત નથી જાણતા એટલે કદાચ તમને ય લાગે કે સન્યાસીએ સાચા અર્થ બતાવ્યા છે. પણ સન્યાસીએ લખાવેલ વાકયના સાચા અથ વાદળરહિત સ્વચ્છ આકાશ છે' એવા છે. હવે કાઇ પણ ડાહ્યો તે શું પણુ આછું-પાતળુંય સંસ્કૃત જાણનારા “ કાળા કાગડા ગેાખલામાં બેસીને કેાલસા ચાવે છે. ” એવા અથ કેવી રીતે કરે ? પણ થાય શું ? રાજા તે સંસ્કૃત ભણેલા ન હતા. 66 બે-ચાર દિવસ થાય અને રાજદરબારમાં એક પછી એક સન્યાસીએ આવવા માંડયાં. બધાને રાજા પેલુ સંસ્કૃત વાકય કહે. પણ કાઇ આવે! તદ્દન ખાટા અથ કેવી રીતે બતાવે ? બધાંય એમ જ અર્થ કહે કે, વાદળ રહિત સ્વચ્છ આકાશ છે. ” અને રાજા બધાંને માન– સન્માન કર્યા વિના જ તગડી મૂકે. બધાંયને એમ જ કહેઃ “ તમને સાચા અર્થ આવડતા નથી. ” આવું' રેજિ થવા માંડયું. એટલે કેટલાંક બિચારા કાષ અને વ્યાકરણની મદદથી નવાનવા અર્થા કરીને સભળાવે પણ આવે અથ Page #388 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૬૭ કે જેને શબ્દોની જોડે કશું લેવા–દેવા જ નથી તેવા ખોટા અર્થને કઈ બતાવે પણ કેવી રીતે ? કોઈના ખ્યાલમાં પણ કેવી રીતે આવે? આમ વાત તે ખૂબ ફેલાઈ ગઈ. આખરે એક દિવસ એક માત્ર ભણેલે નહીં પણ કંઈક ભણેલે અને ગણેલે સંન્યાસી આવ્યું. તેણે વિચાર કર્યો કે, નકકી આ રાજાને કેઈએ ભરમાવી દીધું છે. આટલા બધાં વિદ્વાનેમાંથી કેઈને અર્થ સાચે ન થાય તે કેવી રીતે બને? તેમાંય વળી કઈ આવા સાદા વાક્યને અર્થ ન કરી શકે તેવું તે બને જ કેવી રીતે ? એણે બુદ્ધિ દોડાવી. રાજાની પાસે આવ્યું. રાજાએ પિતાનાં કમ પ્રમાણે પેલું વાકય પૂછયું.પેલે સંન્યાસી પણ જાણે મહાન આતમાં ન આવી ગયું હોય તેમ ગંભીરતાથી વિચારવા લાગ્યું. ડી વાર તે આંખ બંધ કરીને જ બેસી રહ્યો. પછી રાજાને કહેઃ “રાજાજી! કાલે વિચાર કરીને જવાબ આપવાની રજા આપે તે કેવું સારું?” રાજાને લાગ્યું કે, આ કંઈક સાચો જવાબ આપશે. બીજા તે એમ જ વિચાર કર્યા વિના જ કહેતા હતા, આ ખરે લાગે છે. - રાજા કહે “ભલે, કાલે જવાબ આપજો.” અને સંન્યાસી તે બીજે દિવસે પહેલા દિવસ કરતાં ય વધારે ગંભીર થઈને આવ્યું. રાજાને કહેઃ “જુઓ મહારાજા ! આ વાકયને અર્થ એટલે ગંભીર છે કે તેને સાચો અર્થ હું બતાવી તે નહીં શકું, પણ તમે જ જે છ મહિના મને થે સમય આપીને અભ્યાસ કરશે તે તમને જરૂર સમજાઈ જશે.” રાજાએ પણ પોતાની પ્રશંસા સાંભળીને ભણવાની હા પાડી. અને છ મહિના તે શું પણ બે મહિનામાં તે પોતે Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮] [ શ્રી સિદ્ધપદ જ સમજી ગયે કે પહેલે સંન્યાસી ધૂતારો હતો. સીધા વાકયને ખોટો અર્થ સમજાવીને તેણે ભ્રમમાં મૂકી દીધા હતું. તેને પોતાને જ પોતાની મૂર્ખતા પર હસવા જેવું લાગ્યું ! - આમ કેટલાકે આવી રીતે પોતાના ભકતોના અજ્ઞાનને લાભ ઉઠાવે છે. મારવાડમાં જતિઓ “ગરજીઓ લેકોને ત્યાં જાય, લાડવા ઉઠાવી લાવે. લોકોને કેટલા દિવસ સુધી પોષાય? કોઈ તેમને લાડવા આપવાની આનાકાની કરે તે તરત જ તે યતિઓ શાસ્ત્રની યાદ દેવરાવે. જતિઓ કહે “જુઓ, તમે સામાયિક કરતાં શું બોલે છે? “સામાઈય જઆિવારા' આટલું શાસ્ત્રમાં લખેલું ય સમજતા નથી. “સામાયિક કરે ત્યાં જતીઓના વારા” ગુજરાતીમાં “વારે” એટલે લાગેજમણ થાય. એટલે સામાયિક કરનારે લાગા પ્રમાણે આપી દેવું પડે. બિચારા ભેળા લેકે તે સૂત્રના અર્થો જાણે નહીં. હશે ભાઈ, આપણે શું કરીએ ? શાસ્ત્રમાં લખ્યું હોય તો આપો. પણ આવી રીતે લાગ બતાવનારૂં શાસ કદી જેનશાસ્ત્ર ન હોય. તે બિચારાઓ સૂત્ર તે જાણે પણ અર્થની કંઈ ખબર પડે નહીં. “સામાઈઅ જત્તિ આવારા ” એટલે “સામાયિકમાં હું જેટલી વાર છું (તેટલીવાર)” આમ અર્થ થાય. પણ અજ્ઞાન એ કેવું કષ્ટ છે. જતિઓ બિચારાને શાસના નામે છેતરે ! આવી રીતે શાસ્ત્રના નામે પિતાના પાપને–ભને પોષનારાઓ જાણતા નથી કે અનંત અનંત ભવ સુધી કર્મ તેમને છોડશે નહીં. માટે જ્ઞાનની ખૂબ જરૂરિયાત છે. અજ્ઞાનીઓને–સ્વાથીઓને ગપ્પા લગાવવા જ પડે. Page #390 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૬૯ આપણા ટીકાકાર પૂ. અભયદેવસૂરીશ્વરજી મહારાજ જ્ઞાની છે—નિઃસ્વાથી છે. આપણા જેવા જીવા પર ઉપકાર કરવા માટે તત્પર થયેલાં છે. માટે તે તેએ વ્યાકરણના નિયમાપૂર્ણાંક ખરાખર આપણને સમજાવે છે કેઃ “ ષિધુ સ’રાધ્ધો માત વચનાત્–સેધન્તિ-સિધ્યન્તિ સ્મ—નહિતાર્થા ભવન્તિ સ્મ...” અને તેના અ કરતાં ટીકાકાર મહિષ કહે છે કે જેઓ નિષ્ટતા થઈ ગયા છે, જેમને હવે કશુ કરવાનુ બાકી રહ્યું જ નથી તે સિદ્ધો કહેવાય છે. જેને સાચી સિધ્ધિ થઈ હોય તે સિધ્ધ કહેવાય, દુનિયાની અંદર પણ તમે આ શબ્દોના પ્રયોગ કરે છે. કાઈને સિધ્ધહસ્ત લેખક કહેા છે, કઈને સિધ્ધ કવિ કહા છે, પણ આ બધા સાચા સિધ્ધ નથી. શાસ્ત્રમાં ચૌદ પ્રકારના સિધ્ધ અતાવ્યા છે. “સિધ્ધા જોનિન્નો,જેણ ગુણેણ સય ચાસ વિગપ્પા, નેઆ નામાએ, આયણ સિધ્ધા આવે. ” ( ૩૦૨૭ વિ. આ. ભા.) ૮ કચ્ચે સિલ્પે ય વિજ્જાએ, મતે જોગે ય આગમે; અર્થ જત્તા અભિપ્પાએ,તવ' કુમ્ભખએ ઈયળ, યિ”. ( ૩૦૨૮ વિ. આ. ભા.) (૧) નામસિદ્ધ, (૨) સ્થાપનાસિદ્ધ, (૩) દ્રવ્યસિદ્ધ, (૪) ક་સિદ્ધ, (૫) શિલ્પસિદ્ધ, (૬) વિદ્યાસિદ્ધ, (૭) મંત્રસિદ્ધ, (૮) ચેાગસિદ્ધ, (૯) આગમસિદ્ધ, (૧૦) અસિદ્ધ, (૧૧) યાત્રાસિદ્ધ, (૧૨) અભિપ્રાયસિદ્ધ-બુદ્ધિસિદ્ધ, (૧૩) તપસિદ્ધ, (૧૪) ક ક્ષયસિદ્ધ. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ] [ શ્રી સિદ્ધપદી સિદ્ધ એવું કેઈનું નામ તે નામસિદ્ધ, સિદ્ધની સ્થાપના કરવી તે સ્થાપનાસિદ્ધ, ચોખા ચડી ગયા હોય તે દ્રવ્યસિદ્ધ, કારણે તે ચોખા પાકી ગયા બાદ તેને પકવવાના નથી, પણ તે દ્રવ્ય છે તેથી દ્રવ્યસિદ્ધ. ત્યારબાદ આવે છે ભાવસિદ્ધોના ભેદ. જે કે આપણું વિવિક્ષા તે છેલ્લા કર્મક્ષયસિદ્ધ ક્ષાયિકભાવનાસિદ્ધના અંગે છે, પણ બાકીના ૧૦ સિદ્ધો ક્ષયે પશમભાવને આશ્રિત કહેવાતા હોવાથી તેઓ ભાવસિદ્ધ કહેવાય છે. તે દરેકનું થોડું વિવેચન આપણે કરશું. “કમસિદ્ધથી માંડીને આગમસિદ્ધ” ખેતીવાડી, વેપાર, ધંધો-ધાપિ આ બધું કર્મ કહેવાય. આ બધું જગતમાં ચાલતું આવ્યું છે. એના શાસ્ત્રો ન બનેલા હોય પણ બાપ બેટાને શિખડાવે, એક પાસેથી બીજે અને બીજા પાસેથી ત્રીજે શીખે. આ બધું કર્મ કહેવાય. આમાં કંઈ આકર્ષણ જેવું ન હોય. જ્યારે જે ક્રિયામાં કંઈ આકર્ષણ જેવું હોય, જેના ગ્રંથ બનેલા હોય તે વિષયના વિદ્વાનોના ઉપદેશથી ક્રિયાઓ ચાલી હોય તે બધું શિલ્પ કહેવાય-કલા કહેવાય. ચિત્રકલા, રથ બનાવવાની ક્રિયા આ બધું શિલ્પ કહેવાય. ખેતીવાડી વગેરે ક્રિયાઓ જેને સિદ્ધ હોય તે કમસિદ્ધ કહેવાય, અને જેને રથ બનાવવા વગેરેની કળા સિધ્ધ હોય તે શિલપસિદ્ધ કહેવાય. તેવી જ રીતે જેને વિદ્યા સિધ્ધ હોય તેને વિદ્યાસિધ્ધ કહેવાય, અને મંત્ર સિધ્ધ હોય તેને મંત્રસિદ્ધ કહેવાય. જે ચમત્કારિક અક્ષરમાં મંત્ર અધિષ્ઠાયિકા દેવી હોય તેને વિદ્યા કહેવાય, અને જે ચમત્કારી અક્ષરને મંત્રને અધિષ્ઠાયક દેવ હેય તેને મંત્ર કહેવાય. Page #392 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૭૧ જે મત્રો સ’કલ્પથી એટલે મનના દૃઢ નિશ્ચયથી સિધ્ધ થાય છે તે વિદ્યા કહેવાય, અને જેનેા પાઠ કરવા માત્રથી જ જે સિધ્ધ થઇ જાય, તેમાં વિશેષ સાધના કરવાની જરૂર ન પડે. ગુરુ મંત્ર આપે એટલે શિષ્ય તે વાંચીને પેાતાનું કામ કરે તેવા ચમત્કારીક અક્ષરાનું નામ સત્ર કહેવાય. એવા પણ મંત્ર હાય છે કે જેને ભણનાર તે શબ્દોના અર્થાને જાણી ન શક્તા હાય તે પણ તેનુ ફળ મેળવે. તેા પછી ભગવાનના અક્ષરેશ–સૂત્રના અક્ષરો કેટલા પવિત્ર કહેવાય ! શુ` ભગવાનના નામરૂપી મંત્ર માહનું ઝેર ના હરે ? નામના તેથી જ સૂત્રના અથ ન જાણીએ તે પ્રતિક્રમણ કરીને શું ફાયદો થાય એવું એકાંતે કહેનારાઓએ આ ખ્યાલમાં લેવા જેવું છે. ડોકટરની લખેલી ચિઠ્ઠીમાં દવાનું નામ વાંચતા ય આવડતું નથી, તેા એના અર્થ તેા કયાંથી જાણુવાના હતા ? તે છતાં ય તેવી કડવી દવા પી ને રોગ દૂર કરા છે કે નહીં ? જો કે સૂત્રના અર્થ જાણવા તે જોઈએ જ. પણ આ તેા એવી વાત છે કે સૂત્રના ભાષાંતરો કરો, અધા જ મંત્રચુક્ત સૂત્રાને છોડી દઇને પોતાની મામુલી ભાષામાં મઢલી દેવાની વાતા કરે છે તેની સામે આ દલીલ છે. સૂત્રના શબ્દોનું ભાષાંતર કરવુ અને તેનાથી ચલાવી લેવાની વાતે એટલે મૂલ્યવાન મંત્રકિતના નાશ કરી નાંખવાની વાત. માટે આવી વાતમાં કદી આવવું નહીં. આવા મંત્રા જેને સિદ્ધ હાય છે તે મત્રસિધ્ધ કહેવાય છે. આવી જ રીતે જેનાથી આશ્ચય કારી શક્તિ પેદા થઈ શકે તેવા પદાર્થ ના સયાગાને જે જાણતા હાય તે ચાગસિધ્ધ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ] [ શ્રી સિદ્ધપદ કહેવાય. પુદ્ગલની શકિત અનંત છે. એક જ પદાર્થના જુદા-જુદા પદાર્થ જોડે જુદી–જુદી રીતે સંગ થાય અને સંગ થાય એટલે અજબ-ગજબની નવી-નવી શકિત પેદા થાય. આવી રીતના દ્રવ્યના સંગથી લેપ બનાવવામાં આવે તે તે લેપના પ્રભાવમાત્રથી માણસ પાણી પર જમીનની માફક ચાલી શકે, અને હવામાં પણ ઉડી શકે. આવી આશ્ચર્યકારીત પેદા કરનારા પદાર્થના સંગને જે જાણે તે ગસિધ્ધ કહેવાય. આગમના સમસ્ત અર્થો જેમને શ્વાસોચ્છવાસની જેમ સ્વભાવરૂપ થઈ ગયા હોય તે આગમસિધ્ધ કહેવાય. ગણધર ભગવંત ગૌતમસ્વામીજી મહારાજા આગમસિધ્ધ કહેવાય. જ્ઞાનના દરિયા, ગુણગણોથી ભરિયા છતાં નમ્રતાના સાવરિયા ગૌતમસ્વામીજી છે તે આગમસિધ્ધ, પણ શાશ્વત સુખને અનુભવ કરનાર ક્ષાયિકભાવના સિધ્ધ ભગવંતેની તુલનાએ તેઓ નહીં. કારણ આગમના તમામ અર્થ જાણવા માટે કૃતજ્ઞાન સહિત મતિજ્ઞાનનો તીવ્ર ક્ષયે રામ જોઈએ. અને ક્ષોપશમભાવ ગમે તેટલા તે ય પરિપૂર્ણ નહીં તે નહીં. એક બાજુ દુનિયામાં આગમથી સિધ્ધ થઈને સાચા સિધ્ધપદને મેળવનારા આત્મા છે. તે બીજી બાજુ જીવનની ધુળ-ધાણું કરીને અર્થની પ્રાપ્તિ કરવામાં-ધનની પાછળ ધુની બનેલા મમ્મણશેઠ જેવા પણ છે. શાસ્ત્રમાં મમ્મણશેઠને અર્થસિધ્ધ કહ્યા છે. શ્રેણિકના રાજ્યભંડારેથી પણ ન ખરીદી શકાય એવું તેના એક જ બળદનું શીગડું હતું. તે બેય પૂરા સોનાના બનેલાં અને કિંમતી હીરા-મોતીમાણેક જડેલ બળદને તે કોણ ખરીદી શકે? Page #394 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૭૩. આવી પ્રચુર લક્ષ્મીવાળો અને લક્ષમી મેળવવામાં ચકચૂર બનેલ મમ્મણ એ અર્થસિદ્ધ કહેવાય. - દુનિયાની વિચિત્રતાનો પાર નથી. માણસ જેની પાછળ પડે છે તેને મેળવ્યા વિના રહેતું નથી. અર્થમાં સિદ્ધિ મેળવનાર અર્થમાં મેળવે છે. તે ગૌતમસ્વામીજી જેવા મહાપુરૂષે આગમસિધ્ધ બને છે. ત્યારે એક બાજુ તુંડિક જેવા વહાણવટીયાઓ યાત્રાસિધ્ધ બને છે. જે ચીજમાં કૃત કૃય બનવું હોય તેમાં પાર વિનાને પરીશ્રમ કરે પડે. તેડિક પિતાના વહાણોમાં માલ ભરી દરીયાપાર વેપાર કરવા મથતા હતા. અનેકાનેક વખત તેના વહાણે તૂટી ગયાં. સગાવહાલાં કહેવા માંડયાઃ “ધૂની, તું આ ધંધો મૂક” પણ પેલે શાને સાંભળે. તે તુંડિક તો કહેતે હતે “જલમાં મારા પૈસાગયા છે, તે જલમાંથી પાછા મેળવીશ, પાછો પડવાને નથી.” દરીયાતટનો કેઈ દેવતા તેના પ્રયત્નથી ખુશ થઈ ગયે. સારૂં એવું દ્રવ્ય આપી ન્યહાલ કરી દીધો.દેવતા પૂછવા લાગે “હવે કંઈ જોઈએ?” તું ડિક તમારા જેવા પાકો વાણીયે. પણ કંઈક પરમાથી! તે કહેઃ “જે મારું નામ લઇને યાત્રા કરે તેના વહાણને દરીયામાં નુકશાન ન થાય તેવું વચન આપે. દેવે વચન આપ્યું અને તુણ્ડિક યાત્રાસિધ્ધ બન્યા. લાંબો કાળ સુધી નિષ્ફળ થયા છતાં ય પ્રયત્નો ચાલુ રાખ્યા ત્યારે તંડિકને આવી સિદ્ધિ મળી. આ બધી સિદ્ધિઓ કર્મથી ય સિધ્ધ સર્વજ્ઞ પરમાત્માની સિદ્ધિ પાસે કોઈ વિસાતમાં નથી. આ બધી અંતે અપૂર્ણતામાં પરિણમતી સિદ્ધિની પાછળ પણ આટલે પરિશ્રમ કરે પડે છે તે કર્મક્ષય સિધ્ધ થતાં કેટલે પરિશ્રમ કરવો પડે ? યાત્રાસિબ્ધ બાદ શાસ્ત્રમાં અભિપ્રાયસિધ્ધ બતાવ્યા Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ [ શ્રી સિદ્ધપદ છે. અભિપ્રાય એટલે બુધ્ધિ. આ અભિપ્રાયરૂપ બુધ્ધિ ચાર પ્રકારની છે. ગૌતમસ્વામીજી ઋતનિધિ હોવા છતાંય થતનું પરાવન કરે, અને મમ્મણ પાસે આટલી મેટી ધનિધિ હાવા છતાંય એક પાઇ માટે કાળી મજુરી કરે. એક આગમસિધ્ધ કહેવાય, જ્યારે બીજો મમ્મણુ અસિધ્ધ કહેવાય. આગમના અભ્યાસથી ગૌતમસ્વામીજી મહારાજાએ કંઇકને કેવળજ્ઞાન આપ્યું અને પોતેય કેવળજ્ઞાન પામ્યા. જયારે મમ્મણે જીંદગીમાં સુખેથી કાઇને અન્નના (કાળીયા) ખાવા દીધા હશે કે સુખે તેણે પોતે કવળ ગળે ઉતાર્યા હશે તેમાંય શ`કા છે. અ'નેય કહેવાય તે સિધ્ધ, પણ એકની સિદ્ધિ અને બીજાની સિદ્ધિમાં કેટલું અંતર છે ! લ ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી, અને પારીણામિકી આ ચારે ય બુધ્ધિ જેની પાસે હાય, ચૈાગ્ય સમયે તે મુધ પેદા થઇ જાય તે બધા બુધ્ધિસિધ્ધ કહેવાય. ૫૦૦-૫૦૦ મંત્રીએના મુખ્યમંત્રી અભયકુમાર ચારે ય બુધ્ધિના નિધાન હતા. તેઓ બુધ્ધિસિધ્ધ કહેવાય. “ અભિપ્રાયસિદ્ધના ચાર પ્રકારો ” ઔત્પાતિકીબુદ્ધિ એ બુદ્ધિના ખેલ જેવી છે. આવી બુદ્ધિના માલીકને તે વિષયના શાસ્રના અભ્યાસ અને તેના અનુભવની કંઈ જરૂર નહીં. તેની પાસે જાવ એટલે પરિસ્થિતિને જોઇને તરત જ મનમાં સ્ફુરણા થાય. જોનારાને લાગે કે આને કેવી રીતે આવડે છે? એ જ ક્ષાપશમની વિચિત્રતા છે. આવી બુદ્ધિવાળાને એવા વિશિષ્ટ ક્ષયાપશમ હાય છે કે બહારના કેાઈ પણ સાધને વિના જ તેમનામાં તેવી અંતરસ્ફૂરણા થાય. Page #396 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] | ૩૭૫ ઔત્પાતકી બુદ્ધિ માટે રાહાનુ દૃષ્ટાંત પણ પ્રસિધ્ધ છે. ઉજ્જૈની નગરીના રાજાએ તેની બુધ્ધિની ઘણી પરીક્ષા કરી. પણ ઔત્પાર્તિકી બુદ્ધિના ધણી તે બાળકે રાજાને અધી ય વાતામાં પરાસ્ત કરી દીધા. એક વખત રાજાએ તેની બુધ્ધિની પરીક્ષા કરવા માટે તે છેક જે ગામમાં રહેતા હતા તે ગામડામાં એક કુકડા મેકલ્યા અને જણાવ્યું કે, ‘જાવ, આ કુકડાને એકલાને જ કુકડા જોડે લડાવા.’ ગામના લેાકેા તા વિચારમાં પડયા. કુકડો એકલા કુકડા જોડે કેવી રીતે લડે ? ત્યાં રાહા હાજર થયેા. બુદ્ધિમાનને કેટલી વાર ! મંગાવ્યા . આરીસા અને ધરી દીધા કુકડાની સામે! બસ કુકડો તેા લઢવા માંડયા, અને લાહીલુહાણુ થઈ ગયા. તમે આવું સાંભળ્યુ હોય એટલે કાઈ પ્રસંગે આના જેવી કાઇ યુક્તિ કાઇના માટે ગાઠવી કાઢો, પણ તમારી તે બુધ્ધિને ઔત્પાતકી બુધ્ધિ ન કહેવાય. કારણ કે તમને પેાતાને તે સ્ફુરણા થઈ નથી. તમે એક વખત જોયેલ અથવા સાંભળેલના આધારે કરો છે. રોહાએ કાઈ દિવા આવું જોયું કે સાંભળ્યું નહાતુ છતાંય તેને પાતાની જાતે સૂઝી આવ્યુ એટલે તેની બુદ્ધિ ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય. વળી પાછું ફરી એક વખત રાજાએ તેની બુધ્ધિની પરીક્ષા કરવા માટે તેમના ગામ પર કહેણુ માકલ્યુ કે, 'પર તમારા ગામના કુવાનું પાણી સારૂં છે, માટે રાજાને પાણી પીવા માટે તમારા ગામના કુવા માકલાવા. ” કુવે તે પગવાળા છે કે તે કઈ ચાલીને જાય અથવા કઇ હેરવી–ફેરવી શકાય તેવી ચીજ છે કે મેાકલાવાય. ગામવાળા તેા ભેગા થઇને ગભરાતા હતા, ત્યાં રોહા આવી ગયા. તે કહેઃ “ એમાં શું છે? રાજાને કહેવડાવી દે કે અમારા કુવા આવવા માટે તૈયાર થઇ ગયા છે, પણ ગામડાના Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ] [ શ્રી સિદ્ધપદ કુવા છે એટલે તેમને શહેરના રસ્તો નહીં મળે માટે શહેરના બે–ચાર કુવા રાજા માકલાવે કે તરત અહી થી અમારા યુવાને રવાના કરી દઇએ. "" રાજા સમજી ગયા કે, આ રોહાના જવાબ છે. આખરે અનેક પરીક્ષાએ ખાદ રાજાએ રાહાને પાતાને મંત્રી બનાવ્યો. આમ ગમે તેવી મુશ્કેલીમાં ફસાય ગયા હોય અને જે બુધ્ધિ ઉત્પન્ન થઇને-કૂદકા મારીને આપણુને દાડાવી દે એનું નામ ઔત્પાતિકી બુધ્ધિ. આ બુધ્ધિ માટે ઊંમર-અનુભવ કશાયની જરૂર નથી પડતી. નાના છેકરાઓમાં ય આવી બુધ્ધિ જેવા મળે છે. આવા ઔત્પાતિકીષુધ્ધિસિધ્ધ મનુષ્યા કહેવાય. જૈનયિકીબુધ્ધિસિધ્ધ પર એક ગુરૂના એ શિષ્યાનું દૃષ્ટાંત ગુરુના વિનય કરતાં-કરતાં જે બુધ્ધિ પેદા થાય તેનુ નામ જૈનયિકી બુધ્ધિ કહેવાય. ગુરુ જે ઉપદેશ આપીને શિખવાડે, તેના વિચાર કરતાં-કરતાં જે બુદ્ધિ પેદા થાય તેનુ નામ વૈનયિકી બુધ્ધિ. વિનય એ મહાગુણ છે. બધાં ગણેાની ગુણુ (કેથળા) છે. આવા વિનયના દરિયામાં જ્ઞાનવરણીયક ના ક્ષયાપશમ સહજ પેદા થાય, વિનયથી બુધ્ધિ નિર્મલ થાય અને એક વખત બુધ્ધિમાં નિલતા પ્રવેશે એટલે તેના વિસ્તાર પણ સ્વભાવિક થવા માંડે. એક જ શાસ્ત્ર એક જ ગુરુ પાસે એક જ સરખી બુધ્ધિવાળા એ શિષ્યે ભણતાં હોય પણ તેમાં જે વિનયી હોય તે જેટલા વિસ્તાર કરી શકે તેટલેા વિસ્તાર વિનયહીન શિષ્ય ન કરી શકે. આવુ' જુએ એટલે બીજાને એમ થાય કે ગુરુ વિનય Page #398 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૭૭ કરે છે તે શિષ્ય પર વધારે પ્રેમ રાખે છે, તેને સારું શિખવાડે છે, મને શિખવતા નથી. પણ ખરી વાત વિચારે તે ખબર પડે કે વનયિકી બુદ્ધિ પેદા થવામાં શિષ્યને વિનય કારણ હોય છે, તેને સાચા વિનય હાય, ગુરુ પ્રત્યે સમર્પણભાવ હોય તે ગુરુ જ્ઞાન આપે કે ન આપે પણ શિષ્યને તે મળે જ છે. તેની બુદ્ધિને વિકાસ થાય છે. એક સિધ્ધપુત્ર (તિષી)એ બે શિષ્યને નિમિત્તશાસ્ત્ર ભણવ્યું. બંને જણે એક વખત ગુરુના માટે લાકડા લેવા જતાં હતાં. જુના જમાનામાં આ રીતે જ ચાલતું. ગુરુની બધી જરૂરિયાતે શિષ્ય પૂરી કરી આપે. • લાકડાં લેવા જતાં વચમાં ગામ આવ્યું. ત્યાં એક માજી સામા મળ્યા. સિધ્ધપુત્રના બંને શિષ્યાને આવતા જોઈને માજીએ પૂછયું: “મારે દીકરે પરદેશ ગયે છે, તેનું શું થશે ?” પણ તે વખતે જ માથા પરથી ઘડે નીચે પડી ગયું અને ફટી ગયે. એટલે એક શિષ્યએ કહ્યું : “તારે પુત્ર મરી ગે છે.” પણ બીજાએ જોયું કે, કેવલ ઘડે ફૂટી ગયે છે તેમ નથી, પણ નદીમાં પાણી પાછું મળી ગયું છે. એટલે તેણે વિચારીને કહ્યું કે, “તમે ઘેર જશે એટલે તમારા પુત્રને મેલાપ થશે.” ડોશી બંને ય શિષ્યને લઈને ઘરે ગઈ, જેયું તે પુત્ર આવીને જ ઊભે હતે. ડેશીએ બંનેને દક્ષિણ આપીને વિદાય કર્યો. પણ જેને ફલાદેશ બેટે પડયે હતો તે મનમાં ધમધમતે હતો. તેને થયું કે, ગુરુએ ચોકકસ કંઈક અન્યાય કર્યો છે. એટલે ઝૂંપડીમાં આવ્યું તે જ ગુરુને પ્રણામ કર્યા વિના બેસી ગયે. બીજે પ્રણામ કરીને બેઠે. પેલા રીસાયેલા શિષ્યને ગુરુએ પૂછ્યું: “કેમ ભાઈ! તને શું થયું છે? રીસાયેલે શિષ્ય તાડુ. ‘તમે મને કંઈ શીખવાડતા નથી Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮] [ શ્રી સિદ્ધપદ અને બધું તમારા વહાલા ચેલાને જ શિખવાડે છે” શિષ્યના જવાબથી ગુરુ સમજી ગયા. પણ તેના સંતોષ માટે ગુરુએ બીજા વિનીત ચેલાને પૂછ્યું: “કેમ ભાઈ! તેં આ ફળાદેશ કેવી રીતે કર્યો ?” વિનીત શિષ્યએ કહ્યું “ગુરુજી! પાઠ તે એણે જે વિચાર્યો તે જ મેં વિચાર્યો હતું, પણ મને આપની કૃપાથી વધારે ખ્યાલ આવ્યું કે ઘડે ફૂટી નથી જતે પણ નદીનું પાણી નદીમાં જ મળી જાય છે. અને પૂછતી વખતે મુખ્ય ઘટના તે બની હતી કે પાણીમાં પાણી મળ્યું. ઘડે ફૂટે એ વાત મુખ્ય ન હતી. પણ...અવિનીતને સંતેષ કેવી રીતે થાય ? પિતે ગુરુથી દૂર જાય છે તેનું ધ્યાન નથી રાખતે અને ગુરુની વિદ્યા કેમ પ્રાપ્ત થતી નથી, ગુરુ વિદ્યા કેમ આપતા નથી? આવી વાત કરે છે, તેવા પામર જી બિચારા શ્રતસાગરને કેવી રીતે પાર પામી શકશે? આમ વિનય એ પણ બુદ્ધિના પશમનું કારણ છે. પૂના અને ગુરુના વિનયથી બુદ્ધિનો વિકાસ થાય તે નચિકીબુ. આવી બુદ્ધિ જેને હેય તેને વનચિકીબુધ્ધિસિધ્ધ કહેવાય. કામિકી બુદ્ધિ" એક ને એક ક્રિયા વારંવાર કરવામાં આવે તે તે કિયાના અભ્યાસથી કામિકી બુદ્ધિ પેદા થાય છે. આપણે નાના છોકરા હતા ત્યારે સીધી લીટી અને એક મીંડું ચીતરતા પણ નહોતું આવડતું, પણ વારંવાર અભ્યાસ કર્યો તો અત્યારે આપણે સુંદર અક્ષરે પણ લખી શકીએ છીએ. એક ક્રિયા પિતે જ બીજી ક્રિયાની શિક્ષિકા બની જાય છે. માટે જ લેકમાં કહેવત છે કે “કામ કામને શિખવાડે” Page #400 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૭૯ એક વખત કામ કરીને બીજી વખત કરે એટલે સારું જ થાય. અને આમ કરતાં-કરતાં તો એટલી બધી નિપુણતા માણસ પ્રાપ્ત કરી લે છે કે આકાશમાં ઉછાળેલું મતી પાછું પડે ત્યારે પાસે ઉભેલા ભુંડના વાળમાં પરેવાઈ જાય. આવી ક્રિયાઓ કંઈ પહેલેથી જ ન આવડે પણ જેમ જેમ અભ્યાસ થતો જાય તેમ તેમ અંગે ટેવાતા જાય, અને ક્રિયાઓ બરાબર અને અચૂક થતી જાય. દેરડી પર નાચનારાઓ પહેલેથી જ કંઈ તે ક્રિયાઓ જાણતા નથી હોતા, પણ અભ્યાસ કરતાં-કરતાં તે કળામાં નિપુણ થઈ જાય છે, અંગ્રેજીમાં ય કહેવાય છે કે પ્રેકટીસ મેઈકસ એ મેન પરફેકટPRACTICE MAKES A MAN PERFACT અભ્યાસથી વારંવાર એકનું એક કામ કરવાથી માણસ તે કામમાં પૂર્ણતા પ્રાપ્ત કરે છે. આવી કહેવત પડી છે તે આ બુદ્ધિન અંગે જ. “મારાથી સારું કામ થતું નથી” તેવા બહાના હેઠળ છટકી જનારા હજામ” છે. સમજવું જોઈએ કે એક જ વખત કામ કરવાથી કંઈ નિપુણતા મળતી નથી. માટે પૂરે અભ્યાસ કર્યા પછી ન આવડે તે જ ફરિયાદ કરવી જોઈએ. કામને હરામ સમજનારા અને આરામને સુખધામ સમજનારાઓમાં આવી કામિંકી બુધિ પેદા થતી નથી. કાર્મિકી બુદ્ધિના અથીએ, બુધ્ધિ સિધ્ધ કરવાની ભાવનાવાળાએ વારંવાર અને સતત્ અભ્યાસ ચાલુ રાખવું જ જોઈએ. પારિણુમિકી બુદ્ધિ ટપલા પડે એટલે આંખે ઉઘડે” અને “ઘરડા વિના ગાડાં ન વળે” એવી કહેવતો દુનિયામાં ચાલે છે. કહેવત એક “નય જેવી હોય છે. પણ તેમાં અનુભવ હોય છે–ડહાપણ હેય છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ] [ શ્રી સિદ્ધપદ આવી કહેવતા પારિણામિકી બુધ્ધિવાળા લેાકેાના થયેલા વારવારના અનુભવના અંતે પ્રચલિત થયેલી છે. જ્યારે ડાહ્યા માણસાને વારંવાર એક સરખા અનુભવ થતા જોવામાં આવે છે ત્યારે તેવા માણસે પોતાને અનુભવ સૂત્રેાની માફક કહેવામાં વહેતા મૂકે છે. બાળપણમાં અને યુવાનીમાં જે બુધ્ધિ હોય છે તેમાં ખૂબ તફાવત હોય છે. જુવાનીની બુધ્ધિમાં તડફડાટ બહુ હોય છે. ઘડપણમાં સ્થિરતા પેદા થાય છે. એટલે પરિણામને વિચારવાની શકિત પણ પેદા થાય છે. માટે તે બુધ્ધિને પારિણામિકી કહીએ છીએ. આ કામ સારૂ કે ખાટુ છે તે ન જોવાય પણ પરિણામ કેવું છે તે જોવું જ જોઇએ અને તેવી પારિણામિકી બુધ્ધિ આવે અને શાસન મળે....સાચા દેવગુરુ મળે તે સંસારના પરિણામેાના વિચાર કરીને સંસાર છેડી દેવાનું જ મન થાય. વળી સંસારના વિચાર આવતાં તેમાં પડી રહેલાંની શી દશા થશે ? શુ પરિણામ આવશે ? તેને પણ વિચાર આવે. તેવા જીવાને પણ આ સંસારસમુદ્રથી તારવાની ઇચ્છા થાય. “પારિણામિકી બુધ્ધિ પર નંદનું દૃષ્ટાંત ’ જુના જમાનામાં એક નાશિક નામનું નગર હતું. તેમાં નંદ નામે વાણીયા રહેતા હતા. વાણીયા આમ તો ધનના લાભી હાય,પણ આ તે રીઘેલા હતા. તેની બૈરીનું નામ સુંદરી, ખૈરીના એટલે મેહ કે એક ક્ષણ પણ તેની બૈરીથી દૂર જાય નહીં. કામ-ધંધા કરે તે ય નકરો દ્વારા, ખાવા-પીવા એસે તે ય એકલે નહીં, જરાવાર પણ તેની બૈરી સુંદરીથી દૂર જાય જ નહીં, લેાકેાનાં મઢ કઈ ગળણાં દેવાય છે. બધાં તેને સુંદરીને છોકરા કહેવા માંડયા. તેનું ‘સુંદરી Page #402 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૮૧ નંદનતરીકે જ નામ પડી ગયું. તે નંદના ભાઈએ દીક્ષા લીધી હતી. લેકે ના મઢેથી વાતો ગઈકે, પોતાને ભાઈ સ્ત્રીમાં અત્યંત લુબ્ધ થઈ ગયું છે.” દીક્ષિત થયેલ ભાઈને દયા આવી. તેમને થયું કે આ બિચારે સ્ત્રીમાં લુબ્ધ બનીને નરકમાં ચાલ્યા જશે. પરિણામ ભયંકર આવશે. તેનું બિચારાને ભાન નથી. માટે કરુણું કરીને ભાઈ તેને પ્રતિબોધવા તેના ગામ આવ્યા. ઘેર જઈને ધર્મલાભ આપે. ભાઈને વહેરાવવું તે જોઈએ જ. એટલે નંદ નીચે આવ્યે વહેરાવ્યું. મુનિ બનેલ ભાઈએ પણ કમાલ કરી. હાથમાં પાત્રા આપી દીધા. હવે તે ગમે તે થાય તેય તેમની સાથે મૂકવા માટે ગયે જ છુટકે હતે. એટલે હાથમાં પાત્રા લઈને ચાલ્યો. મુનિ બનેલ ભાઈ કહેઃ “જાવ અહીંથી ચાલ્યા જાવ.” પણ હાથમાં રહેલું પાત્ર મુનિને પાછું કેવી રીતે અપાય? એટલે ઉદ્યાનમાં ઉતર્યા હતા ત્યાં સુધી ગયા. લોકોએ હાથમાં પાત્રો જોયા એટલે કહેવા માંડયાઃ “સુંદરી નંદને દીક્ષા લઈ લીધી ” લોકો વિવિધ–વિવિધ રીતે હસવા માંડયા ! પણત્યાં ગયા હતા એટલે વ્યાખ્યાનમાં તે બેસવું પડે. વ્યાખ્યાનમાં ભાઈમહારાજે તે ઉત્કટરાગના પરિણામે દેખાડ્યા. અંતે કહ્યું કે, “આવા સ્ત્રઘેલા માણસો મેક્ષ ન પામી શકે. તેઓ સંસારમાં ય પરાપવાદ અને હાસ્યનું સ્થાન બને છે. જે રાગ કાબૂમાં ન રહે તો આયુષ્યને પણ નાશ થાય. અકાલે મેત થાય. મળવા ને મળવાની ઝંખનામાં મળવાનું હંમેશા માટે બંધ થઈ જાય.” સાચા પ્રતિબંધથી તેનું મન થોડું તે ઠેકાણે આવ્યું પણ હજી ય વૈરાગ્ય વધારે જાગે તે માટે કરુણા કરીને તેમને મુનિ ભાઈએ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ] [ શ્રી સિદ્ધપદ કહ્યું કે, “ચાલે, હું તમને મેરુપર્વત ઊપર લઈ જઉં.” પણ તે રાગી સુંદરીનેદને ના પાડી હવે તે એટલે વિલંબ પણ સહવા ઈચ્છતું ન હતું. પણ મુનિએ કહ્યું, “જે હું તને પાંચ મિનિટમાં અહીં પાછો લાવી દઉં છું. ” ત્યારે સુંદરીનંદને “હા પાડી. મુનિની પાસે વૈકિય લબ્ધિ હતી. તેનાથી તેમણે વાંદરો અને વાંદરી વિષ્ફર્યા. તેય નંદ અને સુંદરીની માફક પ્રેમ કરતાં હતાં. મુનિએ પૂછયું: “આ વાંદરી અને તારી સુંદરીમાં શું તફાવત છે?” સુંદરીનંદન કહે.” આ તે કુરૂપી છે. અને મારી સુંદરી તે રૂપને ભંડાર છે.” પછી મુનિએ વિદ્યાધરીનું જોડલું વિકુવ્યું અને પુછ્યું: બોલ! આ વિદ્યાધરી અને તારી સુંદરી આ બેમાં કેણુ રૂપાળું છે?” તે કહે “બંને સરખા છે. આના કરતાં સુંદરી ઉતરે એવી નથી.” પછી મુનિએ દેવ અને દેવીની વિકુર્વણુ કરી. તે જોતાં જ તેની આંખ દેવી પર ચૅટી ગઈ. મુનિએ પૂછ્યું: “ કહે, આ દેવી અને તારી સુંદરી બંનેનું રૂપ કેવું ?” રાગી ભાઈ કહે “જે સુંદરીને આ દેવીની સાથે ઊભી રાખી હોય તે સુંદરી જોડે જેવી વાંદરી લાગે તેવી તે દેવી જોડે મારી સુંદરી લાગે.” સુંદરી કરતાં દેવી વધારે સારી લાગવા માંડી. મહારાજે ફરીથી ઉપદેશ આપીને કહ્યું: “ભલા માણસ ! આવી સ્ત્રી થોડે ધર્મ કરવાથી પણ તું મેળવી શકીશ. આમાં શું છે ! આ તે મામુલી ધર્મનું ફળ છે. જે સંપૂર્ણ ધર્મ પાળે તે આવી દેવીએ તે તારી પાછળ ફરે. એક નહીં પણ અનેકાનેક તારી સેવામાં હાજર રહે, અને આ બધા ય કરતાં આકર્ષક એવી “મુક્તિસુંદરી પણ મળે. અને ઉપદેશ આપી તેને પણ દીક્ષા આપી. વૈક્રિયલબ્ધિધારી મુનિએ કરેલી ભાઈને Page #404 -------------------------------------------------------------------------- ________________ વિવેચન [ ૩૮૩ પરિણામની વિચારણા એ મહામુનિની પારણામિક બુદ્ધિનુ ઉદાહરણ છે. કેશા વેશ્યાએ પોતાનામાં મુગ્ધ થયેલ સાધુ અને રથકારને પ્રતિધ્યા તે પણ પારિણામિકી બુદ્ધિનું દૃષ્ટાંત છે. વાસ્વામીજી મહારાજાએ માળ ઊંમરમાં માતાના માહને લાત મારી શાસનની શાન રાખવા રજોહરણુ હાથમાં લીધું તે પણ ગંભીર પરિણામેના વિચાર કરીને જ કરેલું. માટે તે પણ પારિણામિક બુદ્ધિનુ ઉદાહરણ છે. . સાચા જૈનની પારણામિકી બુદ્ધિ તેને સંસારથી છેડાવ્યા વિના રહે નહીં. જો કે પારણામિકી બુદ્ધિ સામાન્ય રીતે ઊંમરના પરિપાક થતાં જ આવે છે. છતાં ય વસ્વામીજી જેવા કાઈ મહાત્માને ખાળ ઊંમરમાં પણ તે બુદ્ધિ હાય. ભલે સંસારની ઉપયેગી પારણામિકી બુદ્ધિ ઊ'મર વધે....ટપલા પડે ત્યારે આવે. પણ સંસારના ત્યાગની પારિણામિકી બુદ્ધિ તે નાની ઊંમરમાં પણ આવી શકે છે. સાચા પરિણામને વિચાર કરાવે તે જ પારણાલ્મિકી બુદ્ધિ આવી બુદ્ધિથી અશકય કાયને શકય કરી બતાવે....ખીજા વિચારમાં પડી જાય ત્યાં આવી બુદ્ધિવાળા પેાતાના માગ કાઢી લે. તે પારિણામિકીબુદ્ધિસિદ્દ કહેવાય. આમ આ ચારેય બુદ્ધિના આધારે ક ંઈક ચમત્કારવાળુ સામાન્ય માનવા દ્વારા અસાધ્ય કાર્ય કરી શકતા હોય તે ધાબબુદ્ધિસિધ્ધ કહેવાય. 44 તપસિ દૃઢપ્રહારી ’ તેરમા અને આખરી સિધ્ધ છે તે તપસિદ્ધ. મહાત્મા દૃઢપ્રહારી જેવા મહાતપસ્વીએ તપસિદ્ધ કહેવાય. પરંતુ તપ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ] [ શ્રી સિદ્ધપદ આરંભ્યા બાદ મનમાં તાપ પેદા થાય-સંતાપની આગ ઊઠે....‘અરે! મે કયાં તપ કર્યાં, આનાં કરતાં તપ ન કર્યાં હાત તા સારૂં થાત ! આવા દ્વીનભાવે તપ કરનારાઓ તપસિધ્ધ ન કહેવાય, પણ અચારા માહગીધના શિકાર જેવા કહેવાય. પ્રસિદ્ધિ મેળવવા માટે તપ કરનાર તપસિધ્ધ ન કહેવાય, તેવા તા બિચારા જાણે કે અજાણે માહને સિદ્ધ કરી બેસે છે. ખા તપસ્વી તપસિધ્ધ આત્મા કેાઈ સંસારી હેતુથી તપ કરે નહીં. અને ગમે તેટલા તપ થાય તે ય અકળાય નહીં....મનમાં ખેદ ન થાય...ગ્લાનિ પેદા ન થાય. ખસ તપ થઈ રહ્યો છે એના જ આનંદમાં મસ્ત હાય. અપમાન–અવહેલના—મારના અને તાડના આ બધાયને ક્ષમાપૂર્વક સહન કરે તે તપસિધ્ધ કહેવાય. પેાતાની અજબ–ગજબની તાકાત હૈાવા છતાં ય દૃઢપ્રહારીજીએ ગામની બહાર રહીને સામાન્યમાંથી સામાન્ય માણસાની ગાળા ખાધી....પથ્થરો ખાધા....લાડીએ ખાધી. પણ બધુંય ક્ષમાસહિત સહન કર્યુ. માટે તેમને તપ' સિધ્ધ થયા. તપને સિધ્ધ કરી આપનારી ક્ષમા છે. તપ જોડે ક્ષમા ન મળે તેા તપ સિધ્ધ ન થાય. માટે તપ તા દેહને તપાવીને કરી શકાય, પણ તપને સિધ્ધ કરવા હોય તે મનને તપાવવુ જ પડે. કષાયેા ક્રોધ-માન-માયા-લાભને પીગળાવવા પડે. તેા જ તસિધ્ધ થવાય. પણ આ તપસિધ્ધ દશા પણ સાધકદશા છે. સાચી સિધ્ધદશા નથી. સાચી સિધ્ધદશા તેા કક્ષયને સિધ્ધ કરનારા હાય તેને જ કહેવાય. કારણ કે આ તેરે-તેર પ્રકારના સિધ્ધામાંથી કેાઈ સિધ્ધ એવેા નથી કે એક વખત તેવી રીતે સિંધ્ધ થયા પછી બીજુ કંઈ જ તેને કરવાનું બાકી ન રહે. કમસિધ્ધથી માંડીને તપસિધ્ધ સુધીના બધા ય સિધ્ધ ક્ષાાપશમિક Page #406 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૮૫ ભાવના બળે થયેલા છે. ક્ષાપશમિકભાવ એવો છે કે જેને કોઈ ભરોસો નહીં. આજે હોય અને કાલે ન પણ હોય. બુદ્ધિના નિધાને –કલાકારમાં પ્રધાન-(શ્રેષ્ઠ) વિદ્યા અને મંત્રના સાધકે આને આ ભવમાં તે બધાંથી રહિત થઈ જાય તેવું પણ બને છે. ભયંકર કમૅદય એક વખતના જ્ઞાની–ધ્યાની અને તપસ્વી માનવને પણ નીચે પટકી દે છે. ધનીને પણ નિર્ધન બનાવી દે છે. કારણ આ સિદ્ધિ બધી લાપશમિક ભાવના આધારે જ થાય છે. જે સિદ્ધિમાં કેઈની પણ પરાધીનતાની અપેક્ષા હોય તે સિદ્ધિ સાચી સિદ્ધિ નથી. - કર્મક્ષયથી થતી સિદ્ધિ મેક્ષની પ્રાપ્તિ એવી છે કે જે સિદ્ધિ મળ્યા પછી કયારેય તેને વિગ ન થાય! માટે કર્મક્ષય કરીને સિદ્ધ થયેલા–પિતાના આત્માના સાચા સ્વરૂપને પામેલા આવા આત્માની સિદ્ધિ જ સાચી સિદ્ધિ કહેવાય. પણ કેટલાક બિચારા અલ્પજ્ઞાનીની સિદ્ધિની કલ્પના આપણુ જેનશાસનની ક્ષાપશમિક દશા કરતાં ય ભૂંડી છે. મેક્ષમાં જવા છતાં કૃતાર્થતા નહીં* તેવી શાલકની મુકિત ભગવાન મહાવીર માટે કષ્ટરૂપ બનનાર ગશાલાએ વિચિત્ર મુક્તિ માની છે. તેના દર્શનમાં મનાતું હતું કે, આત્મા મેક્ષમાં જાય છે અને ત્યાં પિતાના શાસનની ચઢતી કે પડતી જોઈને રાગ કે રોષે ભરાઈને અહીં પાછા ફરે છે ગશાલાના મતે જીવેની ત્રણ અવસ્થા–ત્રણ રાશિ છે. માટે આ મતને ૌરાશિકમત પણ શાસ્ત્રોમાં કહેવાય છે. ૨૫ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ] [ શ્રી સિદ્ધપદ જ્યાં સુધી તેના મનમાં આત્મા પ્રવજ્યા ગ્રહણ ન કરે ત્યાં સુધી તે સકર્મ– રાશિમાં ગણાય છે. પછી વૈરાગ્ય પામીને દીક્ષા લે છે ત્યારે શુદ્ધત્વ રાશિમાં પ્રવેશ્ય ગણાય છે, અને આમ આત્મા યમ-નિયમમાં રત બનીને નિષ્પાપ બને છે. સકલ કર્મોને નાશ કરે છે, અને તે પછી પોતાના શાસનની પ્રભાવના કરીને મોક્ષમાં જાય છે. કર્મરહિત દશાને તે અકર્મક૯૫ નામની ત્રીજી રાશિ કહે છે. મેક્ષમાં રહેતે આત્મા ત્યાંથી જ પોતાના શાસનનો બીજા વડે પરાભવ થતે જુએ કે પિતાના શાસનની ઉન્નતિ થતી જુએ તેથી રાગી કે દ્વેષી બનીને અને રાગ-દ્વેષને લઈને વળી પાછો સકર્મકલ્પ રાશિમાં પ્રવેશ કરે છે. સૂયગડાંગ સૂત્રમાં આ વાતની વિવેચના ટીકાકારે કરેલી છે. પણ ચૂર્ણિકારની પાસેથી એટલું વિશેષ જાણવા મળે છે કે અકર્મક૫માં પિતેના શાસનના કાર્ય માટે આવતા તેને રાગ-દ્વેષ થાય છે, પણ તેનું જ્ઞાન જતું નથી. એટલે તે આ શાસનનું કાર્ય પતાવી પાછા ત્યાં મુક્તિમાં જાય છે. આમ અનેકાનેક વખત તેમનું ગમનાગમન ચાલે છે. તમને આશ્ચર્ય થાય છે ને કે દુનિયામાં ભગવાન મહાવીરના સમયમાં પણ આવા મતવાદીઓ હતા, અને તેમને માનનારા–પૂજનારા અને વંદન કરનારા ય હતા ! ! ! સાક્ષાત્ ક૫તરુ જેવા ભગવાન હોય છતાં ચ બાવળીયા જેવા પાસે જઈને પોતાની ખાજ ઉતારરા ય મૂઢ આત્માઓ. હોય છે ને ! પણ જરાક વિચાર કરશે તે તમારા આશ્ચને જવાબ મળી જશે. તમે ભગવાન મહાવીરનું મહત્ત્વ સમજેલા છે, એટલે તમને આશ્ચર્ય થાય છે કે ભગવાનને છોડીને શાલાની Page #408 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૮૭ પાસે લેાકેા કેમ જતા હશે ? પણ જેની ષ્ટિમાં ભગવાન મહાવીરનુ' મહત્ત્વ આવ્યુ નથી તેની તેા ગેાશાલાને જોઇને પણ સ્વાભાવિક પ્રવૃત્તિ થાય તેમાં આશ્ચ શુ છે? તેથી ભગવાન સાક્ષાત્ હાય તો એમનું મહત્ત્વ સમજાઈ જ જાય, અને ભગવાન સાક્ષાત્ ન હેાય તે તેમનું મહત્ત્વ ન જ સમજાય, આવા નિયમ બનાવી શકાતા નથી. તે ♠ખતના લેાકેા માટે ભગવાન મહાવીર સાક્ષાત્ હાવા છતાં ય ધર્મ કેમ ન પામ્યા ? આવા પ્રશ્નથી આશ્ચય થાય છે, પણ તમને ખબર છે કે તમારા અને અમારા આત્માઓએ પણ ભૂતકાળમાં અનતી વખત સાક્ષાત્ જિનેશ્વાને જોયા છે—સાંભળ્યા છે. છતાંય આજ સુધી તેમને સાચી રીતે માનવા તૈયાર થયા છીએ કે નહી' એ એક પ્રશ્ન છે ને ? મેહાધીન આત્મા અંધારી કેાટડીમાં પૂરાયેલા જેવા છે. ભગવાનને જુએ અને સાંભળે તે ય એ અંધારી કેાટડીમાં રહીને જ ! તમને વિચાર આવશે કે અંધારી કોટડીમાં આત્મા હતા, તેા જિનેશ્ર્વર જોવા કેવી રીતે મળ્યા ? કેવી રીતે જિનેશ્વરને નીરખી શક્યા ? પણ મેહની ( મિથ્યાત્વની ) આ અંધારી કાટડીની ખૂબી એ છે કે એમાં ચીજ દેખાતી નથી એમ નહીં પણ જેવી હાય છે તેના કરતાં તદ્દન ઉલટી દેખાય છે. અંધારા કરતાં ય આ માહના વિપરીતતા બતાવતા અંધકાર ભયંકર છે. પક્ષીને ખાવાનું ન મળે તેા એ-એ-પાંચ દિવસ પણ કાઢી શકે, પણુ જાળમાં પડેલાને દાણા ખાવાના મળે તે સમજી લેવુ' કે 'હવે તે પક્ષી પણ કેાઈના પેટમાં જવાનું, આમ મિથ્યાત્ત્વ-મેાહથી જે જ્ઞાન થાય છે તે એટલુ ઉલટુ થાય છે કે તદ્ન અજ્ઞાન કરતાંય ભયંકર પ ણામ લાગે. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ] [ શ્રી સિદ્ધપદ વેની પણ શમાવાળા જ ન કહે છે. આંધળે દેખતા માણસને પૂછી પૂછીને ચાલે તે તે ભૂલે ન પડે, પણ દેખતે ખોટા રસ્તાને ખરે રસ્તા માની ચાલે તે ભટક્યા જ કરે ને? તેમ આપણે પણ જ્યારે ભગવાનને જોયેલા ત્યારે અંધારી મિથ્યાત્વમોહની કેટડિમાં હતા. તેથી જોવા-સાંભળ્યા છતાં ય ભગવાન માન્યા નહીં. મહાધીન થઈને જેવી આપણી દશા થઈ હતી તે તે વખતના જીવોની પણ હતી, એટલે એમાં આશ્ચર્ય કરવા જેવું નથી. બેટા ચશમાવાળે સાચું જુએ તે આશ્ચર્ય થાય, પણ ખોટું જુએ તે આશ્ચર્ય ન કહેવાય. માટે ભગવાનની સાક્ષાત્ વિદ્યમાનતામાં પણ ગાશાલા જેવા ધતીંગ કરનારા હોય અને તેને અનેક અનુયાયીઓ પણ થાય....ભગવાનને ગાળો પણ દેતા હોય, એ બધું ય બની શકે છે. એટલે જ્યાં અનંત સુખની રેલમછેલ છે. શાશ્વત સુખની સહેલ છે તેવી ભગવાનની બતાવેલ મુક્તિને માનવાનું છોડીને પિતાના શાસનની નિંદા દૂર કરવા અને પ્રશંસાને જોવા માટે આવનારા આત્માઓને પણ મુક્ત કહેનારા લેકે હતા. મિથ્યાત્વ અનાદિનું જ હોય છે, પણ સભ્યત્વ કઈ પણ આત્માને રાનાદિનું હેતું નથી. એ તો આત્માએ પિતાના પુરૂષાથથી જ મેળવવાનું હોય છે. એટલે કહે: ભગવાનના શાસનની અમાન્યતાઅશ્રધ્ધા અનાદિની છે. સર્વજ્ઞ વીતરાગ અરિહંતદેવ સિવાયના બીજા બધાની શ્રધ્ધા અનાદિકાળથી ચાલી આવતા પ્રવાહથી પેદા થાય, પણ ભગવાન તીથકરેની શ્રદ્ધા તો ત્યારે જ થાય કે એ અનાદિકાળથી ચાલી આવતે કચરો સાફ થઈ જાય. એક Page #410 -------------------------------------------------------------------------- ________________ વિવેચન [ ૩૮૯ રીતે વિચારીએ તે અજૈનત્ત્વ અનાદિકાળનુ પણ જૈનત્ત્વના આદિકાળ હાવા જોઇએ. જે ચાલ્યું આવે છે તેને ચલાવવામાં પ્રયત્ન કરવાનો હાય કે રોકવામાં ? સર્વજ્ઞ ભગવાનની શ્રદ્ધા અનાદિકાળથી આવેલા પ્રવાહને રોકવાથી થાય, અને ગેાશાલા જેવા બીજાની શ્રદ્ધા તા અનાદિકાળથી જે પ્રવાહ ચાલ્યા આવ્યો છે તે ચાલુ રહે છતાંય તેનામાં શ્રદ્ધા પેદા થાય. પણ આવી ગેાશલાની મુકિત એ કઇ રીતે યુક્તિસ ંગત થતી નથી. અનાદિથી લાગેલી મિથ્યાવિભૂતિથી જ તેમાં શ્રદ્ધા પેદા થાય છે. “ મુક્તિમાં રહેલે। આત્મા પોતાના શાસનની પૂજા કે નિંદા થતી જુએ એટલે તેનામાં રાગ-દ્વેષ પેદા થાય. અને રાગ-દ્વેષ પેદા થવાથી નવા કર્મ બંધાય. વળી પા આત્મા સંસારમાં આવે. આ સમાજના સ્થાપક દયાનંદજી હમણાંહમણાંના કહેવાય અને ગેાશાલાક ભગવાન મહાવીરના સમયના કહેવાય. બન્નેની વચ્ચે આછામાં ઓછુ ૨૩૦૦-૨૪૦૦ વર્ષનું લગભગ અંતર છે. પણ તે વખતની ગેાશાલાની મુક્તિની કલ્પનાં અને દૈયાનક્રૂજીની મુક્તિની કલ્પનામાં શું તફાવત દેખાય છે? દયાન દજી પણ મેાક્ષમાં ગયેલા આત્માને ફરી પાછે આવતા માને છે, અને ગોશાલે પણ મેાક્ષમાં ગયેલા આત્માને ફરી પાછા આવતો માને છે. ત્યારે દયાનંદજીએ કયા નવા તત્ત્વની શોધ કરી ? ક્રી-ફરી પાછા ત્યાંના ત્યાંજ આવ્યા ને ! દયાન દઈ મા-બાપની જોડે ભેગા થવા માટે Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ] [ શ્રી સિદ્ધપદ આત્માને મુકિતમાંથી પાછા આવતા માને છે, તો ગોશાલક પેાતાના શાસનના ઉદ્યોત માટે પાછા આવવાનું માને છે ! પણ બંને ય મુકિતના સિક્કાની પાછળ એક જાતના સંસારનું જ વણુ ન કરે છે. તેમના મતમાં સંસાર અને મુકિત એ વિરાધી પદાર્થો નથી, અર્થાત્ જુદા-જુદા સ્વરૂપવાળી ચીજો નથી. બંધન શબ્દના વિરોધી શબ્દ મુકિત છે, તેા અધન અને મુકિત સાથે કેમ હાય ? એક જ સરખા સ્વભાવવાળા ડાય તે સાથે હાય તે અને. આગ અને પાણી બંને વિરોધી છે ને ? શા માટે ? કારણ આગના ગુણ્ણા અને પાણીના ગુણા તદ્દન જુદા જુદા છે. આગ હોય ત્યાં પાણી ન હાય, અને પાણી હોય ત્યાં આગ ન હોય. માટે જ વિધી છે ને ? પણ દિવાસળીની જ્યેાત અને આગના ભડકા વિશેષી ખરા ? દિવાસળીની જ્યાતિમાંથી ય મેાટી આગ પેદા થાય છે, અને મેટી આગમાં જેટલી દીવાસળી નાંખા તે બધી સમાઈ જાય; માટે તે એને વિરોધ ન કહેવાય. જો દિવાસળીની જ્યાત અને આગના ભડકામાં તફાવત હાય તે તે બેમાંથી એકનુ પણ નામ ફેરવવુ જ પડત. અને જે કેાઇ આગનું વિરોધી અનત તેને પાણી કે પાણી જેવુ જ માનવું પડેત ! પણ આવું કદી ય બન્યું નથી. ગેાશાલક મતવાદીને પૂછ્યું કે, “ કેમ ભાઈ ! મુક્તિ અને સંસાર–બંધન અને મેાક્ષ' આ બે વિરાધી બન્ને શબ્દો છે કે આ માત્ર સ’સાર અને બંધનને જ બતાવનારા છે.” જો સ'સાર અને મુક્તિ કે અધન અને મેાક્ષ પરસ્પર વિરોધી શબ્દો થતા નથી, તેા મુક્તિ-મેક્ષ એ પણ એક સસાર છે, માટે ખરેખર મુક્તિ ચા મેક્ષ શબ્દને આ Page #412 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૯૧ દુરૂપયેગ છે. સંસારમાં પણ જન્મ-મરણ અને મુક્તિમાં ગયા બાદ પણ જન્મ-મરણ તે સંસાર અને મુક્તિમાં શે. તફાવત ? મોટો આગને ભડકે હોય તે જ અગ્નિ કહેવાય અને દીવાની તને અગ્નિ ન કહેવાય. આ ક્યાં ન્યાય ! થોડા વખત સુધી જન્મ-મરણુ બંધ થાય એટલા માત્રથી મુકિત મળી ગઈ અને વારંવાર જન્મ-મરણું ચાલુ રહે એટલે સંસાર? - ના....આવી મુકિત એ મુક્તિ નથી. પણ પણ સુધરેલે સંસાર છે. એક લાંબો જન્મ માત્ર જ છે. જેનશાસનના દેવલોકની કલ્પનાથી ય ઉતરતી આ કલ્પના છે. અનુત્તરવિમાનવાસી ૩૩ સાગરેપમ એટલે લાંબે કાળ દેવલોકમાં રહે છતાં ય જ્યારે દયાનંદજીએ માનેલી મુકિત એ તે માત્ર ગણત્રીના વર્ષોની જ મેજ છે, અને ગોશાલાની તો વાત જ વિચિત્ર છે. કારણ કે પિતાના શાસનની પ્રશંસા કે નિંદા એ બેમાંથી કોઈની કોઈ વસ્તુ તે ચાલતી જ હોય. ત્યારે પેલા બિચારા મુક્તિમાં ગયેલાને ત્યાં કેટલું રહેવાનું? ત્યાં પહોંચે કે નિંદા થતી દેખાય માટે કર્મો લાગતા શરૂ જ થઈ જાય. પ્રશંસા સાંભળીને રાગ પેદા થાય કે કર્મની શરૂઆત થઈ ગઈ. એટલે બિચારે આત્મા ત્યાં પહેપે ન પહોંચે કે તેને પાછું આવવું પડે, વળી ત્યાં ગયા પછી પ્રશંસા કે નિંદા જોઈએ તેને રાગ-દ્વેષ પેદા થાય છે એ વખતે મેક્ષ ગયા-કર્મ રહિત થયે એમ માને છે, તે શું તે વખતે પિતાના શાસનની પ્રભાવના કરવાની જરૂર નહોતી લાગી ? શુ તે વખતે કઈ પિતાના મતની પ્રશંસા અને નિંદા કરનાર ન હતા? - આ મતની તે આલેચના માટે એક જ દલીલ બસ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ] [ શ્રી સિદ્ધપદ છે. શું આ શાલકમતને કોઈ પણ સાધુ કે શ્રાવક આજે વિદ્યમાન છે? નથી જ ને! ભગવાન મહાવીરના કાળ પછી સ–બસો વર્ષ પણ ભાગ્યે જ આ મત ચાલ્યું. ત્યાર પછી હજી સુધી કેમ કેઈ તેમના મતનું સમર્થન કરવા પાછો નથી આવ્યું ? પિતાના મતનું સદંતર નિકંદન થાય તે છતાં ય તે શાસનની પ્રભાવના કરવાની સ્થિતિ નથી થઈ કે તેની નિંદા થઈ રહી નથી તેવું કહેવાય ખરૂં ? વળી દયાનંદજીને કે જેઓ મુક્તિમાંથી આત્માને પાછો આવતે માનતા હોય તેમને પૂછવું કે, “આવો કોઈ મુક્તિમાંથી પાછો આવનારે તમને મળે છે ખરે ? અત્યાર સુધીના કઈ પણ આત્માને જેમ પુનર્જન્મની યાદ આવી હોય તેમ મુક્તિની યાદ આવી હોય તે કઈ દાખેલે કોઈ ગ્રંથમાં ટકેલે છે ખરો? ખરી વાત તે એ છે કે એવો મત તે એક જમાનામાં ચા એટલે મત તરીકે રહી ગયે. પણ તેના સ્થાપકને પિતાને જ તેમાં પિતાની મહાન ભૂલ સમજાઈ હતી. એટલે એક રીતે કહીએ તે આ મત તો મતપુરસ્કર્તાના પિતાના જ મંતવ્યથી ખંડિત થયેલ છે. તેથી એ બધું કેવી રીતે બન્યું તેની જ થેડી વિચારણા કરીશું. મતપુરસ્કર્તા જ પિતાની ભૂલ કબૂલે તે મતનું ખંડન વિચારવાની જરૂરત નથી. ગશાલકની દુર્દશા અને પશ્ચાત્તાપ ભગવાનની પાસેથી જ જે તેજલેશ્યાનો વિધિ જાણે હતું, તેને ઉપગ એ દુર્ભાગી આત્માને ભગવાન ઉપર જ પ્રયોગ કરવાનું મન થયું. માણસ ગુસ્સાને આધીન થાય છે ત્યારે કેવું ભાન ભૂલી જાય છે..! આગ્ન વૈશ્યાયન તાપસે જ્યારે તેલેશ્યા શાલા પર છેડી હતી Page #414 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૩ ત્યારે તેનાથી બચાવવા પરમ કાણિક ભગવાને શીતલેશ્યાને પ્રગ કર્યો હતે. શું આ વાત ગોશાલાને યાદ ન હતી? શું તેને ખબર ન હતી કે ભગવાનની પાસે તે તેને પ્રતિકાર પણ હાજર છે, તે મારી તેજેશ્યાનું શું પરીણામ આવશે ? પણ જે વખતે ભગવાને શાલાને બચાવ કર્યો હતો તે વખતે તે ભગવાન કેવલી બન્યા ન હતા. હવે તે વીતરાગ થયા એટલે શીતલેશ્યાનો પ્રયોગ ન જ કરે. પણ ભગવાનને બચાવ કરવાની જરૂર કયાં હતી? તેમના પિતાના જ પ્રભાવથી શાલાએ ફેંકેલી તેજલેશ્યા પછી તેના ઉપર જ પાછી આવી, અને તેના સખત દાહથી ગોશાલાના છેલ્લા દિવસો આવી પહોંચ્યા. તેજલેશ્યાના દાહથી એટલે તે પીડાતો હતો કે લગભગ ગાંડપણની દશામાં આવી ગયા હતા. જોર-જોરથી પાણી– પાણીની રાડ પાડી રહ્યો હતો. સાત-સાત દિવસ સુધી આવી કારમી પીડાથી તે સબડતે રહ્યો, પણ સાતમા દિવસે તેની મતિ સુધરી. ભગવાનની આશાતનાને પિતાને ખ્યાલ આવતાં અંતર કકળવા માંડયું દુનિયાની પાસે મોટાપણુને શિરપાવ લેવો સહેલો છે, પણ પિતાની જાત પાસેથી મોટાપણુને શિરપાવ મેળવવો મુકેલ છે. ગોશાલાને પોતાની દંભલીલા યાદ આવતી ગઈ તેમ અંતરમાં મૂંઝવણ વધતી ગઈ. આખરે બધા જ શિષ્યને પાસે બોલાવ્યા અને બધાને સોગંદ આપ્યા. બધાને કબુલ કરાવ્યું કે, “મારા મરણ બાદ મારા પગ બાંધજો અને મેઢામાં ત્રણ વાર થંકજે. પછી શ્રાવસ્તી નગરીની શેરીઓમાં મરેલા કૂતરાની જેમ મારા મડદાને ફેરવજે અને બધાને સંભળાય તેવી રીતે જાહેર કરજેઆ ગે શાલે મંખલીપુત્ર જિન નથી છતાં ય Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ] [ શ્રી સિદ્ધપદ પિોતાની જાતને જિન કહેવડાવતા હતા. આ શાલે સાધુઓને ઘાતક છે. પોતાના ધર્માચાર્ય મહાવીરસ્વામીની આશાતના કરનારે છે.” “ભગવાન મહાવીર સાચા છે. તેઓ સાચા જિન છે. માટે જ જિન કહેવાય છે, પિતે અરિહંત છે માટે જ તે અરિહંત કહેવાય.” આવી રીતે બોલતા–બોલતા જજે અને મારા મડદાની જેટલી થાય તેટલી કદર્થના કરજો.....” આમ કરવાની પાછળ તેને ઉદ્દેશ એ જ હતું કે, શ્રાવસ્તી નગરીના માણસે–માણસને ખબર પડી જાય કે પિોતે સ્થાપેલે મત ખૂટે છે અને ભગવાન મહાવીરે કહેલ મત જ સાચો છે. ' પાપ જાહેરમાં કરે અને પશ્ચાત્તાપ અંધારી કોટડીમાં જઈને કરે તેવું વિપરીત ન થાય, પ્રરૂપણું માટે ન જ ચાલે. જાહેરમાં ખુલાસો થે જ જોઈએ, નહીં તે બિચારા લાખે અજ્ઞાની આત્માઓ જે ઊધે રસ્તે ચઢી ગયા હોય તેની શું દશા થાય? માટે પ્રરૂપણામાં તે ખૂબ જ ડરીને ચાલવાનું છે. શાસકારે એ મિથ્યાપ્રરૂપણું કરનારાઓને તે કસાઈ કરતાં પણ મહાઘાતકી કહ્યા છે. કસાઈતે પ્રાણીઓને મારવા માટે જાય છે અને પ્રાણીઓ દૂર ભાગે છે, પણ જ્યારે મિથ્યા પ્રરૂપણ કરનારા તે પિતાના વિશ્વાસથી પિતાના શરણે આવેલા નિર્દોષ જીને ગળા પર છરી ફેરવે છે. માટે ઉત્સુત્ર ભાષણ જેવું કઈ મહાન પાપ નથી. આ વાત શાલાને છેલ્લા દિવસોમાં સમજાઈ ગઈ તે કેવી રીતે પ્રાયશ્ચિત્ત કર્યું એ ખૂબ વિચારવા જેવું છે. ' જ્યારથી ગોશાલાએ ભગવાન મહાવીર પર ફેકેલી Page #416 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ]. [ ૩૫ તેજલેશ્યા પાછી આવી અને તેને પીડા કરવા માંડી ત્યારથી જ તેના વિચક્ષણ શિષ્ય સમજી ગયા કે, “શાલે મિથ્યાવાદી છે અને ભગવાન મહાવીર સાચા છે ” અને કેટલાક તે જ વખતથી ભગવાન મહાવીર પાસે આવી દીક્ષિત થઈ ગયા હતા. કારણ કે તે વખતે પણ શાલાએ વાત ફેરવી હતી કે, “ભગવાન મહાવીર મારી તેજલેશ્યાથી છ મહિનામાં મરી જશે.” ભગવાન ઉપર તેલેશ્યા ફેકતા પણ તેણે કહ્યું હતું કે, “તમે છ મહિનામાં ખલાસ થઈ જશો.” ત્યારે તે જ વખતે ભગવાને જવાબ આ હતું કે, “હું તે છ મહિના નહીં પણ હજી ૧૬ વર્ષ સુધી જિન રહીને વિચરવાને છું, પણ તું જ સાત દિવસમાં તારી જ તેજલેશ્યાથી પીડા પામીને મરી જઈશ.” આમ તેજલેશ્યા પાછી ફરવાથી વિચક્ષણ શિષ્ય સમજી ગયા કે ગોશાલ મિથ્યાવાદી છે, અને તે વિચક્ષણ શિષ્યો ભગવાન પાસે આવી ગયા. તેથી ખુદ શાલાની હયાતિમાં જ મોટા ભાગને તેનો સંઘ ભગવાન મહાવીરને અનુયાયી બની ગયો હતો. તેથી એ મત વધારે કાળ પ્રચલિત ન થઈ શક્યું. આથી તેના મતની વધુ વિચારણું શું કરવાની હોય. શિવ્યાને દુરાગ્રહ કેટલાક એવા સંઘભકતો નીકળ્યા કે ગોશાલાની આવી દીવા જેવી સ્પષ્ટતા હોવા છતાં ય પિતાને પેટે મત છેડવા તૈયાર ન થયા. કારણ તેમને ધર્મગુરુ કરતાં ય તેમની નિશ્રામાં જે માન-પાન મળ્યા હતા તે મોટી ચીજ હતી. જે મહાવીરની સાથે આવી જાય તે બિચારાઓનું મહત્વ શું રહે? કહે કે માન-કષાય કે કઠોર છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ] [ શ્રી સિદ્ધપદ નઠેર મિથ્યાત્વના પંજામાંથી છુટવાનું ય મન થતું નથી. જરા ય દિલ કાંપતું નથી કે ગુરુ જેને ખોટું માને છે. જેના વચને સંસાર છોડી અહીં દોડી આવી સંન્યાસ લીધો, તે ગુરુ કહે તે છતાં ય ન માનવામાં આવે તેના જે મિથ્યાત્વને ઉદય કયે? આવા શિષ્યએ તે મિથ્યામત ન છો તે ન જ છોડે. લેકમાં નિંદા ન થાય અને હદયમાં ટે સંતેષ પેદા થાય તે માટે પણ પિતાની વસ્તીમાં જ બારણાં બંધ કરી દઈને શ્રાવસ્તીનગરીની રચના કરી ત્યાં જ ત્રણ વખત ઘૂંકયા અને ઘેષણ કરવાના બદલે મનમાં ને મનમાં જ બધા બબડી ગયા અને ત્યારે ત્યાં જ ઢસડીને ગુરુના વચને પૂરા કર્યા. કે દંભ કેળવ્યું! જે ગુરુએ પિતાની જાતે જ પોતાના મતને ખોટો કહ્યો છે, તે મતને પકડી રાખ એ શું ગુરુભક્તિ છે? પણ હદયમાં બેઠેલે માન-કષાય ભગવાન મહાવીરના ચરણમાં ઝુકવા જવા દેતો નથી. શાસ્ત્રમાં માનને થાંભલે કહ્યો છે. માનને વશ થયેલે પડી જાય, તૂટી જાય, કહ્યુંકણ થઈને ખરી જાય તે બને, પણ કેઈને ય ઝુકે એવું ક્યારે ય ન બને. નિર્દોષ પ્રાણીઓના ગળા કાપનાર કસાઈ તરફ ઘણાની દૃષ્ટિ થઈ જાય છે, પણ કયારેય વિચાર આવ્યું કે આ કેધ, માન, માયા અને લેભરૂપ ચાર–ચાર કષાયે કસાઈ કરતાં ય કારમા છે. નિર્દોષ એવા આત્માઓના ગુણોને નાશ કરે છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ અપૂર્ણાં અને અશુદ્ વિવિધ મેાક્ષમાર્ગો ગેાશાલા જેવા મતવાદીએ પોતાના મત્તની શાસનપ્રભાવનાને કે નિંદાને જોઇને મેાક્ષમાંથી પાછા આવવાનુ માને છે, તેા કેટલાક એવા મૂઢ પણ હાય છે કે તે તેઓએ કહેલ મેાક્ષનુ સ્વરૂપ અને તેની પ્રાપ્તિના હેતુઓ આ બધુ વાંચતાં–સાંભળતાં હસવું આવે. પાંચ અભક્ષ્યના ત્યાગ માત્રથી મેાક્ષ કેટલાક મતવાદીઓનુ' માનવું છે કે લસણ, ડુંગળી, ઊંટડીનું' દૂધ, ગાયનું માંસ, મધ, મદિરા આટલું ખાવાનુ છેડી દે તેને મેક્ષ મળે છે. તેમના મતમાં આહારના ત્યાગ જ મહાન ચીજ છે, પણ આહારના ભાગમાં ય તે માત્ર આ પાંચ ચીજના ત્યાગનું જ મહત્ત્વ સમજે છે. બીજી ખાવાની ચીજો છૂટે કે ન છૂટે તેનું તેમને મહત્વ નથી. મતલબ કે આ પાંચ ચીજ છેડીને તમે ગમે તેવુ' આચરણ કરા, ગમે તેવું-ગમે તે રીતે-ગમે તે સમયે ખાવ તેને તેમને કેાઈ વાંધે નથી. તે વાઢીએ એટલું જ સમજે છે કે આ પાંચ ખાવાની વસ્તુ છેડી એટલે મેક્ષ નક્કી. ગેાશાલાના મેક્ષ વિચિત્ર હાવા છતાંય તેના ધર્મોંમાં પણ તપને સ્થાન હતુ. આ મતમાં તો કેઇ આવા અંધનની જરૂરિયાત નથી બસ આ પાંચ વસ્તુ છેડી કે મેાક્ષ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ | [ શ્રી સિદ્ધપદ તમારા હાથમાં. વીતરાગ ભગવાને જેવી રીતે, જેવું મોક્ષનુ સ્વરૂપ બતાવ્યુ છે અને મેાક્ષપ્રાપ્તિના સારા, સાચા અને સંપૂર્ણ સાધના બતાવ્યા છે તેવા બીજા કેાઈ પણ બતાવી શક્યા નથી. આ મતવાદીએના સાધના સાચા અને સંપૂર્ણ નથી જ, પણ તેને સારા એટલે નિરવદ્ય-પાપરહિત છે તેમ કહેવામાં વાંધા નથી. હજી આગળ સાંભળશેા ત્યારે ખબર પડશે કે અન્ય મતવાદીઓના તા મુક્તિપ્રાપ્તિના સાધના ખાટા, ખરાબ ને તદ્દન અપૂર્ણ છે. ભલે આ મતવાદીએ મુક્તિના સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર જેવા સાચા અને સંપૂર્ણ સાધના પ્રરૂપ્યા નથી છતાં ય એટલું તેા કહી શકાય કે માક્ષને માને છે તેથી કંઇક આંશિક આરાધનાના પણ રણકાર તા છે. તેઓએ જે પાંચ ચીજોને ાડવાની કહી છે તેમાંથી મદ્ય-મિરા અને માંસ આ બે તા જૈન શાસ્ત્રકારાએ પણ પ્રમાદમાં ગણાવ્યા છે. શાસ્ત્રમાં જણાવેલ પાંચ પ્રમાદની તો ખબર છે ને ? કે તે પણ નથી જાણુતા ? પાંચ પ્રમાદ ન છૂટે ત્યાં સુધી જીવન આબાદ ન અને. સદાય ભાગેાના ઉન્માદ અને અવિવેકને અકવાદ આત્માને પાગલ બનાવતા જ રહે. જ્યાં સામાન્ય શાસ્ત્રકારો પણ આવા મન્દિરા અને માંસને નિષેધ કરતા હોય ત્યાં લેાકેાત્તર શાસ્ત્રમાં તે તેવા કૃત્યોનો નિષેધ હોય તેમાં પૂછવુ જ શુ ? આપણે એ વિચારી રહ્યા છીએ કે આ મતવાદીએએ ત્યાગનું મહત્વ તા સ્વીકારેલ છે જ. માંસ અને મદિરાને જેને ત્યાગ ન હોય તેના જૈનત્ત્વનાં ખાગ ન ખીલે. સારા કુલીન મનુષ્યમાં માગ(સ્થાન) ન મલે....તે આશ્ચય ન કહેવાય ! જૈનને તેા કુલ–સંસ્કાર Page #420 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૩૯૯ તરીકે જ સાત વ્યસનના ત્યાગમાં જ મદિરા અને પ્રાણી માત્રના માંસના ત્યાગ હોય છે. ગામાંસ કે શુકરનુ માંસ ન ખાવું અને બીજાનુ' માંસ ખાવુ' એ સિદ્ધાંત ન્યાયી નથી. કારણકે ગાય ગમે તેટલી પૂજય હાય પણ તેને જેવા પ્રાણ પ્રિય છે, તે જેવુ' ઉચ્ચ કેાટિનું પ્રાણી છે, તેમ ખીજા બધા પ્રાણીઓને પણ તેમનેા પ્રાણ વ્હાલે છે અને તેમને ય પાંચ ઇન્દ્રિયા છે. જેનાને તા-તમારે બધાને તો એના નિયમ જ હોય તે માટે અમારે તમને ઉપદેશ આપવાના ન હોય, પણ આ પાંચ વસ્તુના ત્યાગમાંથી બીજી ત્રણ વસ્તુઓને તમારે ત્યાગ છે કે નહી તે વિચારવાનું છે. લસણુ, ડુંગળી અને ઊંટડીનુ દૂધ આ ત્રણને આ વાદીએ મેાક્ષની પ્રાપ્તિના કારણની હારમાં મૂકી દીધા છે. ત્યારે તમે એમ નહીં સમજતા કે આ તે અમે જૈન બન્યા છીએ એટલે જ અમારા માથા પર આ બધી નાખતા વાગે છે. કાંદા ન ખાવા, બટાટા ન ખાવા લસણુ ન ખાવુ, રાત્રે ન ખાવુ, ભૂખથી વધારે ન ખાવું. આ બધા નિયમ અમારે જેનાએ જ પાળવાના હેાય છે અને બીજાને પાળવાના નથી હોતા. આપણે જૈન થયા એટલે જ આ બધું ખાવામાં પાપ લાગે અને બીજા જૈન ન હાય એટલે તેમને ખાવામાં પાપ ન લાગે.” આ બધી વાતા રસના લેાલુપીએએ ઊભી કરેલી દલીલે છે. પ્રાણીવધથી ય હિંસાનું પાપ બધાને લાગે છે. જૈન હાય એટલે અભક્ષ્ય કાંદા-બટાટા વગેરે ખાવામાં પાપ લાગે અને જૈન ન હોય એટલે પાપ ન લાગે આવે! કાઈ નિયમ નથી. ઝેર બધાને મારનારૂ હોય, કાઇનેય તારનારૂ ન બને. પણ કેટલાક ભાળિયાએ તે એવા મૂર્ખા છે કે રસના લાભમાં આવીને એવુ'ય એલી જાય છે કે, “ આપણે જૈન થયા એટલે બધું પાળવું પડે Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ] [ શ્રી સિદ્ધપદ છે, આના કરતાં તે જેન ન થયા હતા તે આવી મુશ્કેલી તો ન પડત ને?” પણ આવું વિચારવાવાળે એમ જ વિચારે કે, માણસને તે પકાવેલી કે ઝાડ પર પણ પાકેલી ચીજે જ ખાવા મળે છે એના કરતાં ઊંટ કે બકરૂં થયા હોત તે સારું કે બધું જ ખાવા મળત. કહેવત છે ને કે, ઊંટ મેલે આકડે અને બકરી મેલે કાંકરો” બસ એક વખત બકરી થવું અને બધું ખાવાની સાથે આકડે ય ખાઈ જવાય, અને એક વખત ઊંટ થવું કે બાકી રહેલ કાંકરે પણ ખાવા મળી જાય. માળા જ ય રસનાની લાલચમાં આવીને કેવી ભયંકર કલ્પના કરી નાંખે છે. પાપની છૂટ મેળવવા માટે ચિંતામણીરત્ન જેવા જૈનધર્મનેય છેડી દેવા તૈયાર થાય છે. વિષયને આધીન થયેલ આત્મા કે પામર બની જાય છે. મનુષ્યભવ મનુષ્યજન્મ ખાવા માટે નથી મેળવ્યો, જૈનધર્મ ખાવા માટે નથી મેળવ્યું, પણ અનાદિની. ભૂખની આગને અનંત કાળી માટે તૃપ્ત કરવા માટે મેળવ્યો છે. ખા....ખા. કર્યા જ કરવું હોય તો વણિયરને જન્મ સારે. તમને ખબર નહીં હોય ગેળની વખારમાં દસ-પંદર વ ણયર પેસી ગયા હોય તે રાતમાં ગેળની વખારની વખાર ખાલી કરી નાંખે. એક બાજુથી ખાતા જાય અને બીજી બાજુથી કાઢતા જાય. શું આવા ભવમાં જવું છે? માનવજન્મ મેળવીને જૈન ધર્મની પ્રાપ્તિ કરી તેને આનંદ હવે જોઈએ તેના બદલે અભય ખાવાનું છોડવું પડે તેથી ધર્મ પર ઢષ પેદા થાય. આ કેવી દુર્દશા છે? સાચા જેનને કોઈ પૂછે કે, તમે આ નથી ખાતા ને તે નથી ખાતા, બધી ય વાતમાં તમારી મા ને ના જ હોય, તો તમે ખાવ શું? કેટલાયને બિચારાને એ જ થાય કે આ બધું નહીં ખાઉં તો મારે ખાવાનું શું ? આવા આત્માઓને અભક્ષ્યના ત્યાગી જેનોએ કહેવું જોઈએ Page #422 -------------------------------------------------------------------------- ________________ વિવેચન | [ ૪૦૧ જુઓ અમે ય તમારી સામે જ જીવીએ છીએ ને? કંઈ હવા ખાઈને તે નથી જીવતા ને ? દુનિયાની અંદર ઘણું ય ખાવા-પીવાનું પડ્યું છે. શરીરને આપવું જ છે તે શું ચિંતા છે. ચાર વસ્તુ ખાઈને પણ પેટ ભરી શકાય છે. માત્ર જૈન હોય એને જ કાંદા-બટાટા ખાવામાં પાપ લાગતું હોય અને જેન ન હોય તેને કાંદા-બટાટા વગેરે ખાવામાં પાપ ન લાગે તેવું કે જેન સમજતે હેઈ શકે? અરે ! તમને કેઈ અજેન એમ કહે કે, એ તે તમારા ધર્મમાં ન કહી છે માટે તમે ખાવ તે પાપ લાગે, પણ અમે ખાઈએ તે અમને (અજેનોને) પાપ ન લાગે. તે તમારે તેવા અજેનોને કહેવું કે, “બોલ, મુસલમાન–ક્રિશ્ચિયન લોક માંસ ખાય તો તેમને પાપ લાગે કે નહિ? શું તેમના ધર્મમાં ના ન પાડી હેય માટે તે માંસ ખાય કે ગોમાંસ ખાય તે કોઈ પણ હિન્દુ એવું કહે ખરે કે મુસલમાન-ક્રિશ્ચયનને પાપ ન લાગે પણ હિન્દુને જ પાપ લાગે ?” આવી બધી દલીલેની કઈ કિંમત નથી. જે રસનાલેપીએ છે તેને તે શાસ્ત્રમાં લખેલું ય માનવાની ક્યાં પરવા છે? આ ઉપર બતાવેલ મતવાદ પણ એક હિન્દુધર્મની જ શાખા છે. છતાં ય શું બધા હિન્દુઓ લસણ અને ડુંગળી છોડવા તૈયાર થવાના ખરા ? તમે એમ જ સમજતા હતાને કે હિંદુશાસ્ત્રમાં અભક્ષ્ય ને લસણ, કાંદા, ડુંગળી વગેરેને છેડવાના નિયમ નથી.નિયમ તો ઘણાં છે પણ તેઓને - પાળવાની ગરજ નથી માટે આવી દલીલ કરે છે. જેને છેડવું હોય, સાચું સમજવું હોય એ આવી દલીલ ન કરે કે, “મારા ધર્મમાં તે ના કહી નથી માટે મને પાપ ન લાગે.” Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ] [ શ્રી સિદ્ધપદ શું તમને ખબર છે કેટલાય મુસલમાનેા અને ક્રિશ્ચિયના અમને મળે છે તેમને સમજાવીએ છીએ તે ખુશ થઇને માંસ-મદિરાના ત્યાગ કરે છે. તેમને સાચુ સમજવાની ભૂખ હાય છે માટે જ ને ? તેએ એવી દલીલો નથી કરતા કે, મહારાજ તમારા ધર્મમાં ના કહી હશે માટે તમે ન ખાવ અમે તે ખાઈશુ' જ.' પણ....જીભને શુ' કહેવાય ખબર છે? ‘ લુલી.’ લુલી કેમ ? સારૂં ખાવાનું દેખે કે તરત જ તેના પર પડે, જેમ લુલાને પડતા વાર નહીં તેમ આલુટ્ટીને સારા પદામાં પડતાં વાર નહીં. જ્યારે જુએ ત્યારે તેમાંથી લીલી–લીલી (ભીનીભીની) લાળ ઝર્યા જ કરતી હોય, એટલે તે લુલી જ કહેવાય. આ લુલીને આધીન થાય તે બધા લુલા કહેવાય. પેાતે ગુરુ બનીને બેઠા હાય તા ય ભાન ભૂલી જાય. અમારા પરમોદ્ધારક પૂજ્ય ગુરુદેવ વિજયકમલસૂરીશ્વરજી મ. બ્રાહ્મણકુળમાં પેદા થયા હતા. પંજાબના રહેવાસી એટલે ‘રામ’ નહી’ પણ રામલાલ કહેવાય. પૂર્વના ચેગે કિસનલાલજી નામના ગોરજીના સંગ થઈ ગયા. તેમના ઉપદેશથી રામલાલને તે જૈનધમ ના રંગ લાગ્યા હતા. પણ કિસનલાલજીના હૈયામાં ભંગ(ભેદ) હતા. ખુલ્લ’-ખુલ્લા કાંદાબટાટા ખવાય નહીં પણ જીભલડીનું જોર એટલુ બધુ કે તે ચારીછુપીથી ખાતા. રામલાલ તે વખતે તેમની રસેાઇ પકાવતા હતા.તેમની સેવા કરતા હતા. એટલે તેમને ગારજીએ શિખવાડી રાખેલુ` કે જ્યારે હું કામમાં હાઉં ત્યારે તારે એમ ન પૂછ્યુ કે બટાટાનું શાક કરૂ કે ડુંગળીનું ? પણ એમ પૂછવું કે ભક્તામરના પાઠ કરૂ કે કલ્યાણુમંદિરના ? ભકતામરના પાઠ કરવાને કહું તેા બટાટાનું શાક કરવું અને 66 Page #424 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૦૩ 99 કલ્યાણમંદિરના પાઠ કરવાના કહું તે ડુંગળી-કાંદાનું શાક કરવુ આસાંભળનાર સાચા વૈરાગી રામલાલનું હૈયુ કપાઈ ગયુ પણ કરે શુ ? ત્યાં હતા એટલે તેમના કાબૂમાં જ ચાલવાનું હતું પણ આવું ધતીગ તેએ નભાવી શકયા નહીં. તેમને એ વાત દિલમાં ખટકયા જ કરતી કે જે પેાતાની રસની લાલસાને પેાષવા ભક્તને છેતરે ? અને ભકતાને છેતરવા ભગવાનના સ્તવનાના નામથી કાંદા-બટાટા જેવી અભક્ષ્યવસ્તુના સંકેત કરે ? એ કેમ ચલાવી લેવાય. ધીમેધીમે શાસ્ત્રથી વિપરીત વર્તન કરતા એ ગુરુને તેમણે છોડી દીધા અને જૈન સ્થાનકવાસી સંપ્રદાયમાં દ્વીક્ષા લીધી. ત્યાં પણ મૂર્તિ પૂજાનું ખંડન અને અન્ય આચાર-વિચાર શાસ્ત્રથી વિરુદ્ધ લાગતા અમારા દાદાગુરુ પૂ. આત્મારામજી મહારાજની સાથે રામલાલજી તથા બીજા ૧૮ સાધુએ સ્થાનકવાસી સંપ્રદાયમાંથી મૂર્તિ પૂજક સંપ્રદાયમાં આવી દીક્ષિત થયા. આ એક ભવ્ય ઈતિહાસ છે તે બધી વાતો કેાઈ પ્રસંગે કરીશું અહીં તેા ફકત રસની લાલસા માણસને કેવી સતાવે છે તે બતાવવુ' છે. જૈન સિવાય ખીજા ધર્મના પણ કેટલાય ભવ્ય આત્માએ લસણ, ડુંગળી, અભક્ષ્ય કંદમૂળ વગેરેના ત્યાગી હાય છે. જ્યારે જૈનકુળમાં આજે લસણ, ડુંગળી, કં દમૂળ વગેરૈના નિયમ લેવા માટે સમજાવવું પડે તે કેટલી દુઃખદાયી ખીના છે. શું અહીં બેઠેલા તમે બધા ય કંદમૂળ, લસણુ, કાંદા, બટાટાના ત્યાગી છે ? કે બધી ય પાલ પેાલ છે ? જ્યારે કાઇ મતવાદીએ તેને મેાક્ષપ્રાપ્તિનું સાધન બતાવ્યું હશે ત્યારે તમને તનું કેટલું મહત્વ સમજાતુ હશે ? પ્રત્યેક જૈને તેા આવા અભક્ષ્યના અવશ્ય ત્યાગ કરવા જ જોઈએ. ઊંટડીનુ' દૂધ થોડા સમય પછી અભક્ષ્ય થઈ જાય છે, માટે Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪] [ શ્રી સિદ્ધપદ તે પણ છેડવા લાયક છે. જૈન મહાસાગરના વિચારના જલબિંદુઓ જ બીજે ઊડયા છે તેમ નહીં પણ જેન આચારે પણ અન્ય ધર્મમાં પ્રવેશ્યા છે તે નિર્વિવાદ વાત છે. અહીં આપણે અન્ય મતમાં મેક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તેને વિચાર કરી રહ્યા છીએ. પાંચ અભક્ષ્ય ચીજોને છોડી દેવાથી મેક્ષની પ્રાપ્તિ થાય જ તેવું એકાંતે કહેનારા ખોટા છે. તેમણે મેક્ષ માટે બતાવેલ સાધનો સારા હેવા છતાં ય સાચા અને સંપૂર્ણ નથી. - આ પાંચ વસ્તુ ખાવાથી હિંસાનું પાપ લાગે છે અને આ પાંચ વસ્તુનો ત્યાગ કરવાથી હિંસાથી અટકી જવાય છે તે વાત સાચી, પણ મેક્ષમાં જનારે માત્ર તે પાંચ ચીજના ભક્ષણથી થતી હિંસામાંથી જ અટકવાનું છે? શું બીજી અભક્ષ્ય ચીજો ખાવાથી હિંસા થતી નથી? જે ચીજો અભ ક્ય નથી તે ખાવાથી શું પાપ નથી લાગતું? જૈન શાસ્ત્ર કહે છે ભક્ષ્ય પણ ચીજ અત્યંત આસકિતથી ખાનાર મહાન કર્મ બાંધે છે. તેથી મેક્ષમાં જવા માટે કેવળ અભક્ષ્ય ચીજોને ત્યાગ નહીં પણ ભક્ષ્ય ચીજોને ખાતાં હોવા છતાંય તીવ્ર વૈરાગ્ય રહે જોઈએ તે જ પાપબંધ ન થાય. અને માત્ર ખાવા-પીવાની ચીજોમાં જ આસક્તિ થાય છે તેમ નહીં પણ જોવાની, સૂંઘવાની, પહેરવાની, સૂવાની કે વપરાશ યોગ્ય કઈ પણ પદાર્થ પર આસકિત કરવાથી કર્મો બંધાય છે. જ્યાં સુધી અનાસક્તિ ન આવે, વૈરાગ્ય પેદા ન થાય ત્યાં સુધી તે આત્મા કર્મોને બાંધ્યા જ કરે. બધા જ કર્મો આવતા બંધ થાય અને જુના બધા કર્મો ખલાસ થાય ત્યારે જ મુક્તિ મળે પણ માત્ર આ પાંચ ચીજને Page #426 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] L[ ૪૦૫ ત્યાગ કરવાથી મોક્ષ મળી જ જાય આ સિદ્ધાંત ખોટો છે. શું આ પાંચ ચીજોને છેડી દે અને હિંસા, જૂડ, ચેરી, વ્યભિચાર કરે તે ય મેશ મેળવી શકે ? પણ આ મતવાદીઓ બિચારા ભૂલા પડયા છે. તેમને ખબર નથી આટલે સરળ મેક્ષ હોત તે જેનનું એક છોકરૂં ય એક મિનિટમાં મક્ષ મેળવી લેત. મેક્ષ આટલે સરળ નથી. ભાગવત સંપ્રદાયવાળાને મેક્ષ આ મતવાદીઓ ભૂલા તે પહેલા છે એમાં તે શંકા જ નથી પણ વારિભદ્રક શાખાના ભાગવત સંપ્રદાયને માનનારા કરતાં સારા છે. તેમને તે વળી મત જ જુદે છે. તેમાં કશાયના ત્યાગની જરૂર નહીં. બસ પાપ કરો અને સવાર બપોર-સાંજ પાણીમાં સ્નાન કરતા રહે એટલે મેક્ષ મળી જશે. જેમ રોજ મેલ લાગે છે અને રોજ સ્નાન કરે છે તે ઉજળા રહો છો કે નહીં? તેમ જ પાપ કરતા રહે અને વારંવાર પાણીમાં સ્નાન કરતા રહો એટલે તમારૂં કામ પતી જશે. વચ્ચે કેવાં મેલાં થઈ જાય છે પણ જોવાથી બધે જ મેલ નીકળી જાય છે કે નહીં? તેમ આત્મા પણ વારંવાર સ્નાન કરવાથી બધા પાપ દૂર કરી શકે છે. વહેતું પાણી ગમે તેટલું ગંદું હોય છે છતાં ય નિર્મળ થાય છે ને? કારણકે તેને સ્વભાવ જ પવિત્ર છે. વળી સ્નાન-સૂતક આદિથી પણ પાણ દ્વારા જ પવિત્રતા મેળવાય છે ને? પાણી આટલી બધી પવિત્રતા કરી શકે તે આત્માને પવિત્ર કેમ ન કરી શકે? કોઈ પણ ધર્માનુષ્ઠાન કરતાં પહેલાં બધા શા માટે સ્નાન કરે છે? પાણી પવિત્ર છે માટે જ ને ? આવી તેમની દલીલ છે. આ બધી દલીલે પિલી અને ખખલી છે. પણ આશ્ચર્ય Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ] [ શ્રી સિદ્ધપદ તે એ વાતનું છે કે આવી માન્યતા કરવાની હિંમત કેવી રીતે પેદા થતી હશે? મુક્તિમાર્ગને આ સાચે અને સંપૂર્ણ રસ્તે તે નથી જ પણ ખરાબ રસ્તો છે. કારણ પાણીમાં સ્નાન કરવાની વાતમાં ત્યાગ શું? તપ શું? સહન કરવાનું શું ? પાંચ અભક્ષ્ય વસ્તુના ત્યાગમાં તે એટલે પણ ત્યાગ હતે. આમાં તે છે જ શું ? નામ માત્ર પણ ત્યાગ નહીં, પણ હિંસા ખરી. શાંત પાણીમાં, કુંડમાં, તળાવમાં કેટલા નાના-મોટા જી હોય છે. ન્હાનાર માણસ બધા જીને ત્રાસ પહચાડે છે અને નાશ પણ કરે છે. તેની કલ્પના કરી શકે છે? વિજ્ઞાનવાળાઓ પણ સૂફમદર્શક યંત્રથી એક જ પાણીના બિંદુમાં હજારે હાલતા-ચાલતા જ બતાવે છે. આ બધાને નાશ કરીએ છતાં ય પાપ ન લાગે અને પાપ હોય તે ય ચાલ્યા જાય આ તે કેવી બેવકુફાઈની વાત છે? હિંસા કરવાથી પાપને નાશ.? અને તે પાપને નાશ પણ કે...? મોક્ષ મળે છે. બલિહારી ભગવાનના શાસનની છે જ્યાં મોક્ષનું સ્વરૂપ પણ ઉત્તમ છે મેક્ષને પ્રાપ્ત કરવાનો માર્ગ પણ ઉત્તમ છે. પાણીમાં જીવે છે એવું તે હવે વિજ્ઞાનના કારણે બધા માનતા થયા છે પણ પાણી ખુદ જીવનું શરીર છે તે હજી વિજ્ઞાનને સિદ્ધ. કરવાનું બાકી છે. સર્વજ્ઞ ભગવંતેએ અનંતકાળથી એ સત્ય પ્રરૂપ્યું છે. પૂ. સિદ્ધસેન દિવાકરસૂરિ. મ. જેવા સર્વ શાસના પારંગામી વિદ્વાન ભગવાનની પ્રશંસા કરતાં-કરતાં ધરાતા નથી. તેમના શરીરનો જન્મ ભલે જેનકુળમાં ન થયે હોય પણ તેમને આત્મા જેનને આત્મા બની ચૂકેલ હતું. તેમણે વિશ્વના સમસ્ત દર્શનશાસ્ત્રનો અને ધર્મશાસ્ત્રોને અભ્યાસ કરીને એક ચેલેંજ ફેંકી છે. તેઓ કહે છે. Page #428 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - વિવેદન 3 [ ૪૦૭ “સ એષ પછવનિકાયવિસ્તર: પરનાલીઢ પથર્વદિતઃ” ભગવાન ! જેવી રીતે તમે ષડજીવનિકાયનું પ્રરૂપણું કર્યું છે તેવી રીતે આ દુનિયામાં બીજા કેઈએ કર્યું નથી. વાત સાચી છે. પૃથ્વીકાય (જમીન) અકાય (પાણી) તેઉકાય (અનિ) વાયુકાય (હવા) વનસ્પતિકાય (ફળ-ફૂલાદિ) અને ત્રસકાય એટલે બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય. આ બધા જીવેનું વર્ણન કરનાર જગતમાં આ એક જ દર્શન છે. તમને કઈ પૂછે કે “ભગવાન મહાવીર સંકુચિત કે વિશાલ....?” તે તમારે સામે પૂછવું કે..... જે વધારે જુએ તે વિશાળ કે ઓછું જુએ તે વિશાળ?” વધારે જેનારા વધારે કહે કે ઓછું કહે? જગતમાં સૌથી વધારેમાં વધારે જાતના અને વધુમાં વધુ જીની સંખ્યાનું નિરૂપણ કરનાર ભગવાન મહાવીર છે... જેનશાસન જ છે. આ દર્શન સિવાય કઈ પણ દર્શનમાં જીવની આટલી વિવિધ જાતિઓનું વર્ણન કે વિશાળ સંખ્યાની કલ્પના ય કયાંય નથી. આ બધા વિષયે ભગવતીસૂત્રમાં આવવાના છે. અહીં આપણે કેટલે વિસ્તાર કરી શકીએ ? આપણે તે હજી ભગવતીસૂત્રનાં ગણધર ભગવંતે કરેલા મંગલના વિવેચનમાં જ છીએ. આપણે એટલે પ્રાસંગિક વિચાર કર્યો છે કે વીતરાગ ભગવાને જેવી રીતે જીનું વર્ણન કર્યું છે તેવી રીતે કેઈએ કર્યું નથી. અને તે વર્ણનથી મુગ્ધ થઈને પૂ. આચાર્ય સિદ્ધસેન દિવાકરસૂરિ. મ. પિતાની છાતી ગજગજ ફૂલાવી રહેલ છે. જે પામર જીવોને આવું જ્ઞાન નથી મળ્યું તે બિચારા અષ્કાય-પાણી જીવ છે, તેની હિંસા થાય તે કેવી રીતે Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮] [ શ્રી સિદ્ધપદ જાણી શકે? વિચારે કે આ જિનનું શાસન ન મળ્યું હેત તે પાણે વાપરવાને ઉપગ તમને કદી ય રહ્યો છે તે ખરે? કયારેય તમારા હૃદયમાં તેને ડંખ પેદા થાત ખરે? કયારેય કાચા પાણીનું એક ટીપું પણ ઉપગમ. ન લેવું પડે તેવું પવિત્ર સાધુ જીવન મેળવવાની ઝંખના તમને થાત ખરી ? મિથ્યામતવાદીઓને મત ખરેખર હાસ્ય પમાડે તેવે છે.... છતાં ય થેડી વિચારણા કરી લઈએ. કારણ કે તમારામાં ય કેટલાને શૌચવાદીતાના સંસ્કાર પડી ગયા હોય છે. દિવસમાં બે-ત્રણ વખત અને ઉનાળામાં તે પાંચ-દસ વખત ન્હાનારા તમ રામાં ય કંઈ હોય તે પણ ના ન કહેવાય. નાનથી મુક્તિ મળી જતી હોય તે માછલા (જલચર) જેટલું પવિત્ર કેઈ ન કહેવાય અને તેના જેટલી જલ્દી મુકિત કેઇને મળી ન હતી. શું માણસો કરતાં માછલાઓ વધુ પવિત્ર છે? જે જલસ્નાન કરવાથી પાપ દૂર થઈ જતાં હોય તે જલમય થઈ જવાથી જલસમાધિ લઈ લેવાથી તે શું ના થાય? તરત જ મુકિત મળી જાય ને? પણ તેવી રીતે ? કોઈને મોક્ષ મળ્યું નથી કે મોક્ષ મળતું નથી. હા, પાણીમાં ડૂબી મરે તે મરણ ચક્કસ મળે ખરૂં. જે પાપ અને પુણ્ય આત્માની સાથે લાગેલાં છે તેને જ જે પાણી દૂર કરી શકતું હોય તે જરને પવન તે પાપને ઉડાડી કેમ ન શકે?અને અગ્નિ તેને બાળી કેમ ન શકે? સારા અને ખરાબ કર્મો એ આત્માને લાગેલે કચરે છે. શરીર સાફ કરવાથી કેવી રીતે દૂર થાય ? અંદર બદબુ મારે તેવી વિષ્ટા ભરીને ડબ્બ મૂકો હોય ને ઉપર અત્તરના Page #430 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૦૯ શીશા ઢોળે ના ય શું તફાવત પડવાનો ? અંદર તે દુધની દુર્ગધ જ રહેવાની. બહાર ગમે તેટલા ચળકાટ આવે તે ય અંદર ફરક ન પડે ત્યાં સુધી કશે તફાવત ન પડે. આવા શૌચાટી જેવા મિથ્યામતવાદીઓને પૂછવું કે ભૂખ લાગે ત્યારે અનાજના કેદારમાં જઈને બેસી જવું. પાણી પીવું હોય ત્યારે મે બંધ કરીને હેજમાં ઉતરી જવું. ખાવા પીવાની જરૂર શી છે? આમ દલીલ કરીએ તે તેમને તરત કહેવું પડે કે બહાર રહેલું ખાવાનું કે પાણી અંદરની ભૂખ કે તરસને કેવી રીતે શાંત કરે? જો આમ ન થતું હોય તે બહારનું પાણું અંદરના કર્મોને કેવી રીતે દૂર કરે? પાછું શુદ્ધિ કરે છે પણ કોને? શરીરને વસ્ત્રને જે કચરો લાગે હોય તે દૂર થાર્થ પણ પાણી થી આત્માને લાગેલો કચરો કદી ય સાફ ન થાય. શાસકારે તે કહે છે કે પાણીથી વસ કે શરીરને મેલ દૂર થાય છે એ વાત જ ખોટી છે. ન્યાયની ભાષામાં કહીએ તે તે દ્રષ્ટાંત જ અસિદ્ધ છે. કારણ કે સ્નાનથી કે જલમાત્રથી જ વન્સ કે શરીરને કચરો કઈ રીતે દૂર થતો નથી. હાતી વખતે સાબુ શા માટે લગાડે છે? વાસણ સાફ કરતી વખતે માટી કે નાળિયેરના કુચાની જરૂર પડે છે ખરી? જરાક બાઈઓને પૂછી જેજે કે દિવા ળીના વાસણ કેવી રીતે સાફ કરે છે? માત્ર પાણીથી જ કે? વસ્ત્ર ને શરીરના મેલને નાશ કરવા માટે એકલું પાણી સમર્થ નથી ખરેખર તે સાબુ કે કુચા વડે જ વસ્ત્ર કે વાસણનો મેલ ઉખડે છે. પાણી તે માત્ર તે કચરાને ત્યાંથી દૂર વહેવડાવી દે છે માટે પાણીથી વસ્ત્ર, શરીર કે Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ] [ શ્રી સિદ્ધપદ વાસણ વગેરેનો મેલ દૂર થાય છે આ વાત જ બેટી છે. જ્યાં દ્રષ્ટાંત જ છેટું છે ત્યાં તેના પરથી તારવેલે નિયમ (વ્યાપ્તિ) તે સાચે કેવી રીતે પડવાનો? પૂ. હરિભદ્રસૂરિ મ.એ શોચવાદીઓને ઠીક કરવા માટે સ્નાનાષ્ટક બનાવ્યું છે અને જણાવ્યું છે કે પાણીથી દેહ સાફ થાય છે એ માન્યતા પણ ભ્રમણ જ છે. એક બાજુ તે તમે સ્નાન કરતા હે છે અને બીજી બાજુ તે પરસે થતા હોય છે તો પાણીથી શુદ્ધિ કેવી રીતે? વહેતું પાણી નિર્મળ રહે એ વાત માનીએ એટલે નકકી થયું કે વહેવું એ જ સાચી નિર્મળતા પણ પાણીમાં કેઈ નિર્મળતા નથી. વળી તમે બધા શહેરી માણસે નદીનું વહેતું પાણી પણ એમને એમ પી કે ગાળીને–શુદ્ધ કરીને પ? માટે પાણી નિર્મળ છે અને તે વસ્ત્રાદેને નિર્મળ કરે છે એ વાત પણ ખોટી છે..વળી સૂતકવાળા વગેરે તે ખાલી ધતિંગ જ કરે છે. કોઈ માણસ કેઇ એક ગામમાં મરી ગયે, તેનો સગો પરગામમાં રહે છે. તેને મડદાની ગંધ પણ ત્યાં આવતી નથી ત્યાં ન્હાવાનું શું? સમજે કે એવી રીતે દૂરથી પણ તમને સૂતક લાગી જાય અને તમારે દેહ અપવિત્ર થઈ જતો હોય તે અનર્થ થઈ જાય. કારણ ક્રૂર રહેલો માણસ મરે તેવી તરત તે તેને સગાને ખબર પડે નહિં. તે માણસ મરી ગયે અને તેની ખબર તેના સગાને પડી નહીં તેટલે વખત તે માણસ પાત્ર રહ્યો કે અપવિત્ર? એટલે વખત તે અપવિત્ર રહ્યો તે દરમ્યાન તે જેને અડે તે બધા ય મરણના સમાચાર મળે નાહશે કે જેના સગા મરી ગયા છે તે એક જ નાહશે ? આવી રીતે સૂતક તે કાંઈ ઊડી ઊડીને ગામેગામ જઈને લાગતું નથી પણ લૌકિક Page #432 -------------------------------------------------------------------------- ________________ વેચન ] [ ૪૧૧ 66 રિવાજ માત્ર છે. અને તમે ન્હાવ છે. મરેલાની ચિઠ્ઠી લખેા ત્યારે ઉપર લખા કે કપડા ઉતારીને વાંચો. ” કારણ એના એ કપડા પહેરીને વાંચેા તે કપડાને ય ભૂતક લાગી જાય. પણ ન્હાવાના ગદા કપડા હુંય તને જ સૂતક લગા વવાનુ હોય, કંઇ સારા કપડાને થાડું સૂતક લગાડાય છે? આ તે કેવી અજ્ઞાનતા છે! જ્યાં આવુ' સૂતક લાગે છે એ જ તિગ જેવી વાત છે ત્યાં તેનું દૃષ્ટાંત આપવું એ તે બેવકૂફી જ છે ને ? વળી તે દે !ાંતથી એમ સિદ્ધ કરવું કે જેમ સ્નાનથી સૂતક દૂર થાય છે તેમ માન્ડ્સને લાગેલા પાપ પણ દૂર થઈ જાય છે એ બધી વાતો તા મૂલ વિનાની શાખા જેવી છે. પાણીના જીવાની અને તેને આશ્રીને રહેલા બીજા જીવની હિંસા કરનારે એટલાથી જ મેાક્ષ માને છે એ મેાહનીય કમની લીલા છે. મિથ્યાત્વ માહનીય ક એવુ જ છે. કઇ ખેાટી માન્યતાને મિથ્યાત્વ ન વળગે તે કહેવાય નહિં ! દુનિયામાં જેટલા વચનના પ્રકારો છે તેટલા ના છે. એટલે કહે કે માણસાના મેઢાં કરતાં ય નચા–મતવાદે વધારે છે અને જેટલા મતવાદો છે તેટલા જ મિથ્યાવાદ પણ છે. એટલે મથ્યાવાદેને સાંભળતાં ક ટાળવુ' નહીં પણુ તે બિચારાઓની દયા કરીને તેમના મિથ્યાવાદ સમ્યવાદ કેવી રીતે અને તેની કે શષ કરવી. કારણકે શાસ્ત્રકારોએ જેટલા મિથ્યાવાદી ગણાવ્યા છે તેટલા જ સભ્યશ્વાદો પણ ગણાવ્યા છે. આ વારિભદ્ર ભાગવતવાદીએ તે સ્નાનથી મુક્તિ માને છે પણ બીજા કેટલાક તેા અગ્નિથી એટલે યાગ-હામ હવન વગેરે કરવાથી પણ મેાક્ષ માનનારા છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨] [ શ્રી સિદ્ધપ | હેમ હવનથી મોક્ષ જગતને એકમત કરી શકાતું નથી પણ જિનમતમાં આપણે આપણી મતિ અવશ્ય સ્થાપી શકીએ છીએ. શૌચવાદી જલની શુદ્ધિને મહાનતા આપે છે. તે હોમવાદી અગ્નિને બિરદાવે છે. તેઓ કહે છે કે “અગ્નિ જેવું બીજું પવિત્ર કરનારું કેઈ સાધન નથી. તેના જેવું સેનું પણ અગ્નિના પ્રતાપે જ પવિત્ર થઈ શકે છે. તે પછી આત્માની • શુદ્ધિ અગ્નિ કેમ ન કરી શકે? આત્માને લાગેલા પાપ અગ્નિ કેમ દૂર ન કરી શકે...? આપણે આગળ તેની વધુ દલીલે અને વાતે જોઇશું પણ અત્યારે તરત જ એક જવાબ આપી દઈએ. આ હેમવાદીને કહીએ. “વાહ ભાઈ! તારી વાત . સાચી છે. પણ કહે કે અગ્નિ સેનાની શુદ્ધિ ક્યારે કરે ?” હેમવાદી કહેશે. “આગમાં નાંખીએ ત્યારે” વાહ.....પછી શું આત્માએ ય મેક્ષમાં જવા માટે અગ્નિમાં ઝંપલાવવું? આ માગે શ્રી લેવા તૌયાર થાય તે સારૂં. પણ ત્યાં હોમવાદી ના કહી દે છે, ના રે ના ! અમે આગમાં સતી ઝંપલાવે તેમ ઝંપલાવીને મરી જવાનું એમ નથી કહેતા.” તે આપણે કહી દેવું, “તમારું દૃષ્ટાંત ખોટું છે. અગ્નિ તે જે પિતાનામાં હોમાય–જે તેની ગરમીને ગમે તે રીતે પગ ભેગ બને તેને જ શુદ્ધ કરી શકે છે. એટલે તમે આપેલ દષ્ટાંત પરથી તે તમારે પતિની પાછળ સતી થતી સ્ત્રીની માફક મોક્ષ મેળવવા સતા જ થવું પડે !” કે આ અસિદ્ધ દૃષ્ટાંતનો કઈ જવાબ હેમવાદીઓ પાસે નથી. પણ તે તે કહે છે–દલીલ કરે છે કે, અગ્નિમાં ધન-ધાન્ય વગેરે ચીજે હેમવાથી જેમ દેવલેક મળે છે. તેમ મોક્ષ પણ મળી શકે છે. હોમ કરવાથી માત્ર દેવેલેક Page #434 -------------------------------------------------------------------------- ________________ [૪૧૩ નથી, પણ તે લેવાનું છે. આપણે વિવેચન ] એટલા માટે મળે છે. કે તેમાં સ્વાર્થ ઈચ્છા હોય છે. જ્યારે નિઃસ્વાર્થ બનીને કરવામાં આવે તે તે હેમ મેક્ષ કેમ ન આપે ! હેમવાદીની આ દલીલ આપણી સામે નથી. પણ મીમાંસક દર્શનકારની સામે છે. આપણે હમણાં જેનશાસનની દૃષ્ટિએ હોમવાદનું પૃથક્કરણ કરવાનું રહેવા દઈએ. પહેલાં તે દેવલોક જ હેમનું ફળ કહેનાર મીમાંસકની સામે હોમથી ફળ મળે છે તેવું કહેનારાની વાત વિચારીએ. ' જેઓ ઈચ્છા સહિત હોમ કરવાથી દેવલોક માને છે તે પૂર્વ મીમાંસાના સૂત્રધારે માટે તે આ જવાબ ટાલ પાડી નાંખે તે કહેવાય ! મીમાંસા સૂત્રકાર જેમિનીય ષિ અને તેના ભાગકાર શબર તે મોક્ષને માનતા જ નથી. તેઓના મતે વિવિધ ય એ જ કર્તવ્ય છે. અને આ યજ્ઞવાદમાં એટલે બધે આગ્રહ વધી ગયું હતું કે તે માટે એક પ્લે ક પ્રખ્યાત છે... “યજ્ઞાથ પશુ સૃષ્ટા સ્વયમેવ સ્વયંભુવા યસ્ય ભૂટી સર્વસ્ય તસ્માદૂ ચને વધો વધ:* (મનુસ્મૃતિ) યજ્ઞમાં થતો પશુને વધ એ વધ જ નથી. એક પ્રકારના યજ્ઞને તે નરમેધ યજ્ઞ કહેવાય છે એમાં મનુષ્યનું હવન કરવાનો પણ ઉલ્લેખ છે. અત્યારે આપણે યજ્ઞના વિષય ઉપર ચર્ચા કરવા બેઠા નથી. આ વિષયનો ગુરૂમહારાજની કૃપાથી જીવનમાં વાદ-વિવાદના પ્રસંગે આવેલા હવાથી ખૂબ અભ્યાસ કરે છે. વટાદરાની અંદર જાહેરવાદમાં આવે જ વિષય રાખવામાં આવ્યો હતો. વેદ હિંસકાર વેદમાં હિંસાનું યજ્ઞ–ચાગ દ્વારા પ્રતિપાદન કરેલું હોવાથી તે હિંસક છે. આ વાદમાં પૂજ્ય Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪] [ શ્રી સિદ્ધપદ ગુરુદેવ કમલસૂરીશ્વર મ. ની કૃપાથી જિનશાસનને વિજય થયો હતો. ' વેદ હિંસક છે કે નહીં તેના પર વટાદરામાં જાહેરવાદ થયે ગામમાં જાહેરમાં વાદ-વિવાદ ચેલે એટલે બધી ય વર્ણના લેકે હાજર હતા. ગામ હોય ત્યાં થોડા મસ્કરા ય હેય ને! થોડા મશ્કરા હોરાઓ બ્રાહ્મણોને કહેવા લાગ્યા, મહારાજે તો સિદ્ધ કરી આપ્યું કે વેદમાં ય માંસ ખાવાની વાત લખી છે. ત્યારે અમારો હારાઓ ને તમારો બ્રાહ્મ ને રોટી વહેવાર તો એક સરખા જ છે. માત્ર બેટી વહે વારનો ફરક હોય તે કેમ ચાલે! તમે ય અમારી જોડે બેટી વહેવાર શરૂ કરો.” પણ...વાદ એ વાદ છે. તેથી કેઇએ છેટું લગાડવું ન જોઈએ. અમારી પાસે ગુરુકૃપાએ એ તાકાત પણ છે કે વેદમાં–વૈદિક ધર્મમાં અહિંસાને ઉપદેશ છે તે સિદ્ધ કરી શકીએ અને હિંસાની વાતો વેદોમાં કેવી રીતે પ્રવેશ પામી છે તેનો ઈતિહાસ પણ છે. યાદૂવાદ એટલે ખુલાસાવાદ કઈ પણ સત્ય કઈ રીતે દબાઈ ગયું હોય તો તેને ખુલાસો કરીને પ્રગટાવવાની શકિત સ્વાદુવાદીમાં હેવી જ જોઈએ; આ બધી વાતે તમને જિજ્ઞાસા હશે તે વખતે વિચારશું અત્યારે તે આપણે એ હોમવાદીની વિચારણા કરી રહ્યા છીએ કે જેઓ યજ્ઞયાગથી દેવલોક જ ફળ માને છે. “અગ્નિહેવં જુહુયાત્ સ્વગામે ? સ્વર્ગની ઈચ્છાવાળો યજ્ઞ કરે. ત્યારે સામેથી જોરથી પ્રશ્ન આવ્યું, જેણે સ્વર્ગની વાંછા ન હોય તે શું કરે ? ભારત જેવી એક્ષલક્ષી-તત્વજ્ઞાની દેશમાં આવું દર્શન કેમ અસ્તિત્વમાં આવ્યું ? તે પ્રશ્નન જ છે! દેવલેક, નરલેક, આત્મા, પુણ્ય, પાપ માને છે એટલે પૂર્ણ નાસ્તિક તો નહીં. પણ મોક્ષ જેવા પરમ ઉપાદેય તત્ત્વને Page #436 -------------------------------------------------------------------------- ________________ - વિવેચન ] ( [ ૪૧૫ ન માને એટલે નાસ્તિકતા તો તેવી ને તેવી જ રહી. તેમ કહેવું પડે અથવા થોડી ઉદારતા કરવી હોય તો આને નિષ્ફળ કે નિરર્થક આસ્તિક કહી શકાય દેવલેક દિવ્ય સુખથી નિઃસ્પૃહતા અને માનવીય ભેગોથી વિરકતતા આ આર્ય દેશમાં અન્ય ધર્મોમાં પણે ઠેક ઠેકાણે મળે છે. આવા આત્માઓ તે શું કરે? આવા આત્માઓ તો યજ્ઞમાં પ્રવૃત્ત ન જ થાય ને ! | મીમાંસક દર્શનકારોએ જોયું કે માત્ર સ્વર્ગ કે દેવલેકની ભાવનાથી ધર્મમાં ઊંડી સમજ વિનાના હોય તે જ પ્રવૃત્ત થાય. જે ધર્મ, ધર્મપ્રવૃત્તિનું એક માત્ર જ ફળ પલકમાં સુખ અને આરામ મેળવવાનું પ્રતિપાદન કરે તેને તો નાસ્તિક પાસે ચૂપ થવું જ પડે. નારિતક તેવા મીમાંસકને પૂછે છે, “ધર્મ શા માટે કરે? ,, મીમાં સકે ને જવાબ આપવો પડશે કે, “દેવલેક માટે ” અને તે ધર્મ યજ્ઞ સિવાય બીજે નથી. “આના જવાબમાં નાસ્તિક કહી શકે છે. આ તમારો ધર્મ તે ધંધા જેવું છે. કે વ્યાજે મૂકેલી મૂડી જેવું છે. આજે ૧૦૦ રૂ. વ્યાજે મૂકો, ૧૨૦ વર્ષે તમને ૧૫૪૦ રૂ. મળે અને ૧૨૦૦ વર્ષ ૧૫૪૦૦રૂ. મળે અને બાર હજાર વર્ષે એક લાખ અને ચેપન હજાર રૂપિયા મળશે. પણ.....એટલા બધા વર્ષે તે જોઈએ ને ત્યારે તો એના કરતાં અત્યારે ૧૦૦રૂ. મળે છે તે શુ ખોટા છે! ' અર્થાત્ માત્ર સાંસારિક સુખની વૃદ્ધિ એ જ ધર્મનું ફળ હોય તો ધર્મ પણ એક ધંધો જ બની જાય છે. આવા માત્ર ધંધા જેવા ધર્મની કશી કિંમત નથી એટલે મીસાંસક દર્શનકારેએ આગળવાવા માંડ્યું અને છેવટે Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ] [ શ્રી સિદ્ધપદ પ્રભાકર જેવા મીમાંસકેાએ કબૂલ્યું કે મેક્ષ તો છે પણ જેઓ કોઇ પણ કામના વિના યજ્ઞ કરે તે માટે ! એટલે કહા કે બીજા આસ્તિક દનાના પ્રભાવે મીમાંસક દર્શનકારનું સાધ્ય સુધર્યું પણ સાધન તો તેવું ને તેવું જ રહ્યું. · ઈચ્છા વિના યજ્ઞ કરે તો મેાક્ષ મળે' એમ સન કરતાં એ ન વિચાયુ` કે ઇચ્છાનો નાશ જ વાસ્તવિક માક્ષ આપવા માટે પૂરતો છે તો વચમાં યજ્ઞને શું કરવા લાવવા પડે ? પણ જુની પકડમાં નવું આવે તો ય કઇંક જુના પડઘા તો રહી જ જાય ! તમારા બધાના તે પરમ પુણ્યાય કે ભવનાશન જિનશાસન તમને મળ્યું છે. તેમાં સાધ્યસાધન અને સાધક પણેય અતિઉત્તમ મળ્યાં છે. અગ્નિહેાત્ર આદિથી મેાક્ષ મેળવનાર પાસે ઉદ્દેશ્ય મેક્ષ હાવા છતાં ય એ કેવુ અપવિત્ર સાધન છે! આગમાં હામ કરવાથી કેઇ એકના મેાક્ષ થઈ જતા હાય તેા બધાના મેાક્ષ કેમ ન થાય ! કદાચિત્ મીમાંસક એના જવાબમાં કહું કે યજ્ઞ કરનારમાંથી ઈચ્છા ચાલી ગઇ છે માટે હામકારના જ મેાક્ષ થાય છે. તો તરત જ તેને જવાબ આપવા, “ ભાઈ ! મેક્ષ તો ઇચ્છાના નાશથી જ થયેા યજ્ઞથી ન થયા. યજ્ઞથી કરેલો વરસાદ બધાને ફાયદા. કરી આપી શકે તો યજ્ઞથી બધાને મેાક્ષ શા માટે ન મળે. અને એકની કરણીથી અનેકનો મેાક્ષ થઈ જતો હાત તો કયારનાય બધા આત્માએ માક્ષમાં પહેાંચી ગયા હાત ! વાસ્તવિક રીતે આવા મતની કોઈ કિ`મત નથી. ઃઃ પણ....જૈનશાસનની ગુણાનુરાગી અને સારગ્રાહી દૃષ્ટિએ એટલું તો કહેવુ જ પડશે કે આ બધા મતવાદી, શૌચવાદી, હામવાદી કે અભક્ષ્યના ત્યાગીએ સાચા મોક્ષમાગ થી Page #438 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૧૭ અજાણું છે છતાં ય તેમને મોક્ષની આકાંક્ષા છે અને મોક્ષને માનનારે–તેના માટે કઈ પણ અનુષ્ઠાન કરનારે કિયાવાદી તે કહેવાય . શાસ્ત્રીય દૃષ્ટિએ આવા આત્માને સંસાર માત્ર એક પુદ્ગલપરાવર્તન જ બાકી રહ્યો કહેવાય. મોક્ષમાર્ગના સાધનની અપવિત્રતા દૂર થઈ જાય અને તેના પૂર્ણ સાધનો તે આત્માને મળી જાય તે અવશ્ય તેવા આત્માઓનું કલ્યાણ થઈ જાય. ' શાસનું શ્રવણું થતાં વિવિધ વાદીઓનું વર્ણન સાંભળવા મળે. તે વિવિધ વાદીઓમાં અજ્ઞાન–મેહ વગેરે દેખાય પણ ત્યાં સાચે જેન તિરસ્કાર ન કરે. તે તે ઈચછે કે જ્યારે આ આત્માઓ શાસનરાગી બને-શાસન પામે અને મોક્ષનું અનંત સ્થાન મેળવે ! અત્રે આપણે જે નમે સિદ્ધાણં' પદને વિચાર કરીએ છીએ તે પદમાં પિતાનું સ્થાન પ્રાપ્ત કરે. નમે સિદ્ધાણું” આ પદની આપણે વિવિધ અર્થોવડે વિચારણું કરી રહ્યા છીએ. અહીં પૂ. ટીકાકાર મહર્ષિ ત્રીજો અર્થ બતાવતાં કહે છે કે –“સિદ્ધાઃ નિષ્કિતા” સિદ્ધઓ કૃતકૃત્ય છે. સિદ્ધ એટલે કૃતકૃત્ય. હવે તેમને બાકી કશું જ રહેતું નથી! બાકી, એટલે અપૂર્ણ. જ્યાં સુધી અપૂર્ણ હોય ત્યાં સુધી હવે શું કરવાનું બાકી? એ પ્રશ્ન થાય. ભૂમિમાં બીજ વાવ્યા બાદ ઊગવાનું બાકી કહેવાય, ઊગ્યા બાદ ફળ આપવાનું બાકી કહેવાય, પણ ફળ આવ્યા બાદ તે તે પૂર્ણતાને પામ્યું, ત્યાં બાકી શું ? બીજને પૂર્ણરૂપે વિકાસ થવાથી ફળ બન્યું. તમે કેઈન રૂા. ૧૦૦ લીધા હોય અને ૫૦ રૂા. પાછા આપ્યા, ૭૫ પાછા આપ્યા, ૮૫ પાછા આવ્યા ત્યાં ૨૭ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮] [ શ્રી સિદ્ધપદ સુધી તે પૂછી શકાય કે કેટલા બાકી છે? પણ ૧૦૦ રૂા. આપી ખાતું ચૂકતે કર્યું પછી કોઈ પૂછે કે હવે કેટલા બાકી રહ્યા? તે કહેવું જ પડે, “પૂરા થઈ ગયા છે. હવે કશું બાકી નથી.” જેમ દેશમાંથી મુસાફરી કરીને મુંબઈ તમારે ઘેર પહોંચવાનું હોય, ઘેર આવ્યા બાદ કેઈ પૂછે કે, હવે “કયાં જવાનું બાકી છે તે શું કહો?” તમે જવાબ આપવાના કે, “જ્યાં પહોંચવું હતું ત્યાં પહોંચી ગયે હવે બાકી શેનું ?” બસ, આવી જ રીતે આત્માને સુખ-દુઃખના અનુભવે, શરીર ધારણ કરવાની ક્રિયાઓ, આરંભ–સમારંભની ક્રિયાઓ કે પછી કોઈ પણ ધર્મ– અનુષ્ઠાન કરવાની જરૂરત ત્યાં સુધી જ રહેવાની કે જ્યાં સુધી તે મોક્ષે ન પહોંચે હોય! અને આથી જ સમજુ આત્માઓને એ પ્રશ્ન પણ થત નથી કે મોક્ષમાં જઈને શું કરવાનું ? પૂર્ણતા એટલે પૂર્ણાહતિ. આત્મા સ્વરૂપમાં આવી ગયે, પરરૂપને ત્યજી દીધું હવે શું કરવાનું તે પ્રશ્ન જ કયાં છે! ' એક નટે વિવિધ વેશ પહેરી ભજવાય તેટલા નાટક ભજવ્યા. હવે નાટક પૂરું થયું તે બાદ પણ કઈ પૂછે ખરું કે, “હવે કયે વેશ-કયું નાટક બાકી છે?” પ્રશ્ન:–ભલે, ક્યો ખેલ કરે તેમ ન પૂછી શકાય. પણ નાટક કર્યા બાદ શું કરશે, કયાં જશે, કયાં રહેશે? એ તે પૂછી શકાય ને ! અમે મોક્ષ પામેલા–સિદ્ધના આત્મા વિષે, “ફરી એ આત્મા કયારે સિદ્ધ થશે ?” એમ ન પૂછીએ પણ, ક્યાં રહે? કેવી રીતે રહે? તેવા પ્રશ્નનો તે થાય ને ! જવાબતેવા પ્રીને ખુશીથી કરો. અને તમે નહીં કરે તો પણ હું તમારા તરફથી પ્રશ્ન મૂકીને પણ સમજાવ્યા વિના થડે રહીશ ! મારે તો તમને “નમો હતિ મોહમાં આત્માન ન પહોંચે ત્ય Page #440 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] | ૪૧૯ સિધ્ધાણું” પદ હૈયામાં એવુ તે રટાવી દેવુ છે કે તમે તમારું ચેડા કાળનુ નામ ભૂલી જાવ અને અનત કાળ સુધી જે નામથી તમે આળખાવાના છે. તે તમારૂ નાઞ સિધ્ધ ? અને તે જ “ નમે તે જ સિધ્ધાણ'” પદ તમારા ધોોચ્છવાસ બની જાય ! સિદ્ધના આત્મા કયાં રહે છે ? શું કરે છે ? તે પ્રશ્ન થાય પણ તે ખાય કે નહીં ? પીવે કે નહીં ? એલે કે નહી ? સૂઇ જાય કે નહીં ? તેવા પ્રશ્ન ન થાય. કારણ આ બધા નાટક આપણે ભજવી રહ્યા છીએ. હજી જ્યાં સુધી જાગીએ નહી...–કષાચેાથી ભાગીએ નહી-સંસાર ત્યાગીએ નહીં ત્યાં સુધી કરવાના બાકી છે. પણ સિદ્ધના આત્માએ આ તમામ નાટકા ભજવી લીધા છે. વધુ સ્પષ્ટ સમજીએ તે અનંત કાળ માટે સંસારના નાટકથી છૂટા થઇ ગયા છે. માટે હવે તેમની સંસારમાં રહીને-દેહમાં રહીને કરી શકાય તેવી કેઇ પણ સાંસારિક કે ધાર્મિક પ્રવૃત્તિ ખાકી નથી. એટલે સંસારભાવ–પરભાવરૂપ કેઇ પણ પ્રવૃત્તિ બાકી નથી. તેથી તે કરે નહીં. અને શુદ્ધ સ્વભાવમાં વનરૂપ પ્રવૃત્તિ તા સિદ્ધ થયા ખાદ પણ ચાલે છે. કારણુ સ્વભાવમાં– આત્માના પેાતાના ભાવમાં વવાના કાય થી કૃતકૃત્ય થઈ શકાતું નથી. સ્વભાવ તા પરના બળથી મુકત થયા એટલે વહ્યા જ કરવાના તેમાંથી અટકી શકાય જ નહીં. એટલે તેનાથી કૃતકૃત્ય થવાનેા પ્રશ્ન જ કયાં છે ? કૃત્ય એટલે કરવા ચેાગ્ય અને કૃત એટલે થઇ ગયેલ. કરવા જેવું કા જેનુ થઈ ગયું છે તે કૃતકૃત્ય છે. સંસારમાં કરવા ચેાગ્ય ધમ અને કર્યું અને તેમને થઇ ગયા છે માટે તે કૃતકૃત્ય છે. આવા ધૃતકૃત્યને નમવાથી-સ્મરવાથીજ પૂર્ણ મનાય. Page #441 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાં પણ અપૂર્ણતા માનનાર ભાગવત અને રામાનુજાચાર્ય પદે–પદે ખ્યાલ રાખજે કે જિનશાસન જેવી વાતે અન્ય સ્થાને મળવી મુશ્કેલ છે. મેક્ષ માનનાર પણ મેક્ષમાં કંઈ કરવાનું બાકી હોય છે તેમ માની રહ્યા છે. “ભાગવત’ હીંદુધર્મને બહુ ઊંચે ગ્રંથ છે. તેમાં પરમાત્મા રાષભદેવનું પણ વર્ણન આવે છે. જો કે આવું વર્ણન છેષભદેવ ભગવાનનું જેનશાસ્ત્રમાં આવે છે તેવું નથી છતાં ય ચિંતક અને વિચારક તે તે વાંચતા તેમાંથી વ્યકત થતાં મેક્ષમાર્ગની મહાનતાને સમજી શકે છે. ભાગવતમાં પણ શ્રી રાષભદેવને ઇશ્વરના અવતાર તરીકે માન્યા તે છે અને તેમને એ જન્મ અહિંસાના–મેક્ષના જ ઉપદેશ માટે છે તેમ સ્પષ્ટ કબૂલ્યું છે. આ બધી વિગતે સૂક્ષ્મ-નિપક્ષપાત અને વિવેકદષ્ટિથી વિચારીએ તે ઘણું ઘણું જાણવા મળે તેમ છે. આ ગ્રંથમાં પાંચ પ્રકારની મુકિતનું વર્ણન આવે છે. સાલોકય, સાષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય ખરેખર આ મુકત થયા બાદ આત્માની તરતમતા અને કમે કમે વિકાસ પામતી દશાઓ ગણવેલ છે. સાલેય મુકિત–સંસારના તમામ બંધથી Page #442 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪ર૧ મુકત થયા બાદ આત્મા બ્રહ્મલેાકમાં જાય છે તેજ સાથેાકય મુકિત છે. ત્યારબાદ તે આત્મા ઈશ્વવરના સમસ્ત અશ્વ ને ભોગવવાવાળા અને છે આ મુક્તિને સાષ્ટિ મુકિત કહેવાય છે. પછી તે આત્મા જે સાક્ષાત્ બ્રહ્મ-ઇશ્વર કહેવામાં આવે છે તેની અતિ સમીપ આવે છે તે સામીપ્ય મુકિત. પછી તે આત્મા બ્રહ્મના અન્ય ગુણાની સાથે સમાનતા પ્રાપ્ત કરે છે માટે તેને સારૂપ્ય મુકિત કહેવાય છે. અને છેલ્લે બ્રહ્મના શરીરમાં પ્રવેશ કરી બ્રહ્મની સાથે એકતા પ્રાપ્ત કરે છે આને સાયુજ્ય મુક્તિ કહેવામાં આવે છે. આમ સ'સારના બંધનામાંથી મુકત થયા બાદ પણ આ ક્રમને અનુસરનારાએ આત્મામાં તફાવત સ્વીકારે છે. કેટલાક વૈષ્ણવ દના અને ખાસ કરીને કિતમાને પુષ્ટ કરતા રામાનુજ સંપ્રદાય આ મતના છે. જો કે સાલાકય મુક્તિ થયા બાદ તેને કદી બ્રહ્મલેાકમાંથી પાછું આવવાનુ નથી તે નક્કી છે. પણુ મુકત થયા બાદ પણ તેની અવસ્થાઓમાં વિકાસ માનવે ઉચિત નથી. આ માન્યતાનુ સયુકિતક ખંડન પણ ઘણી રીતે થઈ શકે છે. પરંતુ અહીં કેટલે વિસ્તાર કરવા ! એ રામાનુજ વગેરે વૈષ્ણવીય દર્શનની ખાસ બીજી વિચારણીય વાત એ છે કે તેઓ મુકત થયા બાદ બ્રહ્મના શરીરમાં પ્રવેશીને તેની સાથે એકતા સાધ્યા બાદ પણુ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ] [ શ્રી સિદ્ધપદ તે જીવાત્મા ત્યાં બ્રહ્મની–પરમાત્માની ભક્તિ કરે છે તેમ માને છે. આ વાત ભેજમાં ઊતરે કેવી રીતે? ભકિત એ સાધ્ય નથી સાધન છે. જીવ બદ્ધદશામાં ભકિત કેળવી શકે પણ તે ભકિત દ્વારા મુક્ત થાય છે અને ત્યાં પણ એ ભકત કરે ! જે ભકિત જ એક આદર્શ ધ્યેય હોય તે સંસારિક દશાને વખોડીને-છેડીને મેક્ષમાં જવાની કશી જ આવશ્યકતા નથી. આથી રામાનુજ વગેરેના મતે મુકિત સાધનામય બને છે. સાધ્યરૂપ નથી. તેથી જ સમજવું કે જ્યાં સાધકને સાધના કરવાની હોય ત્યાં અપૂર્ણતા હોય હોય ને હાય જ ! આપણે “નમે સિદ્ધાણંથી આવા સિદ્ધોને નમસ્કાર નથી કરતા; પણ જેઓ કૃતકૃત્ય છે. જેને હવે ધર્મની કઈ સાધના બાકી નથી તે જ નિષ્ક્રિતાર્થ–કૃતકૃત્ય કહેવાય અને તેઓને જ આપણે નમસ્કાર કરીએ છીએ. “નમે સિંદ્ધા નો આ અર્થ ખૂબ સૂક્ષમતાથી વિચારશે તે આંશિક રીતે સર્વ સંવરના છેલ્લે સમયે પણ ઘટી શકે છે. કારણ કે તે વખતે આત્મા સર્વકર્મોથી મુક્ત થઈ ગયેલ છે–પરિપૂર્ણ થઈ ગયે છે તેને કેઈ સાધના બાકી રહી નથી. એટલે એક રીતે અહીં સંસારમાં રહેલા જ આત્મામાં આ અર્થ ઘટી ગયા. * સર્વ સંવરના છેલ્લે સમયે પણ વ્યાખ્યા ઘટમાન થાય છે. ” શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ તે અહીંથી કમને ક્ષય થાય તે જ સમયે આત્મા મેક્ષે પહોંચે છે. પણ વ્યવહારની અપેક્ષાએ અહીંથી સર્વ કર્મ રહિત થયા પછીના સમયે મેસે Page #444 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] | ૪૨૩ પહોંચે છે. એટલે તે અર્થ અહીં એક સમય પહેલાં ઘટી જાય. પ્રશ્નઃ—ના ઘટે. કેમકે તે આત્માને પણ અહીંથી લોકાગ્રે જવાનું તે બાકી જ છે ને ! જવાબ –તમારી વાત સાચી છે કે મેક્ષરૂપ આત્મપયોય તો પ્રગટી જ ગમે છે. હવે મેક્ષરૂપ સ્થાને પહોંચવાનું બાકી છે. શાસ્ત્રમાં મોક્ષના ય બંને અર્થો કર્યા છે. એક સ્થાનઆશ્રિત અને બીજો પર્યાય આશ્રિત. એટલે મેક્ષરૂપ આત્મપર્યાય તે અહીં પેદા થઈ ગયે. માત્ર સ્થાનરૂપ મેક્ષે પહોંચવાનું બાકી કહેવાય. કૃતકૃત્યતા આત્મપર્યાયરૂપ જ ગણાય. તેથી સ્થાનરૂપે મોક્ષ પ્રાપ્ત થ બાકી હોવા છતાં ય ભાવરૂપ–આત્મપર્યાયરૂ૫ મેક્ષ તે પ્રાપ્ત થઈ જ ગયે માટે તે કૃતકૃત્ય છે. વળી, સર્વ કર્મોના સંગથી રહિત થયા બાદ આત્મા મેક્ષમાં જાય છે. તે ગતિ કોઈ કર્મના બાકી રહેવાના કારણથી નથી થતી પણ એક આત્મસ્વભાવરૂપે થાય છે તે ગતિના કારણે આપણે વખતે વિચારીશું. અત્યારને મુખ્ય વિચાર તો સિદ્ધનો આત્મા કૃતકૃત્યનિષ્કિતાર્થ છે. જેને હવે કશું જ કરવાનું બાકી નથી રહ્યું તેવા સિદ્ધોની વિચારણાને છે. નામ સિદ્ધાણં' પદના ત્રીજા અર્થને જ આપણે વિચાર કરી શક્યા છીએ. હજી બીજા ત્રણ અર્થો વિચારવાના છે. જિનેશ્વર ભગવાનના શાસનમાં અગાધ જ્ઞાન છે. શ્રુતસમુદ્ર ખરેખર સામાન્ય બુદ્ધિથી પાર ન કરી શકાય Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪] [ શ્રી સિદ્ધપદ તેવે છે. આવું બહુમાન અર્થની આટલી વિશાળતા અને ગંભીરતા જોયા પછી થયા વિના રહે નહીં. શાસશ્રવણને આ પણ એક હેતુ છે. આપણે તમામ હેતુઓ સિદ્ધ કરવા છે. માટે ઉતાવળ કરવાની નથી. હવે “નમે સિદ્ધાણું” એ પદને ચોથે અર્ધ વિચારીશું. આ વિચાર આપણે ખૂબ ઊંડાણ અને વિગતેની છણાવટપૂર્વક કર્યો છે. સાચી કૃતકૃત્યતાના માલિક અનંત. સિદ્ધ ભગવાનની તુલના જગતના કેઈ પદાર્થ તથા કઈ સાથે થઈ શકે તેમ નથી. આવું અદ્વિતીય પદ મનમાં વસી જાય માટે જ આપણે પ્રયત્ન છે. ' Page #446 -------------------------------------------------------------------------- ________________ સલાહ * PANDEO jesh #ઝઝઝઝઝઝઝઝઝaas “ નામે સિદ્ધાણં' પદનો ચતુર્થ થ વર " શ્રી પંચમાંગ ભગવતીજી સૂત્રના ટીકાકારઅભયદેવસૂરિ મ. ગણધર ભગવંતે કરેલ પંચપરમેષિરૂપ મંગલના બીજ પદ “નમે સિદ્ધાણું”ને અર્થ કરતાં ફરમાવે છે કે “ વિધૂઝ શિાસે માંગલ્ય ચ (પાણિનીય ધાતુપાઠ ૮૯) “ઈતિ વેચના” સેધતિ સ્મ શાસિતારેડભૂવનું માંગલ્યરૂપતાં ચ અનુભવતિ સ્મૃતિ સિદ્ધાઃ” ષિધૂ” એવા ધાતુ પરથી સિદ્ધ શબ્દની સિદ્ધિ કરે છે. “ષિધૂ' ધાતુને અર્થ થાય છે. શાસ્ત્ર અને માંગલ્ય પણ તેઓએ ભૂતકાળધક “સ્મ” ને પ્રવેગ કરીને વ્યુત્પત્તિ કરી છે. તેથી એ અર્થ થાય છે કે જેઓ શાસન કરનારા થઈ ગયા છે–જેઓએ માંગલ્યરૂપતાને અનુભવ કરી લીધો છે તે સિદ્ધો. અહીં ટીકાકાર મહર્ષિએ આ ચેાથે અર્થ ઘટાવતા ભૂતકાળને પ્રયોગ કર્યો છે તે ઘણું જ સૂચક છે. પ્રથમ અર્થમાં શાસન કરનારા થયા હતા એમ કહ્યું છે. પ્રથમ વિચાર તે એ કરવાને છે કે શાસન એટલે શું? શાસન એટલે પ્રવચન-ઉપદેશ આજ્ઞા કે શાસ્ત્ર પણ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ] [ શ્રી સિદ્ધપદ્મ શાસ્ત્ર આ દુન્યવી કે ભૌતિક સામગ્રી માટેનુ શાસન નહી. અહિતથી છેડાવે અને હિતની સાથે જોડાવે તેવી જે આજ્ઞા કે ઉપદેશ તે જ શાસન. એટલે જ શાસન. અને શાસ્ત્રકારે શાસ્ત્ર શબ્દની વ્યુત્પત્તિ કરતાં જણાવે છે કે....... “ શાસનાત્ ત્રાણ શકતેશ્ર, બુધૈ: શાસ્ત્ર' નિરુચ્યતે.......” શાસ્ત્ર પાસે એ ચીજ અવશ્ય હાય. શાસન એટલે કેવી રીતે વર્તવુ' તે અને ત્રાણુ એટલે કેવી રીતે રક્ષણ થાય તે. અર્થાત્ શાસ્ત્ર માત્ર આજ્ઞા કરીને હટી જનાર નથી પણ દુર્ગતિમાંથી બચાવનાર છે. દુર્ગતિ માત્ર તિય ચ અને નરક જ શું કામ સમજવી ? ખરેખર દુષ્કૃત તા કષાય અને વિષયની આધીનતા જ છે અને સદાકાળ માટે આપણે વિષય કાયરૂપ દુગતિમાંથી બચવા જ બધા પ્રયત્ન કરીએ છીએ. શાસ્ર વાસ્તવિક શાસ્ર આવી દુર્ગાતિમાંથી બચાવે તેને જ કહેવાય. આમ શાસનનું ફલ શું એ તેા સમજ્યા પણ શાસન એટલે શાસ્રના ઉપદેશ. ઉપદેશના વિષય ગમે તેવે ભવ્ય હાય પણ આખરે ઉપદેશ એટલે એક શબ્દને જ સમુદાયને ? ઉપદેશરૂપ શબ્દોના સમુદાય ઉચ્ચારણ વિના પેદા થાય કેવી રીતે ? ઉચ્ચારણ જીભ, તાલુ, હાઠના પ્રયત્ન વિના જીવ કેવી રીતે કરી શકે ? અને જીભ, હાઠ વિગેરે ઉપાંગા મુખ વિના હાય કેવી રીતે? અને મુખ શરીર વિના કેવી રીતે હાય ? આમ સિદ્ધ નકકી થાય છે કે શાસ્ત્રકરનાર, ઉપદેશ કરનાર શરીરધારી જ હાય અને સિદ્ધોને શરીર તેા છે જ નહીં. તેથી શાસન કરનાર તે સિદ્ધ અવસ્થામાં બની જ ન શકે. આગળ આપણે એ પણ વિચારી જ ગયા છીએ કે સિદ્ધો કૃતકૃત્ય છે એટલે હવે તેશ ઉપદેશદાનમાંથી પણ મુકત છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [૪ર૭ પ્ર–તે પછી સિદ્ધોને ઉપકાર છે? સિદ્ધ બની ગયાને ફાયદે છે ? જવાબ –તેમને ઉપકાર તે વર્ણવી ન શકાય તે છે. ઉપદેશ આપવા કરતાં પણ અપેક્ષાએ જે માટે ઉપદેશ અપાય છે તેવા બનવું તે જ વધારે મહત્વપૂર્ણ નથી ? તીર્થકર ભગવંતનો ઉપદેશ પણ મેક્ષ માટે જ છે ને ? મોક્ષાવસ્થાને પ્રાપ્ત કરવી તે જ ઉપદેશની સાર્થકતા છે. એટલે કહો કે તીર્થકરે તે (તીર્થકર અવસ્થામાં) માત્ર મેક્ષનો ઉપદેશ આપનારા છે મેક્ષમય નથી જ્યારે સિદ્ધો તે મોક્ષ સ્વરૂપ જ છે. આથી તેઓ ઉપકારી તે ખરા જ. તેમના ઉપકારની વધુ વિચારણુ આગળ પણ થશે. અહીં તે એટલું જાણી લે કે સિદ્ધો ભલે ઉપદેશદાતા નથી પણ ઉપદેશદાતાના અને ઉપદેશદાનના સાચા આધાર છે. કેઈ પણ માલની ઉપગિતા-અનિવાર્યતા બતાવનાર કરતાં તેના ખરીદનારની જ મહત્તા છે કારણ તે જ ઉપદેશનું ફલ છે. ઉપદેશદાતા તે તીર્થકર બની શકે પણ ઉપદેશ તે સિદ્ધોના નિમિત્તે જ ગ્રહણ થાય. એટલે તેમની ઉપકારતા તો છે જ તેથી સિદ્ધ થવાને માટે ફાયદો છે જ ઉપદેશની સંપૂર્ણ સાર્થકતા... પરંતુ ભવ્યાત્માઓને ઉપદેશદાન દ્વારા શાસન પમાડવાનું કાર્ય તે તીર્થકરે જ કરી શકે. આથી જ અભયકુમાર જેવા બુદ્ધિનિધાન શાસ્ત્ર નિષ્ણાત ટીકાકાર પૂ. અભયદેવસૂરિ મ. વર્તમાનકાલપરક અર્થ ન કરતાં ભૂતકાલપરક અર્થ કરે છે. શાસન કરનાર થયા હતા તે સિદ્ધો. આપણે સમજવું જ પડે છે કે આ અર્થ સમસ્ત સિદ્ધોમાં લાગુ પડતું નથી પણ જે આત્માઓ તીકર Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮] [ શ્રી સિદ્ધપદ બનીને સિદ્ધ થયા છે તેમને જ લાગુ પડે છે. કારણ કે તીર્થની સ્થાપના દ્વારા શાસન કરીને તેઓ પણ સિદ્ધ જ થાય છે. - આ જ આ અર્થની વિશેષતા છે. કોઈ એવી શંકા કરે કે બધા જ સિદ્ધોમાં આ અર્થ કેમ ઘટે નહીં ? અને બધા જ સિદ્ધોમાં એ ન ઘટતે હોય તે તે અર્થ કેવી રીતે કહેવાય? તે આ શંકા પેટી સમજવી. આપણે કંઈ “શાસન કરનાર થઈ ગયા તે સિદ્ધ” આ અર્થને સિદ્ધના લક્ષણરૂપ નથી મા જે પદાર્થનું જે લક્ષણ હોય તે તેમાં ન ઘટે તે દેષ કહેવાય. શબ્દની વ્યુત્પત્તિ થતા બધા જ અર્થો લક્ષ્યભૂત તમામ પદાર્થોમાં ઘટે તેવી કઈ જરૂર નથી માટે બધા સિદ્ધોમાં અર્થ ઘટાડવાને આગ્રહ ન રાખવે. પણ અરિહંત પદને અનુભવ કરીને મોક્ષ પામેલ સિદ્ધોમાં જ અર્થ ઘટાડવે. પ્રશ્ન –ગણધર ભગવંતે તો સૂત્રથી શાસ્ત્રની રચના કરનારા હોય છે અને બીજા મુનિઓ પણ ભવ્યાત્માને ઉપદેશ આપીને જ મોક્ષે જાય છે તે તેઓ પણ શાસન કર. નારા થયા હતા એમ કેમ ન કહેવાય? અને બધા જ આવી રીતે શાસન કરનારા થાય તે સમસ્ત સિદ્ધોમાં એ અર્થ કેમ ન ઘટે ? - જવાબ ગણધર ભગવંતે સૂત્રથી આગમના રચનાર ખરા તેથી સૂત્રાત્મક આગમન તેઓ કર્તા કહેવાય. પણ શાસન કરનારનું શાસકપણું ત્યારે જ સાર્થક થાય કે ' જ્યારે શાસકની આજ્ઞાનું પાલન થાય. હવે વિચારે કે Page #450 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૨૯ જ્યારે સૂત્રેનું પાલન થાય ત્યારે તેના અર્થથી કે શબ્દથી ? એક શબ્દ શાસન કરે કેવી રીતે ? શાસન એટલે આજ્ઞાનું પાલન તો તે અર્થથી જ થાય માટે દ્વાદશાંગીના કર્તા પણ શાસનકર્તા તે ન જ કહેવાય. વળી તમે વિચારે કે ભગવાનના ફરમાવેલ શાસન દ્વારા પણ ગણુધરે શાસન તો કરે જ છે ને ? અને મુનિએ પણ શાસન તે ચલાવે જ છે ને ? તે તેઓ કેમ શાસનકર્તા નહિ? શાસક” તે એનું નામ કહેવાય કે જે સર્વોપરિ હોય. જેના કોઈ ઉપરિ હોય કે જે કોઈની આજ્ઞાનુસાર કાર્ય કરતા હોય તે શાસન કરનાર નહીં, પણ શાસન પાલન કરનાર કહેવાય. ગણધર ભગવંતે કે મુનિ ભગવંતો શાસનના પાલનાર, પાલન કરાવનાર, અનેક આત્માઓને શાસન પહોંચાડનાર, લાંબા કાળ સુધી ટકાવી પ્રભાવના કરનાર બને પણ શાસનકર્તા તે ન જ કહેવાય. શાસનકર્તા તે તીથ કરે જ છે.' - વળી સિદ્ધ થનાર દરેક આત્માઓ ઉપદેશ આપે જ તે એકાંતે પણ કયાં છે? અંતકૃત્ કેવલી એટલે કેવલજ્ઞાન પામે અને તરત જ આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે જાય તેઓ ક્યાં ઉપદેશ દે છે? મરુદેવા માતા હાથી પર જ કેવલજ્ઞાન પામ્યા અને ત્યાં રહ્યા–રહ્યા જ મુક્ત થઈ ગયા. ઔદકજીના શિષ્ય ઘાણીમાં પીલાતા જ હતા ત્યાં કેવલજ્ઞાન પેદા થયું અને આયુષ્યને ક્ષય કરી મોક્ષે ગયા. એટલે સિદ્ધ થનારા બધા જ આત્માઓ ઉપદેશ આપે જ તેવો નિયમ છે જ નહિ. એવું નહિ વિચારતા કે એ તે આયુષ્ય ઓછું હતું Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ] [ શ્રી સિદ્ધપ એટલે ઉપદેશ ન આપ્યો. બાકી જેનુ આયુષ્ય લાંબુ હોય તે તો ઉપદેશ આપે જ. કારણ કે અસાચ્ચા કેવલીએ લાંબા આયુષ્યવાળા હાવા છતાં ય ઉપદેશ આપતા નથી. અસુચ્ચા એટલે શુ એ નહી' સમજતા હા. સુગ્ગા એટલે વા અર્થાત્ સાંભળીને અને અસુગ્ગા એટલે અશ્રુત્વા ગુરુ આદિના મુખેથી ઉપદેશ સાંભળ્યા વગર જે કેવલજ્ઞાની થાય છે તે આયુષ્ય ગમે તેટલું લાંબુ હોય છતાં ય ઉપદેશ આપતા નથી. તેથી બધા સિદ્ધોમાં ઉપદેશ આપનાર હતા તેવા અથ પણ ઘટતા નથી તેા શાસન કરનાર હતા ' તેવા અથ તા કેવી રીતે ઘટી શકે ? માટે જેએ અરિહંત થઇને સિદ્ધ થયા છે તેનામાં જ આ અ ઘટાડવેા. ' C ટીકાકાર મહિષ એ અહીં વ્યુત્પત્તિ કરતાં · ષિ શાત્રે માંગલ્યે ચ' એમ અથ કરતા સિદ્ધોના અર્થ ‘મંગલરૂપતાના અનુભવ જેણે કર્યાં છે તે’ એમ કર્યો છે. આ અ વિચારીશું એટલે સ્પષ્ટ સમજાઇ જશે કે પ્રથમના શાસન કરનારા હતા તે સિદ્ધો....' તેવા અથ પણ અરિહંત માટે જ હતા. કારણ કે ચત્તાર મ’ગલમૂ’ એ ગાથામાં ‘સિદ્ધા મગલ” આવે છે એટલે વર્તમાનકાળમાં પણ સિદ્ધો તે મંગલ જ છે. તેા પછી ટીકાકારે મંગલતાના અનુભવ કર્યાં હતા તેઓ....' એવા ભૂતકાળપરક અથ શા માટે કર્યા ? ( શું સિદ્ધો વ માનકાળમાં મંગલતાનો અનુભવ નથી કરતા ? સ્વભાવની પરિપૂ તાથી વધીને કોઇ મંગલ છે ખરૂ` ? Page #452 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૩૧ પણ અહીં ભૂતકાળપરક અર્થ કરીને તેમણે સૂચવ્યું છે કે વિશદ્ધ સ્વભાવરૂપ મંગલની અહી વિવેક્ષા નથી કરવાની પણ અહીં તે તીર્થકર ભગવંતેમાં કેવલી થયા બાદ જે પ્રભાવકતા હોય છે તે રૂપે મંગલા લેવાની છે. પરમાત્મા વિહારમાં હોય ત્યારે ઇતિ ઉપદ્રવદુર્મિક્ષ વગેરે સેંકડે કશે દૂર જાય છે. સ્વરાષ્ટ્ર કે પરરાષ્ટ્રને ભય ઉપજતું નથી. તેમના સાનિધ્યમાત્રથી અન્ય આત્માએમાં ગજબનું પરિવર્તન સર્જાય છે. આવી મહાન પુણ્યાઇના અનુભવરૂપ માંગલ્ય લેવાનું છે. કેટલાય આત્માઓને પ્રભાવ માત્રથી પલાળી નાંખનાર ઉત્કૃષ્ટ પુણ્યોદયરૂપ મંગલતા તેઓ સિવાય અન્ય કોઈમાં નથી. આ માટે ટીકાકાર મહર્ષિએ બંને અર્થોમાં, ભૂતકાળ પરકતા રાખી છે. આમ આ ચોથા અર્થ દ્વારા આપણે સિદ્ધોને નમસ્કાર કર્યો છે. તીર્થંકર પરમાત્મા સિદ્ધિગતિ પામે છે એટલે “નમો સિદ્ધાણં' પદમાં આવે છે. છતાં ય અમુક કાળ સુધી તે તેઓના જ નામથી શાસન ચાલે છે. જેમ તીર્થંકર પરમાત્મા મહાવીરે સ્વદેહે શાસન તે ૩૦ વર્ષ જ કર્યું, પણ તેમની હયાતિ બાદ વીશ હજાર નવસે અને સીત્તેર વર્ષ સુધી તેમનું શાસન ચાલવાનું. એટલે વધુ સમય તે તમના પિતાના શાસનમાં પણ તેઓ સિદ્ધપર્યાયરૂપે જે રહેવાના અને તેથી ભૂતકાળેમાં શાસન કરનાર હતા તે અર્થ તેમની સિદ્ધ અવસ્થામાં ઘટાડો જરૂરી છે જેથી સ્પષ્ટ સમજાય છે કે તેઓ વર્તમાનકાળમાં સિદ્ધરૂપે હવા Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ] [ શ્રી સિદ્ધપદ છતાં ય તેમનું શાસન ચાલે ત્યાં સુધી તેમની મુખ્યરૂપે તે તીર્થકર તરીકે જ આરાધના થવાની. હવે આપણે તે ઉપકારીની ઉપકારમયતાને ખ્યાલ કરવાનું છે. તેઓ તે “શાસન કરનાર થઈ ગયા” પણ આપણુ પર તેમનું શાસન છે કે મોહનું શાસન છે? જે આત્મા પર તીર્થકરેનું શાસન હોય તેના પર મોહનું શાસન હેાય ખરૂં ? એક ગુફામાં બે સિંહ ન હોય. એક દેશમાં બે રાજા ન હોય તેમ ભગવાનનું શાસન હોય ત્યાં મોહનું શાસન ન હોય ! અને મોહનું શાસન હોય તે સમજવાનું કે અહીં પરમાત્માના શાસનને પ્રવેશ થયે જ નથી. આત્માને જાગૃત કરે, ઘેર નિદ્રામાંથી ઉઠાડે અને પૂછે કે તું કોને શાસનમાં છે? મોહના શાસનની લીલા આશ્ચર્યકારી હોય છે. અને ત્યાં સુધી તે તે ધર્મની પાસે જવા જ ન દે. તેમાં ય તીર્થંકર પરમાત્માના શાસન સુધી તે આવવા જ ન દે. કદાચિત્ કોઈ આત્મા જોરદાર પુરૂષાર્થ કરે અને પરમાત્મા તીર્થકરના શાસન સુધી પહોંચે તે ય બહારના વ્યવહાર માંથી તે મોહ, પિતાની સત્તા ઓછી કરે પણું અંદરથી તે પિતાનું સામ્રાજ્ય કેમે ય છેડે નહીં. એટલે પાકો વિચાર...પાકી પરીક્ષા કરી જેજે. બહારથી જિનનું શાસન દેખાતું હશે; પણ અંતર આત્મા પર મોહનું શાસન ચડી નથી બેઠુંને! તે બારીકાઈથી તપાસજો. અંતરમાંથી અનંત કાલ માટે મોહનું શાસન ચાલી જાય માટે જ આવા ભગવતીજી જેવા પરમ મંગલ સૂત્રનું Page #454 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [૪૩૩ શ્રવણ કરવાનું છે. હજી ભગવતીજી સૂત્રના પ્રથમ સૂત્રને વાંચવાની વાર છે. ચાર જ્ઞાનના ધણી, ગણધર સુધર્માસ્વામીજી ૧૪ પૂર્વના સારભૂત નવકાર મહામંત્રનું મંગલ કરે છે. આ મડામંત્રના બીજા પદ “નમો સિદ્ધાણં'ને ચોથે ચર્થ અહીં પૂરો થાય છે. તમે પણ ચાર પુરૂષાર્થમાં પ્રધાન મોક્ષપુરૂષાર્થને જીવનમાં આદરીને ચાર ગતિરૂપ સંસારનો નાશ કરે........................હવે પછી પંચમી ગતિ મેળવવા પાંચમા અર્થની વિચારણું કરીશું. ” Page #455 -------------------------------------------------------------------------- ________________ “નમેા સિદ્ધાણું”ના પંચમ અથ શ્રી પંચમાંગ ભગવતીજી સૂત્રમાં ગણધર સુધર્માંસ્વામીએ કરેલ નમસ્કાર મહામંત્રરૂપ મંગલ ચાલી રહ્યું છે તેમાં ‘નમો અરિહ’તાણુ” પદ્મની વિવેચના થઇ ગઈ. નવકાર મંત્રરૂપ મહાશ્રતસ્કન્ધાન્તગત ‘નમો સિદ્ધાણું” પદના વિવિધ અર્થા નવાંગી ટીકાકાર પૂ. અભયદેવસૂરી મ. કરી રહ્યા છે. આ અર્થાનું ગાંભીય એટલું અધુ છે કે હજી આપણે તેના વિવેચનથી આગળ વધી શકયા નથી. C , આપણે અત્યાર સુધી કુલ ચાર અક્ · નમો સિદ્ધાણુ પદના વિચાર્યા તેમાં સૌથી પહેલા નિરૂક્તા હતા. બાકીના ત્રણ ચેગરૂઢ અર્થો હતા. હવે જે બે અર્થા પૂ. આ. દેવ અભયદેવસૂરી મ. ખતાવી રહ્યા છે માત્ર રૂઢય જ છે. પ્રથમ રૂઢા બતાવતાં ટીકાકાર મહિષ ફરમાવે છે કે 'અથવા સિદ્ધાઃ—નિત્યાઃ ' · અપ વસાન સ્થિતિકત્વાત્' અર્થાત્ સિદ્ધો એટલે નિત્ય મતલખ અનંત સ્થિતિવાળા, ટીકાકારના અપવસાન શબ્દને સાંભળે છે ત્યારે સમજ નથી પડતીને ! પણ જરા વિચાર; ‘અવસાન’ શબ્દને તેા તમે સાંભળ્યે છે ને ? આને અતે ખખર છે ને ? ફલાણા શ્રીમંત મહાશયનુ અવસાન ’ થયું. ' " Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ વિવેચન અવસાનનો અર્થ થયો મરણ; અંત કે નાશ જૈનશાસનની દૃષ્ટિએ જુના પર્યાયને ત્યાગ અને નવા પયોગની ઉત્પત્તિ. આજ અવસાન શની આગળ “અ” અને “પરિ લાગ્યા છે તેમાં પરિ એટલે ચારે તરફથી અને “અ” એટલે નહીં ચારે તરફથી જેને નાશ નથી તેવી સ્થિતિવાળા હોવાથી આટલા લાંબા અર્થને કહેવા માટે સંસ્કૃતમાં “અપર્યવસાન સ્થિતિકત્વાતૃ’ એટલું બોલીએ તે ચાલે. સિધ્ધનો અર્થ તે અહીં નિત્ય જ કરવાનો છે. પણ સિધ્ધો નિત્ય કેમ છે? તે પ્રશ્નનો જવાબ હેતુ આપીને જણાવવામાં આવ્યો છે કે અપર્યાવસાનસ્થિતિકત્વાત તમે આટલી આટલી શાસ્ત્રીય વાતો સાંભળ્યા બાદ ડું તે હવે સમજતા થયા હશે ને? જરા વિચાર કરો તે પ્રશ્ન થશે કે જૈનશાસનની દષ્ટિએ તે આત્મા ધર્માસ્તિકાય–અધર્માસ્તિકાય-આકાશ–પુદગલ અને કાળને જુદા ગણીએ તે કાળ, આ છએ દ્રવ્ય નિત્ય જ છે. પછી સિધ્ધને આત્મા પણ આત્મા છે તો તેને નિત્ય કહેવાની જરૂર જ ગી? પદાર્થ માત્ર નિત્ય તો છે જ, પણ અહીં એ વાતને લાસે કરવા માટે જ ટીકાકારે હેતુ મુક્યો છે “અપર્યવસાન-સ્થિતિકત્વાત' એ સીધું સિધ્ધના આત્માનું વિશેપણ નથી સમજવાનું પણ સિધત્વરૂપ પર્યાય દ્વારા આત્માનું વિશેષણ સમજવાનું છે. આત્માથી માંડીને કાલ સુધીના દ્રવ્યો નિત્ય છે તે દ્રવ્યના ધ્રૌવ્યાંશની અપેક્ષાએ જયારે ટીકાકાર અહીં સિધ્ધના આત્માને નિત્ય બતાવવા માંગે છે તે આત્માના આત્મ દ્રવ્યના ધ્રૌવ્યપણાને લઈને જ નહીં પણ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬] [શ્રી સિધ્ધપ સિધ્ધત્વરૂપ પર્યાયની અન ંત સ્થિતિ હેાવાને કારણે, શાસ્ત્રીય દૃષ્ટિએ ચાર પ્રકારના પર્યાયેા હોય છે. પદાર્થના ચાર પ્રકારના પર્યાય (૧) સાદિ, સ+પવસાન (શરૂઆત છે અને અંત છે) (૨) અનાદિ, સર્પ વસાન (શરૂઆત નથી અને અંત છે) (૩) અનાદિ, અપÖવસાન (શરૂઆત નથી અને અંત નથી) (૪) સાદિ, અપવસાન ( શરૂઆત છે અને અંત નથી ) આત્માના મનુષ્ય-દેવ-નારક આફ્રિ પર્યાયાની શરૂઆત છે–આઢિ છે અને તેને અંત પણ છે માટે તેને ‘સાદિ સપ વસાન' કહેવાય. પુદ્ગલના જે શબ્દરૂપ પર્યાય ઉત્પન્ન થાય છે તે અને પુદ્ગલના વિવિધ દ્રવ્ય સાથે સબંધ થાય છે; તે શબ્દ' અને અધરૂપ પર્યાયની શરૂઆત તેા છે પણ તેના અંત આવી જાય છે માટે આવા પર્યાય સાદિ સપ વસાન સ્થિતિવાળા કહેવાય. પણ આત્માના ભવ્યત્વ પરિણામ એવા છે કે જેની શરૂઆત નથી છતાંય તેના અંત છે કારણ કે મેાક્ષમાં ગયા ખાદ્ય તે ભવ્યત્વરૂપ પરિણામના નાશ થઈ જાય છે. આથી જ સિધ્ધના આત્માને આજ ભગવતી સૂત્રમાં નાભવા—નાઅ ભવ્વા' કહ્યા છે અર્થાત્ સિધ્ધના આત્માને ભવ્ય પણ ન કહી શકાય અને અલભ્ય પણ ન કહી શકાય. ભવ્ય તા માક્ષમાં જવાને ચાગ્ય હેાય તે જ કહેવાય. માક્ષમાં ગયા બાદ મેાક્ષમાં ( Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ [ વિવેચન જવાની ચાગ્યતા રહી ન કહેવાય. અધુરા વૃક્ષરૂપે થઈ ગયા. બાદ વૃક્ષમાં હવે વૃક્ષરૂપે ઊગવાની ચાગ્યતા ન કહેવાય. બેટરીને પાવર સળગાવે તે પહેલાં તેનામાં પ્રકાશ પેદા કરવાની ચાગ્યતા હતી એક વખત સળગી ગયા બાદ હવે તેમાં સળગવાની ચેાગ્યતા રહી ન કહેવાય. તે ચેાગ્યતા પૂર્ણ થઈ ગઈ તેથી તે પર્યાયના નાશ થયા. આમ ભવ્યત્વ પર્યાય ‘અનાદિ સપ વસાન' સ્થિતિવાળા પર્યાય થયા. જયારે અભવ્યરૂપ પર્યાય આત્માને એવા છે કે એની આદિ નથી અને અંત પણ નથી. આ પર્યાયને આપણે અનાદિ અપય વસાન સ્થિતિવાળા જ માનવા પડશે. હવે એક જ ભંગ ખાકી રહયા અને તે સાર્દિ–અપ વસાન સ્થિતિવાળા પર્યાય. સિદ્ધત્વની આદિ છે પણ તેના અંત નથી. આત્મા સંસારમાં હાય છે ત્યારે દેવપર્યાયને છેડી મનુષ્યપર્યાય ગ્રહણ કરે. મનુષ્યપર્યાયને ત્યાગી પશુ પર્યાયને ધારણ કરે પણ સિદ્ધ થયા બાદ તે આવા કાઈપણ પર્યાયને ધારણ કરે નહીં પણ સિદ્ધ પર્યાય જ કાયમ રહે. અનંત-કાળ સુધી રહેવાને. આપણે કઈ પેલા યા. નંદજીની માફ્ક કે વૈ[શક ગેશાળાની માફ્ક આત્માને સિદ્ધ થયા બાદ પાછા આવવાનુ માનતા નથી. એમના મતની તે ખૂબ સમાટેાચના આગળ કરી ગયા છીએ; યાદ છે ને? તે મિથ્યાવાદિના મતે સિદ્ધ એક ‘સાદિ-સવસાન’ સ્થિતિવાળા પર્યાય અનવાને જયારે જૈનશાસનની અને બીજા ઘણાં આ દનકારાની દ્રષ્ટીએ સિદ્ધઅવસ્થા સાટ્ઠિ-અપ વસાન સ્થિતિવાળી છે. આ વશેષતા ખતાવવા માટે જ ટીકાકાર મહારાજ સિદ્ધા: નિત્યાઃ” કહ્યા ખદ ‘અપવસાનસ્થિતિકત્ત્વા’ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮] શ્રી સિધપદ એ હેતુ મૂકે છે. જે સિદ્ધના આત્માનું જ નિત્યત્વ સિદ્ધ કરવું હેત તે અમૂર્ત વાતું કે આ બીજે કઈ પણ હેતુ આપી શકત! પણ તે કઈ હેતુ ન આપતાં “અપર્યવસાનસ્થિતિકાતું હેતુ આપ્યું છે તે ખૂબ જ ઈરાદાપૂર્વક આપેલ છે. તેઓ સિદ્ધત્વરૂપ સાદિ-અપર્યવસાન પર્યાયને નિત્ય સિદ્ધ કરીને તે દ્વારા સિધ્ધના આત્માને નિત્ય કહેવા માંગે છે. કારણ આપણે ત્યાં અભેદનયના મતે દ્રવ્ય અને પર્યાયનો અભેદ છે. સિદ્ધત્વપર્યાનું નિમિત્ત કારણ શું ? અહીં એક વાત વિચારવાની છે. સિદ્ધત્વરૂપ પર્યાયની આદિ છે. આદિ એટલે શરૂઆત-ઉત્પત્તિ. જેની ઉત્પત્તિ હેય તેના ઓછામાં ઓછા બે કારણે હવા જ જોઈએ. (૧) ઉપાદાન કારણ. (૨) નિમિત્ત કારણ સિદ્ધત્વરૂપ પર્યાયપણે આત્મા જ પરિણમે છે. માટે તે સિદધત્વરૂપ પર્યાય માટે ઉપાદાન કારણ તે આત્મા જ છે. જેમ માટીમાંથી ઘડો બને છે ત્યારે માટી જ ઘડારૂપે પરિણમે છે. માટે તેજ પરિણામી કારણ છે. પણ ઘડે બનાવવા માટે માટીરૂપ પારિણમિક કારણ ઉપરાંત દંડ, કુંભાર આદિનિમિત્ત કારણની પણ જરૂર પડે છે તે આત્માના સિધત્વરૂપ પર્યાયની ઉત્પત્તિ માટે નિમિત્તા કારણ કેણ? તમે કહેશે કમને ક્ષય તેમાં નિમિત છે પણ ક્યા કર્મના ક્ષયથી સિદ્ધત્વરૂપ પર્યાય પ્રાપ્ત થયેલ છે? શું કાનાવરણીયના ક્ષય દ્વારા, દર્શનાવરણય કર્મના ક્ષય દ્વારા, વેદનીય કર્મના ક્ષય દ્વારા, મેહનીય કર્મના ક્ષય દ્વારા આયુષ્ય કર્મના ક્ષય દ્વારા, Page #460 -------------------------------------------------------------------------- ________________ વિવેચન. T૪૩૯૯ નામ કર્મના ક્ષય દ્વારા, ગોત્ર કર્મના ક્ષય દ્વારા; કે અંતરાય કમના ક્ષય દ્વારા ? શાસ્ત્રમાં તે જણાવ્યું છે કે જ્ઞાનાવરણયના ક્ષય દ્વારા કેવલજ્ઞાન પેદા થાય. દર્શનાવરણીયના ક્ષય દ્વારા કેવલદર્શન પેદા થાય થાય. વેદનીયકર્મના ક્ષય દ્વારા અવ્યાબાધ સુખ સિદ્ધોને પેદા થાય નામ કર્મના ક્ષય દ્વારા અરૂપીપણું પેદા થાય. ગોત્રકર્મના ક્ષય દ્વારા અગુરુલઘુપણું પ્રાપ્ત થાય. અંતરાયકર્મના ક્ષય દ્વારા અનંત દાનાદ્રિલબ્ધિ પેદા થાય. ત્યારે વિચાર થાય છે કે સિદ્ધત્વરૂપ પર્યાય આત્માને કેવી રીતે પ્રાપ્ત થયે? શાસ્ત્ર ઘણું છે એક જ શાસ્ત્ર વાંચવાથી પાર ન આવે. મહાપુરૂષે ફરમાવે છે કે આચાર્યોમાં ગીતાર્થતા માત્ર ન ચાલે. તેનામાં બહુશ્રુતતા પણ હેવી જોઈએ. અનેક શાસ્ત્રનું અવગાહન કરવું જરૂરી છે. કેટલીયવાર આપણને મુખ્ય શાસ્ત્રો વાંચવાથી જે ચીજ પ્રાપ્ત થતી નથી-સમજાતી નથી તે પ્રકરણ ગ્રંથ વાંચવાથી પણ પ્રાપ્ત થાય છે અને હજારો પ્રકરણ ગ્રંથ વાંચવાથી જે નથી મળતું તે આકર ગ્રંથ મહાન ગ્રંથ વાંચવાથી પ્રાપ્ત થાય છે. વિશેષ આવશ્યક ભાષ્યકતત્ત્વાર્થની સિદ્ધસેનીયા ટીકા, સ્યાદવાદ રત્નાકર વગેરે આકરગ્રંથો કહેવાય. આકર અટલે ખાણ, ખાણમાંથી ખોદતાં આવડે તો ખેદી શકાય નહીં તે આળસુ અને એદી જાતને ખાણ હોવા છતાં ય કંઈ પ્રાપ્તિ ન થાય. તત્વાર્થ સૂત્રની ટીકામાં કહ્યું છે કે સિદ્ધત્વરૂપ પર્યાય આઠેય કર્મના ક્ષયથી પેદા થાય છે. એટલે એક રીતે કહીએ તો કેવલજ્ઞાન-કેવલદર્શન રૂ૫ ગુણો માટે તે એક એક કઈ કર્મનો ક્ષય નિમિત્તરૂપ પડે છે. જ્યારે સિધત્વરૂપ પર્યાય એક જ છે. પણ તેમાં આઠેય કર્મનો ક્ષય નિમિત્ત છે ! Page #461 -------------------------------------------------------------------------- ________________ [શ્રી સિધ્ધપ તાર્કિકાને કરવા હોય તે આની ઉપર પણ ખૂબ પ્રશ્નો કરી શકે છે અને તે બધાના જવાબ છે. પણ તમને કયાં એટલા ઊંડા ઉતારવા ? પણ ધ્યાનમાં રાખજો કે તમે જ્યાં સુધી તત્ત્વમાં .ઊંડા ઉતરશે! નહિ ત્યા સુધી મિથ્યાત્વના ભૂંડા ભૂતથી છુટાશે નહિ. અનદિના કર્મ કુડાથી મુકત થવાશે નહીં, અને એનાથી મુકત નહીં થવાય ત્યાં સુધી રૂડાં માક્ષનાં સુખ મળશે નહીં. સિધ્ધ જ સિધ્ધ થાય કે અસિદ્ સિધ્ધ થાય ૪૪૦૫ સિદ્ધત્વરૂપ પર્યાયની આદિ છે અને તે કોઈ એક કર્મના ક્ષયથી નહીં પણ આઠેય કર્માંના ક્ષયથી જ ઉત્પન્ન થાય છે પણ શાસ્ત્રમાં કહ્યું છે ‘સિધ્ધફ્સ નિષ્પત જીવનાય‡' જે સિધ્ધ હાય છે તે જ સિધ્ધપણાને પામે છે. આ વચનની અપેક્ષા ન સમજીએ તેા ગેાટાળા થાય. આ વચન નિશ્ચયનયનુ વચન છે, નિશ્ચયનયનુ કહેવુ છે કે અસિધ્ધ સિધ્ધ થતા નથી. સિધ્ધ જ સિધ્ધ થાય છે. નિશ્ચયનયની પેાતાના મતના સમન માટે દલીલ આપે છે કે જો અસિધ્ધ સિધ્ધ થઇ શકે તેમ હાય તો જડ પુદ્ગલ પણ કેમ સિધ્ધ થતા નથી ? આત્મા જ કેમ સિધ્ધ થાય છે? આત્મા જ સિધ્ધ થાય છે પુદ્ગલ નહીં. તે જ બતાવે છે કે તે સિધ્ધ હતા માટે જ સિધ્ધ થયા, આ નિશ્ચયનય ( મતવાદી )ને વ્યવહારનય (મતવાદી) પૂછે છે કે એ આત્મા સિધ્ધ જ હતા તે પછી સિધ્ધ થયા એમ કહેા છે શું કરવા ? જે અનાદિ ભૂતકાળથી છે જ અત્યારે પણ છે જ. તે થયા તેમ ખેાલવું જ પરસ્પર વિરૂધ્ધ છે. કે તે આત્મ! માક્ષમાં ગયા પહેલાં અસિધ્ધ હતે. અને સર્વ કર્મને! ક્ષય કરીને સિધ્ધ થયા !” જો તે સંસારી અવસ્થામાં જ સિધ્ધ હતા તે તેણે કર્મને! ક્ષય Page #462 -------------------------------------------------------------------------- ________________ વિવેચન] [૪૪૧ કરીને નવું શું કર્યુ? શા માટે કને ક્ષય કર્યાં.? કર્મના ક્ષય કર્યા વિના તે સિધ્ધ કેમ ન થયા? પ્રશ્ન :- અમને તે બંને વાત સાચા જેવી જ લાગે છે પણ અમારે શુ માનવું? કયા નયની વાત માનવી? જવામ ;- ખસ, આટલું સાંભળ્યા ખાદ્ય પણ આ દશા ? કોઈપણ એક જ નયની વાત સાચી લાગે તે કાચા પણ બધાં જ નચની વાત સરખી ગાઠવણુ પૂર્વક સાચી લાગે તે જ સાચા. આ વાતને એક દૃષ્ટાંતથી સમજો. ' રૂપિયા ચાંદીના છે પણ એ માત્ર ચાંદીના ટુકડા જ છે કે તેમાં કોઇ વિશેષતા છે? ચાંદીના ટુકડાને રૂપિયા તરીકે બજારમાં સિધ્ધા વટાવી ન શકાય. પણ જો ચાંદીના ટુકડા પર સરકારની મહેાર હોય તે લઈને બજારમાં જાવ તા દાંતણવાળાના છેકરે ય તમને માલ આપે ! ત્યારે મેલે રૂપિયા કાને કહેવા ચાંદીના ટુકડાને કે ઉપર મારેલી મહેારને?શ્ચિયનયના મતે કિંમત ચાંદની છે તે ચાંદીને જ રૂપિયા-ધન માને છે જયારે વ્યવહારનય તા માત્ર મહેારને જ રૂપિયા કહે છે તેને જ ધન કહે છે. તે કહે છે જો ચાંદી ધન હોય તા મહાર વિના જાવને બજારમાં કોઇ ટાટ ચીજ આપશે નહીં. નિશ્ચયનય કહે છે મહારથી જ ચાલી જતુ હાય તા મહેારથી જ રૂપિયા હોય તેા કલાઇની ઉપર મહાર મારા ને ચાઁદીની શી જરૂર છે ? મહાર ખરાબર હાય પણ વેપારીને વહેમ પડે કે ચાંદી નથી હલકી ધાતુ છે તે તરત ચુંબકને અડાડીને પરીક્ષા કરે છે. ચાંદી હાય તેા ચાંટે નહી' અને લાદ્યા જેવી હલકી ધાતુઓ હોય તેા Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૨. [શ્રી સિધ્ધપદ તરત જ ચોંટી જાય મહેર હોવા છતાં ય એ રૂપિયે ચાલે નહીં એટલે સાચે રૂપિયે એ માત્ર મહોર નથી અને માત્ર ચાંદી પણ નથી પણ ચાંદીના ટુકડા પરની મહોર એજ સાચે રૂપિયા છે. આ પ્રશ્ન : પણ, મહારાજ સાહેબ. હમણાં તે કાગળ પર મહોર મારીને રૂપિયા ચાલે છે ને ! જવાબ : ચાલે, જે દેશની દશાભિખારી જેવી હોય તેને એવું પણ ચલાવવું પડે ખરો કાયદો તે પહેલાં હતું કે જેટલા રૂપિયાની નોટ સરકાર બહાર પાડે તેટલું સરકારની પાસે સેનું કે ચાંદી જોઈએ! જેટલી કીંમતની નોટ બહાર પડે તેટલું સોનું કે ચાંદી સરકાર પાસે ન હોય તો તે સરકાર દેવાળીયણ સરકાર કહેવાય. એટલે કહે નેટ રૂપિયાની મહોરરૂપે ત્યારે ચાલે જ્યારે તેના જેટલે ચાંદીને કે સોનાનો ટુકડે કયાં ય જળવા હોય? આ તમે વધારે સુધરેલા થયા પણ રૂપિયા ભેગા કરવાનો મેહ ઓછો ન થયે પણ રૂપિયાનો ભાર ઉપાડવાની શકિત ઓછી થઈ એટલે સોનાચાંદીનાં બદલે કાગળીયાને આશરો લીધો. પણ આ કેઈ નવી વાત નથી. નોટ ન હતી એ જમાનામાંય હુંડીયે ચાલતી હતી. આ નવા જમાનાની સરકારની હુંડી છે. પહેલાં ચાંદીનાં રૂપિયા ઉપર મહોર રહેતી હવે તમે મહોર કાગળ ઉપર રાખે અને ચાંદી કે સેનું સરકારની તિજોરીમાં રાખ્યા. પણ જ્યાં સુધી ચાંદી કે સોનું અને મહોર ન હોય ત્યાં સુધી તેની કિમત રૂપિયા તરીકેની થાય નહીં તેનાથી વ્યવહાર ચલે નહીં. આમ નિશ્ચયનય કહે છે કે સિધ્ધ જ સિધ્ધ થાય અને વહારનય કહે અસિધ્ધ જ સિધ્ધ થાય. બંનેની દલીલોને Page #464 -------------------------------------------------------------------------- ________________ [૪૪૩ વિવેચન માની આપણે સ્યાદવાદપૂર્વક કહેવાનું તમારી બંનેની વાત સાચી અને બંનેની વાત ખોટી, નિશ્ચયનય કહે સિધ્ધ જ સિદ્ધ થાય ત્યાં સુધી સાચો પણ તે અર્થ એ હવે જોઈએ કે જેનામાં સિધ્ધત્વપર્યાય હોય તે આત્મા જ સિધ થાય એટલું જ કહે તે નિશ્ચયનય સાચે. પણ કહે કે આમાં આઠ કર્મથી મુકત છે અને તેને સિધ્ધનો પર્યાય પેદા કરવા માટે કશું કરવાનું નથી તો તે નિશ્ચયનય ખોટો. આ જ ખોટા નિશ્ચયનય પર તે સાંખ્યદર્શન અને અતિ દર્શન–વેદાંતદર્શન રચાયું છે. સાંખ્યદર્શન તો કહે છે કે આત્મા તે નિલેપ છે અને બંધ કે મોક્ષ તો પ્રકૃતિનો (કર્મનો) છે! વેદાંત બધું મિથ્યા માને છે. એક જ બ્રહ્મ છે. તેમ કહે છે એટલે તેના મતે બ્રહ્મરૂપ આત્મા કર્મથી એકાંત મુકત જ છે. અને આ સિધ્ધિ આત્મા જ સિધ્ધ થાય છે. આવી માન્યતા ખોટી છે. તેવી જ રીતે વ્યવહાર નય કહે “અસિધ્ધજ સિધ્ધ થાય છે માટે આત્મામાં તે સિધ્ધત્વરૂપ પર્યાય હતો નહિ. પણ કર્મક્ષય થવાથી નવેજ પેદા થયે છે તો તે વ્યવહારનય ખોટો. સંક્ષેપમાં કહેવું હોય તે કહેવાય કે શક્તિની દૃષ્ટિએ આત્મામાં જે સિધ્ધ હતું તે જ તે પર્યાય વ્યક્ત થતાં સિધ્ધ થાય માટે સિધ્ધત્વ પર્યાયવાળે આત્મા જ સિદ્ધ થાય તે કહેવું સાચું છે. અને વ્યવહારનયની અપેક્ષાએ વ્યકિત એટલે પ્રગટીકરણ–સિધ્ધત્વ પર્યાયનું ન હતું માટે તે આત્મા અસિદ્ધ હતો અને પ્રગટિત થયું માટે તે સિદ્ધ થયે. એટલે અસિધ્ધ સિધ્ધ થાય છે તે વાત સાચી પણ સિદ્ધત્વપર્યાય પ્રગટ હતો અને તેજ રીતે સિધ્ધત્વપર્યાય પ્રગટ થયે એવું કથન Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ] [શ્રી સિધ્ધપદ નિશ્ચયનય કરે તો તે ટું; અને વ્યવહારનય કહે કે સિધ્ધપણું શકિતરૂપે પણ ન હતું પણમવું જ વ્યકત થયું–પ્રગટ થયું તે તે પણ ખોટું. હવે સમજ્યારે કે કેનું માનવાનું અને કેનું નહીં માનવાનું? આ નિશ્ચયનયની વિશિષ્ટ માન્યતા આપણને કહે છે કે કેઈપણ આત્મા કે આપણો આત્મા અત્યારે તે સિધ્ધના જેવો જ છે” પણ એકનો ખજાને ખૂલી ગયો છે એકના ખજાના ઉપર લોખંડી તાળા અને મજબૂત સાંકળે પડી છે. આ સાંકળ અને તાળા ખૂલે તે પછી એક સરખા થવાય. આ ખ્યાલ આપણને રોજ-બરોજ પેદા થાય છે? હું સિધ્ધનો આત્મા છું પણ કમેં મારા ખજાના પર તાળું માયું છે અરિહંત ભગવંતોએ ખેલવાની ચાવી આપી છે હવે કયારે હું પેલું તેની જ રાહ જોવાય છે તે બોલો સંસારમાં તમને રસ આવે ખરે? સંસારની કઈ ચીજને તમે ત્યાગ કરી ન શકો ! સાપેક્ષ નિશ્ચયનયની આ ભાવના આપણને અનુપમ બળ બક્ષે તેવી છે. એક તરફ આત્મામાં સિધત્વ અવરાયેલું પડયું છે. તે જાણીને તેને પ્રગટ કરવાને થનગનાટ થાય. બીજી તરફ કેઈપણ આત્મા પ્રત્યે દ્વેષ થયો હોય ત્યારે આમાં ચિંતવે વ્યકત સ્વરૂપે ભલે આ આમાં સિદ્ધાત્મા ન હોય પણ અપ્રગટ રૂપે આ આત્મા સિધ્ધપર્યાયનો માલિક તે ખરો જ ને? મારે શા માટે તે આત્મા પ્રત્યે દ્વેષ રાખ પડે? આ આલંબન સમભાવ-ફમાભાવ કેળવવા માટે કરેલું ઉત્કૃષ્ટ આલંબન છે? આવા ભાવોમાં અને ચિંતનમાં મસ્ત બનીએ તે “નમો સિદ્ધાણને અર્થ કે આત્મામાં Page #466 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [૪૫ ઊતરી cતય ! પાંચે ય પરમેષ્ઠી પદમાં નિર્વિવાદ રૂપે સૌને યોગ્ય પ્રદ પ્રાપ્ત જ છે. તો પછી આ પદ કેમ જીવનના શ્વાસોચ્છવાસમાં વણાઈ ન જાય ! અભવ્યનો આત્મા સિદ્ધત્વ પયોવાળ ખરે કે નહીં. પ્રશ્ન :- આપે કહ્યું કે દરેક આત્મામાં સિદ્ધત્વ પર્યાય અપ્રગટરૂપે પણ હોય છે તે શું અભવ્યના આત્મામાં પણ આ પર્યાય હાય ખરો ? જવાબ :- નિકટ ભવ્ય; અભવ્ય જાતિભવ્ય કે દુર્ભવ્ય ગમે તે આત્મા હોય પણ જે આત્મા છે તે સિધત્વપર્યાય વાળ જ છે ભલે પછી એ અનંતકાળ અપ્રગટિત રહે. પછી પ્રગટિત થાય કે કદી ય પ્રગટિત જ ન થાય. પણ તે પર્યાય તો તેમાં છે જ. સિધ્ધત્વપર્યાય તેમનામાં અપ્રગટિતપણે નથી એમ માનીએ તે તે ઉલ્ટી આપત્તિ આવે. યાદ કરો કે સિદ્ધત્વપર્યાય પ્રગટ કોનાથી થાય છે? આઠેય કર્મના ક્ષયથી, તેથી એટલું તો નકકી જ થયું ને કે આઠેય કર્મો જ સિધ્ધત્વરૂપ પર્યાયને દબાવે છે. જે અભવ્યના આત્મામાં આ સિદ્ધત્વરૂપપર્યાય હાય જ નહીં તે આઠેય કર્મો કોને રોકે ? ભવ્યના સિદ્ધત્વપર્યાયને આઠેય ક રેકે અને અભિવ્યના સિધ્ધત્વપર્યાયને ન રે આમ બને ખરું? તમને થાય કે જે દી પ્રગટ થવાના જ નથી તેને માનીને કરવાનું શું ? Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ] [ શ્રી પણ અહીં જ પરમાત્માના શાસનની સજ્ઞતાની ખબર પડે છે. જરૂરમાં આવે—પ્રગટ થાય માટે જ કેાઇ પદાર્થ માનવા તેવું સજ્ઞના શાસનમાં હોય નહીં. અહીં તેા પદાર્થ છે. માટે જ માનવાને પછી ઉપયેાગમાં આવે કે ન આવે. પ્રગટ થાય કે ન થાય તે વાતની કઈ કી'મત નથી. સારા જ્યાતિષીને પૂછશેા તેા કહેશે ભાગ્યરેખા સુંદર છે. માટે તમને ક્રોડા મળે પણ વચમાંથી રેખા તૂટી ગઈ છે અથવા કોઈક બાધક નિશાની છે માટે નહીં મળે ! તમે ત્યાં એમ જ પૂછોને કે ક્રોડ રૂપિયા મળવાના જ નથી તા રેખા હોવી અને તટલી હાવી કે ખરાબ ચિહ્ન હાવુ. તેવું શા માટે ? રેખા હોવી જ ન જોઇએ ! પશુ; ચીજ હોય તેને માનવી જ પડે વિચારક આત્માને તે આના પરથી સમજાય કે આનાથી તે સજ્ઞ પરમાત્માનું શાસન કેટલું અપ્રતિમ છે—અજોડ છે તે સિધ્ધ થાય છે. જ્યાં પદાથ ના વિચાર ઉપયાગીતાની દૃષ્ટિએ જ નહીં અસ્તિત્વની દૃષ્ટિએ પણ થાય છે. આમ સાદિ અપવસાન-સ્થિતિવાળા હોવાથી તે આત્માઓ સિધ્ધ કહેવાય છે. અહીં એકલી ‘અપ વસાન’ સ્થિતિ ન કહેતાં ‘સાદિ’આવું વિશેષણ લગાડવાથી આકાશાસ્તિકાય વગેરે અમૃત દ્રવ્ય પણ અયપ વસાન સ્થિ તે વાળા છે. પણ સાદિ અપયવસાન સ્થિતિ' વાળા નથી તે સ્પષ્ટ કર્યુ”. સાદિ અપવસાન સ્થિતિક પર્યાય સિધ્ધત્વ જ છે. આ કથન વડે આપણે ઘણું ઘણુ' ઊંડુ તત્ત્વ વિચારી Page #468 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] |. ૪૭ શકીએ છીએ પણ તત્ત્વ વિચારવા માટે દલીલે જોઈએ–તકે જોઈએ પણ કુતર્ક નહીં. તાત્ત્વિક બાબતો પર કુતર્કો કરનારા કેટલાક વાદીના મતવાદો તે આપણે જોયા. અને વ્યવહારિક વિષયમાં એક કુતર્ક કરનાર ભણેલા ગણેલા વકીલનું દૃષ્ટાંત આગળ વિચારી ગયા છીએ. તક જે સ્થાને-જે વ્યક્તિ માટે-જે પરિસ્થિતિ માટે થતા હોય તે રીતે-તે વ્યકિત માટે અને તે પરિસ્થિતિ માટે થાય તે સુતર્ક, નહીં તે કુતક. જિનેશ્વર ભગવંતનું શાસન બધાં જ વ્યવહારિક અને તાકિક કુતર્કોની જાળને તોડીને પરમપદની પ્રાપ્તિ કરવા માટે છે. પૂ. અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ કરેલે અર્થ સુતર્કથી વિચારીએ તે કેટલે મહાન લાગે છે. બીજી રીતે અર્થ વિચાર આ જ અર્થને આપણે એક રીતે વિચાર્યું છે પણ તેને બીજી રીતે પણ વિચારી શકાય છે. પહેલાં આપણે અપર્યવસાન સ્થિતિવાળા સિદ્ધત્વપર્યાયના માલિક હોવાથી સિદ્ધો નિત્ય છે તે અર્થ કર્યો. હવે નિત્યને અર્થ બિચારીએ કે, જે ભૂતકાળમાં હાયભવિષ્યમાં પણ હશે અને વર્તમાનમાં છે તે નિત્ય અર્થાત્ ત્રણે કાળમાં જે હોય તે નિત્ય. આ રીતે વિચારતાં જે અનંત ભૂતકાળમાં પણ હતા, અત્યારે પણ છે અને અનંત ભવિષ્યકાળમાં પણ રહેશે તેવા નિત્ય સિદ્ધો પણ છે. અન ત ઉત્સર્પિણ–અવસર્પિણ પહેલાં પણ એ કઈ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮] [ શ્રી સિદ્ધપદ કાળ ન હતો કે જ્યારે સિદ્ધો ન હતા. અને અનંત ભવિધ્યકાળ વ્યતીત થશે પછી પણ એવું નહીં બને કે સિદ્ધો નહીં હોય. અર્થાત્ બધાં જ આત્માઓ સિદ્ધ થઈ જવાથી કોઈ આત્માને સિદ્ધ થવાનું બાકી જ નહીં રહ્યું હોય તેવું અનંત ભવિષ્યકાળ પૂરો થયા બાદ પણ બનવાનું નથી. મોક્ષે જાય વ્ય જ હોય પણ ' ભવ્ય મોક્ષે જાય જ એમ નહીં. પ્રશ્નઃ—જે ભવ્ય હોય તે તે મોક્ષે જાય જ અને આત્માઓ નવા તે પેદા થતા નથી. આ તરફ ભવિષ્યકાળ પણ અનંત છે. તે એક વખત તે એ ચેકસ આવે જ ને કે બધા ભવ્ય આત્માઓ મેક્ષમાં જાય અને પછી કોઈને સિદ્ધ થવાનું બાકી ન રહે ? ઉત્તર–આગળની વિવેચનાઓ બરાબર ધ્યાનમાં રહી લાગતી નથી. આર્યસમાજના સૂત્રધાર દયાનંદજી પણ આવી ચિંતામાં પડી ગયા હતા. અને તેથી તેમને પણ એમ માનવું પડયું હતું કે આત્મા મેક્ષમાં ગયા પછી પાછો આવે. વર્તમાન દુનિયામાં વ્યાપક રીતે ફેલાયેલા મુસ્લિમ અને ખ્રીસ્તી ધર્મની પણ આવી જ માન્યતાઓ છે. તેઓ માને છે કે અહીંથી મરીને બધા ભગવાનના દરબારમાં ભેગા થાય છે કયામતનો દિવસ કે ડે ઓફ જજમેન્ટ) ન્યાયનો દિવસ આવે ત્યાં સુધી તે આત્માઓ લટકતા રહેશે. તે દિવસે બધાનો ફેંસલે થશે અને સારા કર્મ કરનાર સ્વર્ગમાં અને ખરાબ કર્મો કરનાર નરકમાં જશે. વળી પાછી આવી સૃષ્ટિ શરૂ થશે. અને આ રીતે માનતા હોવાથી જ તેઓ પુનર્જન્મમાં માનતા નથી. કારણે તેમના મતે આ સૃષ્ટિનો જન્મ અને આત્માને પુનર્જન્મ સાથે જ થાય છે. જો કે વૈદિક દર્શનમાં ઘણું દશનકારે તર્કની દૃષ્ટિએ પ્રઢી Page #470 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૪૯ બની ગયા છે અને મુકતાત્માને કયારેય જન્મ લે ન પડે તેવું સમર્થન કરે છે. પણ મહાપ્રલય થાય ત્યારે શું થાય ? અને મહાપ્રલય થયા બાદ સૃષ્ટિ કેવી રીતે પેદા થાય. આના જવાબમાં તે દશનામાં હજી કોઈ સ્પષ્ટતા દેખાતી નથી. વૈદિક દર્શનેમાં જેઓ ઈશ્વરને સૃષ્ટિના કર્તા તરીકે માને છે તે બધાને પ્રલય અને મહાપ્રલય માનવા પડે છે. પ્રલયના કાળમાં તે બધા પેદા થનારા દ્રવ્યોનો જ નાશ માને છે પણ મહાપ્રલયમાં તે દ્રવ્ય-ગુણ-કયા જે જે ભાવરૂપ કાર્યો છે તે બધાને નાશ માને છે. એટલે પ્રશ્ન એ થાય છે કે કોઈ આત્મા કર્મ (અષ્ટ) નો નાશ ન કરે–મોક્ષ માટે પ્રયત્ન ન કરે તો વાંધો નથી. કારણ કે જ્યારે પ્રલયકાળ આવવાનો છે ત્યારે સ્વભાવિક રીતે જ બધા ભાવ કાર્યોનો નાશ થતાં કર્મને–અદષ્ટને પણ નાશ થઈ જશે. કારણ કે અદૃષ્ટ (કર્મ) પણ ન્યાયની દૃષ્ટિએ પેદા થનાર ગુણ હોવાથી ભાવરૂપ પદાર્થ છે. આ જ કારણે નિષ્પક્ષપાત દૃષ્ટિથી જોનારાને પરમાત્માનું શાસન જ એક સંપૂર્ણ અને સર્વોત્કૃષ્ટ લાગે છે. વૈદિક દર્શનકારએ મહાપ્રલયકાળમાં પ્રયત્ન વિના પણ મુક્તિ થઈ જાય એવી આપત્તિને ટાળવા માટે સુંદર દલીલે આપેલી હોય તેવું ધ્યાનમાં નથી. ખરેખર તો આ પ્રલય, મહાપ્રલય અને સર્જન આ બધું ઇશ્વરકતૃત્વવાદના પરિણામે જ સર્જાયું છે. જ્યાં મૂળવાદ જ ખોટો છે ત્યાં આવા આવા હજારે બેટા મંતવ્યો જીવતા રહેવાના જ ! એ દયાનંદજી-વૈદિક દર્શનકારે કે ખ્રીસ્તી અને મુસલમાનની વાત કયાં કરીએ. તમને ખુદને પણ એ જ Page #471 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિદ્ધપદ શંકા થાય છે ને કે, બધા આત્માએ મેક્ષમાં જશે તે કેઈ સંસારમાં બાકી નહીં રહે અર્થાત્ મેાક્ષમાં જવાનુ અટકી જશે ! ૪૫૦ ટીને પહેલાં તે તમારા સવાલમાં જે ભૂલેલા છે તે સુધારે પછી સાચા જવાબની વાત. તમારી સમજ એવી છે કે જે ભવ્ય હોય તેને મેાક્ષ થાય જ. પણ તે સમજ જરા ભૂલભરેલી છે. ભવ્ય હોય તેને જ મેક્ષ થાય અથવા મેાક્ષ ભવ્યના જ થાય આ માન્યતા સાચી છે પણ ભવ્ય હાય તેનેા મેાક્ષ જ થાય તે માન્યતા ખાટી છે. કેટલાય ભવ્ય આત્માઓને મેાક્ષની પ્રાપ્તિ માટેની અન્ય સામગ્રીઓ પ્રાપ્ત થવાની જ માટે તેઓ કદી માક્ષે જશે નહીં. શાસ્ત્રકારો જણાવે છે કે ઘડે અને છે પથ્થરને નહી. આમ મેક્ષમાં તે જીવ જ જાય અજીવ નહીં. પણ બધી જ માટી એવી નથી હાતી કે જેનેા ઘડા ખની શકે. અભવ્યના આત્માએ એવા જીવા છે કે જે મેાક્ષરૂપ પર્યાય માટે ચેાગ્ય જ નથી. પણ જેટલી માટી ઘડા માટે ચેાગ્ય છે તે બધી જ માટી ઘડારૂપે બની જતી નથી. તેમ જેટલા આત્માએ યોગ્ય હોય છે તે બધા જ આત્માએ મેક્ષે જતા નથી. પણ જે કુંભાર આદિ અન્ય ત નિમિત્તોની પ્રાપ્તિ થાય છે તે જ માટી ઘડારૂપે અને છે. એવી રીતે ભવ્ય એવા પણ કેટલાક આત્માએ એવા છે કે જે નિમિત્તના અભાવે કદી મેલ્લે જ જતા નથી. જે ઉપાદાન–ઉપાદાન કહીને જ નિમિત્તને માનવા તૈયાર નથી તેવા જઇને પૂછે કે, (C હાંકે રાખે છે અને કાનજીસ્વામી જેવાને ભવ્યાત્મા એટલે મેાક્ષમાં જનાર શુધ્ધ Page #472 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૫૧ ઉપાદાન ને ! તેમ છતાં મોક્ષમાં જતાં રોકાયા કેના કારણે?” કહે; યોગ્ય અન્ય નમિત્ત-કારણે નથી મળતા તેના કારણે કે ઉપાદાન; ઉપાદાનને સ્થાને મહાન છે તે નિમિત્ત; નિમિત્તના સ્થાને મહાન છે. દરેકના પિતાના ક્ષેત્રે છે. કોઈ પણ કારણ બીજાના ક્ષેત્રમાં મહાન નથી અને પિતાના ક્ષેત્રમાં હલકું નથી. આ ઉપાદાન એકાંતિક કાનજીસ્વામીની વાત તે કરવા જેવી નથી. સંયમ છોડ્યું અને ગાડી–ઘેડામાં મહાલવા માંડ્યું છે. વખત આવે ને તેમના અનુયાયીઓ ધા નીતિ નિયમોન-વ્યવહારિક બંધનેને ત્યાગ કરે તે કશું ય આશ્ચર્ય નહીં! આત્મા કદી ખૂટે નહીં. આપણે વિચાર કરી રહ્યા છીએ તે વાતમાં સમજવાનું છે કે મોક્ષે જાય તે ભવ્ય જ હોય, પણ ભવ્ય હોય તે - મેક્ષે જ જાય તે નિયમ નથી. - જે કે તમે પ્રશ્ન કરતાં અટકી જાવ પણ અમારા જેવા હોય તે કંઈ પ્રશ્ન કરતાં અટકે ? તે તે હજી ય આગળ પૂછે કે વાતે ખરી, ભવ્ય હોય તે મોક્ષે જાય જ એ નિયમ નથી; પણ મોક્ષે જાય તે ભવ્ય જ હોય તે નિયમ છે. પણ એવા આત્માઓને છોડીને અર્થાત્ જેમને સામગ્રીને રોગ નથી થવાને તેવાને છોડીને બધા જ મોક્ષમાં જાય તે શું થાય! માત્ર અભવ્ય અને ભવ્ય હોવા છતાં સામગ્રીન એગ નથી થવાનો તેવા જ આત્માઓ અહીં સંસારમાં રહી જાય ને ! આખરે દશા તે એ જ આવેને કે મેક્ષમાં જવા માટે કઈ આત્મા બાકી રહે નહીં? પણ આ પ્રશ્ન જ બેટ છે. જેમ અનંતકાળ પહેલાં પણ મેક્ષ ખાલી ન હતો. ત્યાં સિદ્ધના આત્માઓ હતા Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ ] [ શ્રી સિદ્ધપદ હતા અને હતા જ. તેમ અનંત ભવિષ્યકાળ થશે તે પણ અહીં 'સારમાં કેટલા ય આત્માઓ મેાક્ષ જવાના બાકી રહે,ાન અને રહેવાના જ. ખુટાડનાર કાલ પાતે જ ખૂટે એટલે જીવા ખૂટે જ નહીં. કેટલાક આચાય ભગવતે આ જ કારણે ભૂતકાળ અને ભવિષ્યકાળને તુલ્ય માને છે. ભૂતકાળ માત્ર એક ? સમય વધારે છે જયારે ભવિષ્યકાળ એક સમય એછે છે. વર્તમાનકાળના એક સમય ભૂતકાળમાં ભળે છે એટલે ભૂતકાળ એક સમય વધારે થાય છે, અને ભવિષ્યકાળમાંથી એક સમય વમાનરૂપે બને છે માટે તે એક સમય એછે થાય છે. એટલે જ નવ તત્ત્વ જેવા પ્રકરણ ગ્રંથોમાં પણ વલી ગાથા મૂકેલી છે. “જઇ આઇ હોઇ પુચ્છા,જિણાણ મગમિ ઉત્તર તઇઓ, ઇસ્સ નિગેાઅસ્સ, અણુ તભાગે। ય સિદ્િ ગઓ.” tr ગમે ત્યારે તમે કેવલજ્ઞાની જિનેશ્વરભગવંતને પ્રશ્ન પૂછે, “ કેટલા આત્મા સિદ્ધમાં ગયા ?” જવાબ એક જ આવવાના કે, ‘ એક નિગેાદના અનંતમાં ભાગના જ આત્મા સિદ્ધ થયા.’આ પ્રશ્ન આજથી અનંત ઉત્સર્પિણી પહેલાં પૂછાયે। હોત તો પણ આ જ જવાબ અપાયે હાત અને અનંતકાળ પછી પૂછાશે તે પણ આ જ જવાબ અપાશે. આના રહસ્યા એક જ છે; એ જો સમજમાં આવે તે અધી ગૂંચ ઉકલી જાય. કાળદ્રવ્ય અને તકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે. એટલે કેટલુ છે તે ગણી ન શકાય. પણ એક જ નિગેાદમાં રહેલ જીવાના અનંતમાં ભાગ કરતાં અનંતગણું કાળદ્રવ્ય નાનું છે તે જીવા ખૂટે કેવી રીતે ? બહુ જાડી ભાષામાં કહીએ તે બધાને ખુટાડનાર કાળ જ જીવની સખ્યા પાસે છૂટી ગયા છે તે Page #474 -------------------------------------------------------------------------- ________________ વિવે ન ] [૪૫૩ છોને કેવી રીતે ખુટાડે. કાળ જ બધાને જુનામાંથી નવા કરનાર–એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં ફેરવનાર છે. એટલે તે જ દ્રવ્યને જુના કરનાર છે–ચીજને ખુટાડનાર છે. એટલે જ તમે પ્રશ્ન પૂછે છે કે, “એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ આત્મા મુક્ત થાય અને બે સિદ્ધોની વચ્ચે છ મહિનાથી વધારે તો અંતર પડે જ નહીં. તે અનંતકાળે પણ આત્મા કેમ ખૂટે નહીં ?” તમારા પ્રશ્નમાં આત્માને સંસારમાંથી લઈ જતે અને ખુટાડવામાં નિમિત્ત તરીકે તે કાળને જ લેખે છે ને ! પણ વિચારે કાળ જ જીવની સંખ્યાની આગળ કંગાળ થઈ જાય તેવા છે તો તે જીવોને ખુટાડે કેવી રીતે ? જેમ સિદ્ધના સુખની વાત ખ્યાલમાં આવવી મુશ્કેલ હતી પણ એ વાત સમજાવતા તમને સમજાવ્યું હતું કે સંસારમાં કઈ સેમ્પલરૂપે પણ સિદ્ધના સુખ જેવું સુખ નથી કે જેને આગળ કરીને પૂછી શકાય કે, સિદ્ધમાં આના જેવું સુખ ખરૂં? તેમ આપણુ અલ્પજ્ઞાનીના તમામ અનુભવે કાળને લઈને જ થાય છે. તેથી કાળના પર્યાયને પણ પાર કરી જનાર જીવેની સંખ્યાનો ખ્યાલ આપણને આવો મુશ્કેલ છે. પણ કાળદ્રવ્યના ભૂતકાળ અને ભવિષ્યકાળના તમામ પર્યાયો કરતાં પણ જીવોની સંખ્યા વધારે છે તે હકીકત છે. આ હકીકત ખ્યાલમાં આવશે તો “જઈ આઈ હોઈ પુછા.......”વાળી ગાથાનો અર્થ સમજમાં આવ્યા વિના રહેશે નહીં. અને એ ગાથાનો અર્થ ખ્યાલમાં આવે તે બધા જીવો મોક્ષમાં જાય તો શું થાય તેવી ચિંતા કરવી ન પડે. નહીં તો કાલે સવારે તે પ્રશ્ન પણ થાય કે ભવિષ્યકાળ ખૂટી જાય તે શું થાય ? કોઈ વખત એવું Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪] . [ શ્રી સિદ્ધપદ બને ખરું કે દ્રવ્ય રહે અને કાળ વર્તવાનો અટકી જાય! જે કાળ ભવિષ્યકાળમાંથી વર્તમાન થઈને ભૂતરૂપે પરિણમી જતે હોવા છતાં ય ખૂટે તેમ ન બને તે તેનાથી ય વિશાળ સંખ્યાવાળા જી કેવી રીતે ખૂટે? આવા કદી ય ન ખૂટનાર છે નિત્ય છે. આવા નિત્ય સિદ્ધોને નમસ્કાર કરીને આપણે નિત્ય અજર-અમર બન વાનું છે. આવી અપર્યવસાન સ્થિતિના માલીક બનવાનું છે. પૂ. ટીકાકાર અભયદેવસૂરીશ્વરજી મહારાજ આત્મ સદ્ધોને એક જ રૂડો અર્થ બતાવીને થાકતા નથી. તેઓએ બીજે પણ સુંદર-રૂડે અર્થ બતાવ્યું છે તે આપણે આગળ વિચારીશું. શાસ્ત્ર તે એ ગહન દરિયે છે કે તેમાં ડુબકી મારીને રત્ન કાઢતાં આવડે તે મહા સુખ મળે અને ડુબકી મારતાં ન આવડે તે પોતે જ તળિયે રત્ન થઇને ચૂંટી જાય ! આવા મહાન શાસને અવગાહીને આપણે ખુદ આપણું મેળે અર્થે પ્રાપ્ત ન કરી શકીએ તે કંઈ નહીં પણ ટીકાકાર ભગવંતે રત્નરૂપ અર્થો આપ્યા છે અને અમે વ્યાખ્યાતાઓ સોનામાં મઢીએ, તમે શ્રોતાઓ તેનાથી પિતાના વનને અલંકૃત કરે એ જ ભાવના. જ Page #476 -------------------------------------------------------------------------- ________________ નમો સિદ્ધાણં' પદને છઠ્ઠો અથ પંચમાંગમાં પંચપરમેષ્ઠિ નમસ્કારની મંગલમયતા * નમો સિદ્ધાણં' પદનું ઉચ્ચારણ મહામંગલ મંત્રાધરાજની અંતર્ગત મંગલ કરતાં પૂ. સુધર્માસ્વામીજી મ. કરી રહ્યા છે. સુધર્માસ્વામીજી મ. પિોતે પણ મંગલરૂપ છે અને ભગવતીજી સૂત્ર સ્વયં મંગલસ્વરૂપ છે. છતાં ય નમસ્કાર મહામંત્રથી તેઓ ખુદ મંગલ કરી રહ્યા છે, તે ખૂબ જ સૂચક છે. શાસ્ત્રથી અવિરુદ્ધ ઘણી–ઘણુ યુક્તિઓથી ખુલાસા થઈ શકે છે. ગણધર ભગવંતે મંગલ હોવા છતાં ય મંગલ કેમ કરે છે? અને ભગવતીજી સૂત્ર પોતે જ મંગલ હોવા છતાં ય તેમાં મંગલની શી જરૂર છે? એ મુદ્દાઓ તે આપણે ખૂબ ચર્ચા છે. અહીં તે એ વિચારવાનું છે કે ભગવતીજીમાં થતું મંગલ એ પંચપરમેષ્ઠિરૂપ કેમ છે? શું સુધર્માસ્વામીજી મ. ને આ પંચમાંગ છે એમ માત્ર નમસ્કાર દ્વારા જ સૂચવી દેવું છે ? આ પણ કે સુમેળ છે. બાર અંગમાં આ જ પાંચમું અંગ અને તેમાં જ પંચપરમેષ્ઠિ નમસ્કારાત્મક મંગલા આગળના ચાર અંગે માં પણ નથી; અને બાકીના અંગોમાં પણ નથી. એક માત્ર ભગવતીજી સૂત્રમાં જ ગણધર ભગવંત સુધર્માસ્વામીજી મ. આવું મહાન મંગલ કરી રહ્યા છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ] [ શ્રી સિદ્ધપદ મંગલ તો માત્ર અરિહ તેને નમસ્કાર દ્વારા યા કેઈ પણ તીર્થકરને નમસ્કાર દ્વારા થઈ શકત, પણ અહીં સંપૂર્ણ નમસ્કાર મહામંત્રનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે એ જ નથી બતાવતું કે પદની દૃષ્ટિએ આ પાંચે ય પદ પાંડવ જેવા છે. એક પર આવ્યું એટલે પાંચે ય પદ આવ્યા. પદની દૃષ્ટિએ પાંચે ય પદ ગરબા બળવાન છે. આ સૂચવવા જ જાણે પાંચે પાંચ પદનું ઉચ્ચારણ થયું લાગે છે. એમ પણ કેમ કલ્પના ન કરીએ કે જેમ બધા મંત્રમાં નમસ્કાર મહામંત્ર જ મંગલરૂપ છે તેમ અગ્યાર અંગમાં ભગવતીજી સૂત્ર' મહાન અંગ છે. આચારાંગ, સૂયગડાંગ, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશા, અંતકૃતદશા, પ્રીવ્યાકરણ, વિપાકકૃત આદિ આગમ મુખ્યપણે કઈ ને કઈ એક જ અનુયાગનું યા એક જ વિષયનું પ્રધાનપણે પ્રતિપાદન કરે છે, જ્યારે ભગવતીજી સૂત્ર ચારે ચાર અનુયાગનું પ્રધાનપણે નિરૂપણ કરે છે અને તેમાં કોઈ પણ એક વિષયની મુખ્યતા નથી. સ્થાનાંગ અને સમવાયાંગ પણ ચારે ય અનુ ગેની પ્રાધાન્યપણે વિવક્ષા કરે છે. છતાં ય તેમાં સ ખ્યાના અંકાદિવડે પદાર્થોનો સંગ્રહ એ મુખ્ય હેતુ છે. વિવેચના અને ખુલાસાઓ નથી. જ્યારે ભગવતીજી સૂત્ર પ્રશ્નોત્તરરૂપ હોવાને કારણે સ્થાને સ્થાને દરેક પદાર્થોનું નિરૂપણ તેમજ ગ્ય ખુલાસાઓ તેમાં છે. આ વિષયને કેટલો ય વિચાર આપણે વિવાહ પન્નતિ” શબ્દનો અર્થ કરતાં કર્યો છે. ભગવતીજી સૂત્રનું મૂળ નામ “વિવાહ પન્નતિ” જ સૂચવે છે કે તે વિવેધતાનો ખજાનો છે. વિવાહ એટલે જ વિવિધ પ્રવાહ. આમ આ વિવિધતાદક આગમમાં પંચપરોધિ નમસ્કારરૂપે જે મંગલ થયેલ છે તે પણ શાસ્ત્રમાં પરમ પદની તમામ Page #478 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૫૭ વિવિધતાને રજૂ કરે છે. આ પાંચથી વધારે પરમેષ્ઠિઓ છે નહીં. જે પરમેષ્ઠિ છે તે આ પાંચ પદથી બહાર નથી એ નકકી જ છે એટલે પરમેષ્ઠિ પદોની તમામ વિવિધતા અહીં આવી ગયેલ છે. - • આ તે શાસ્ત્ર છે જેટલો વિચાર કરીએ તેટલું પ્રાપ્ત થાય. શાસ્ત્રકારોએ “ઇકકલ્સ સુરક્સ અખંત અર્થે’ એક સૂત્રને અનંત અર્થ છે તેમ કહ્યું છે. અનંત અર્થને અનુભવ તે મારી કે તમારી બુદ્ધિ નહીં કરી શકે પણ અમે જ્યારે જ્યારે શાસ્ત્ર વાંચીએ ત્યારે ત્યારે કંઈ નવું ને નવું જ રહસ્ય પ્રાપ્ત થાય છે. આમ રહસ્યો પ્રાપ્ત કરતાં જઈએ તે જ શાસ્ત્રનું ઊંડાણ સમજાય અને શ્રદ્ધાનું ઊંડાણ વધે. અહીં તે આપણે પાંચે ય પદના ટીકાકાર પૂ. અભયદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબે અર્થો કર્યા છે તેની વિચારણું કરવા પ્રયત્ન કરીએ છીએ. નમો સિદ્ધાણં' ના પાંચ અને અત્યાર સુધી આપણે વિચાર્યા હવે છઠ્ઠો અર્થ છે... .. “ ભૌઃ ઉપલબ્ધગુણસંદેહત્વાત.” સિધ્ધા–પ્રખ્યાતાઃ “ભૌઃ ઉપલબ્ધગુણસંદેહત્વાન્ આ અર્થ પણ રૂઢ અર્થ છે. ટીકાકાર મહર્ષિ કહે છે. “સિદ્ધઃ” એટલે “પ્રખ્યાત. તમે પણ વ્યવહારમાં આ શબ્દ વાપરે છે, પ્રખ્યાત–મશહુર–પ્રસિદ્ધ નામી આ બધા પર્યાયે છે “ સિધ્ધને પ્રખ્યાત અને પ્રસિધ્ધ અર્થ બતાવીને ટીકાકાર મહર્ષિએ આપણું સુંદર લક્ષ્ય દેર્યું છે. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ] [ શ્રી સિદ્ધપદ જ્યાં સુધી સિધ થવાય નહીં ત્યાં સુધી પ્રસિધ્ધ પણ થવાય નહીં. આપણે એવા મૂઢ છીએ કે સિદ્ધ અને પ્રસિધ્ધના અર્થોમાં બહુ ફરક કરી નાંખ્યા છે. આપણું જીવનની સાધનાનું લક્ષ્ય સિદ્ધિ મેળવવા કરતાં પ્રસિદ્ધિ મેળવવા તરફ વધારે છે. ટીકાકાર મહર્ષિ કહે છે કે રિધ્ધ હોય તે જ પ્રસિધ્ધ થાય. “સિધ્ધ” શબ્દનો અર્થ પ્રસિધ્ધ છેપ્રખ્યાત છે. આપણુ ગંગા ઉલટી છે. આપણું જીવનનું ધ્યેય જેટલું પ્રસિધિ તરફ છે એટલું સિદ્ધિ તરફ નથી. સિદ્ધિ મેળવ્યો વિના પ્રસિધ્ધિ મેળવવા વલખાં મારીએ છીએ. પણ શબ્દ ખુદ જ કહે છે, “સિધ્ધિ” શબ્દને “પ્ર’ લાગે ત્યારે “પ્રસિધ્ધિ” શબ્દ બને. “પ્ર”અર્થ છે “પ્રકૃષ્ટ’ પ્રબેલ. જ્યાં સુધી સિદ્ધિ પ્રવૃષ્ટ-પ્રબળ બને નહીં ત્યાં સુધી પ્રસિદ્ધિ થાય કેવી રીતે? સિદ્ધ સ્વયં જ પ્રકૃષ્ટ બને છે. પ્રબળ બને છે ત્યારે પ્રસિધ્ધ અને ખ્યાતિ રૂપ થાય છે. ફૂલ કળીરૂપે હોય, પૂર્ણ ખીલ્યું ન હોય ત્યાં સુધી એને કંઇ જાણતું નથી હોતું. પણ જેવું પૂર્ણ ખીલે અને સુગંધથી મહેંકી ઊઠે કે તરત જ વહેતે પવન ચારેય દિશામાં તેની સુગંધ ફેલાવી દે છે. જયંતિ શ્રાવિકાની કેવી પ્રસિદ્ધિ હતી ! રાજગૃહીથી વૈશાલી જતાં-આવતાં સાધુઓની તેજ શય્યાતરીભગવતીજી જેવા અંગસૂત્રમાં પણ તે શ્રાવિકાનું નામ પ્રસિધ્ધ થયું. સુલતાની પાસે તીવ્ર શ્રધ્ધા હતી તે અંબડ દ્વારા પરમાત્માને “ધર્મલાભ–સુખશાતાપૃચ્છા'ના કથન દ્વારા તે પ્રસિધ્ધ બની. ખરેખર પ્રસિધ્ધિ જ્યારે લક્ષ્ય બને છે ત્યારે મેટે ભાગે તે પ્રાપ્ત થતી જ નથી. કદાચિત પૂર્વપુણ્યના ઉદયે પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ જાય તે ય તે તે Page #480 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪પ૯ ગુણની સિધ્ધિ તે પ્રસિદ્ધિના લક્ષ્યવાળાને મળે જ નહીં. અને સિદ્ધિ વિનાની પ્રસિધ્ધિ ક્યારેક ઢોલની પિલની માફક એવી અપભ્રાજના–નિંદા કરાવે છે કે ન પૂછો વાત. - સિધ્ધ વિનાની પ્રસિદ્ધિ-રાજાનું દષ્ટાંત એક રાજા હતા. તેને સંગીત સાંભળવું ગમતું. પણ પિતાને સંગીત વિષયક ખાસ જ્ઞાન નહીં. તેની પત્ની કુશળ સંગીતવિદ્દ હતી. તમારે સંસારીને તે લગભગ એવું જ કે “સ ગુરુની ગરજ એક બાયડી સારે!” ઘરવાળીને ગમતું તમે ગમતું ન કરે તે કેટલા દિવસ ચાલે. રાણના કારણે રાજા ય સંગીતમાં કઈ સ્વાદ માનતે થયે. આજુબાજુના નિષ્ણાત ગવૈયાઓને ખબર પડી કે રાજા સંગીતના શોખીન છે. એટલે રાજદરબારમાં આવીને પોતાની કલા બતાવતા ગયા. રાજા પિતાની પ્રસિદ્ધિ ઈચછે. પોતે મેટે કલાવિદ્ છે તેની છાપ આખી દુનિયામાં ફેલાય માટે ગવૈયાઓને ઊંચુ ઈનામ આપે. કેટલાય લેભી તે પૈસા જોઈને હરખાય અને રાજાની પ્રશસ્તિઓ ગાવા માંડે. એક વખત વિખ્યાત નિસ્પૃહી–ગવૈયે તેમના દરબારમાં આવ્ય, સુંદર કલા બતાવી, રાજાએ પોતાના નામ માટે અને નામ પ્રમાણે ઈનામ આપ્યું. પણ ગવૈયાને ખુશી ન થઈ રાજાએ રાણીને વાત કરી. રાણું કહે. “એ સાચે ગવૈયે છે પસાથી ખુશ નહીં થાય, તમે તેણે કર્યો રાગ ગાયે છે તે કહી આપ્યું હોત તે ખુશ થાત. રાજા કહે, “મને રાગ-વિરાગની ખબર નથી પડતી. હું તે એટલું જાણું કે મારે તારા પર રાગ (પ્રેમ) અને તારે સંગીત પર રાગ (પ્રેમ) એટલે મારે ય સંગીત પર રાગ. મને ગવૈયા કયા રાગ ગાય છે તે સમજ પડતી નથી.” રાણું વિચારે છે કે કેમાં તે રાજા સંગીતનું જ્ઞાન Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ] [ શ્રી સિદ્ધપદ ધરાવે છે. અને આ તે ક્ષે રાગ ગવાય છે તે ય સમજતા નથી. રાણીને થયું, કોઈ વખત કોઈ ગવૈયા પ્રશ્ન કરી બેસશે કે–રાજન્ ! કહે મૈને કૌનસા રાગ ગાયા?” તે મુશ્કેલી થશે. તેથી રાણીએ રસ્તો કાઢયે, “જુઓ, રાજન ! સંગીતની મહેફિલ વખતે હું ઝરૂખામાં બેસું છું. તમારે મારા ઈશારા સમજી લેવા અને તે પ્રમાણે રાગનું નામ દઈ દેવું. આમ રાણીએ રાજાને બધા સંકેત શિખવાડ્યા, ધીમે ધીમે રાજાની પ્રસિદ્ધિ વધી. એક વખત કે મોટે ગવૈયે આવ્યે “ધનાશ્રી” રાગ ગાયે, રાણી સંકેત હતો કે હું ધાન્યને દાણો ફેંકું એટલે તમારે “ધનાશ્રી” છે એમ સમજવું.” પણ રાજાને યાદ રહ્યું નહી, રાણીએ દાણા દેખાડયા. દાણ ફેંક છતાં ય આ સંકેતથી “ધનાશ્રી” છે એ યાદ ન રહ્યું, પણ રાણીએ નાખેલે દાણ પાસે પડેલી તોલડીમાં પડે તેથી રજાએ નકકી કર્યું કે, તેલડીમાં દાણ પડ છે માટે તોલર' રાગ હશે, રાજા ગવૈયાને શાબાશી આપતાં બે કયા બાત હ, આજ તો આપને તેલર બહુત અછા ગાયા * ગયે સમજી ગયો કે રાજા મૂખ લાગે છે. એકાદ-બે સંગીત શાસ્ત્રના પ્રશ્નો પૂછયા પણ ભમરડો ! જે રાગનું નામ પણ રાણીના સંકેતથી કહેતા હતા તે બિચારે શાસ્ત્રીય સંગીતના પ્રશ્નોના જવાબ શું આપી શકે ! કેટલા મૂળ રાગ છે-ક્યા રાગની કેટલી અને કેવી રાગીણી છે. કયા સમયે યે રાગ ગવાય...કયા રાગને યે અધિષ્ઠાયક દેવતા છે....આ બધી વાત રાજા શું સમજે ! સંગીતકાર–ગવૈયા તે શું હસે ! પણ..તે પ્રસંગે ખાસ હાજર રહેલા પરદેશના રાજકુમાર અને સંગીતના ઉરતાદે Page #482 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૬૧ હસ્યા વગર રહી ન શકયા ! આખરે ઢાલની પોલ ખુલ્લી પડી. અને રાજા રાણીના સંકેતથી રાગનું નામ કહેતા હતા તેની લેાકેાને ખબર પડી. અઢખ ખાતર કેાઈ પ્રજાજન રાજાની સામે તેા ના હુસે પણ અંદર-અંદર મશ્કરી કરવા મંડયા. “ જો ....જો.....તાલર રાગ તે નથી વાગતા ને! દેશ-પરદેશમાં મેળવેલી કીત્તિ એક પ્રસ`ગમાં ધેાવાઇ ગઈ! જેણે સિધ્ધિ પ્રાપ્ત ન કરી હોય અને તે પ્રાપ્ત કરવા સાચા પ્રયત્ન કરે તે સાધક કહેવાય. પણ સિધ્ધિ મેળવ્યા વિના પ્રસિધ્ધિ મેળવનારો પેાતાની સિધ્ધિ અને પ્રસિધ્ધિ અને માટે બાધક છે—વિરાધક છે—સત્યગુણના ઘાતક છે. રાજા વસુની ખેાટી પ્રસિદ્ધિ રામાયણમાં રાજા વસ્તુનું એક દૃષ્ટાંત છે. તેને જંગલમાંથી એક એવા સ્ફટિક મળી આવ્યા હતા કે તે દૃષ્ટિના બિલકુલ અવરોધ કરે નહીં. કેાઈને ય ખખર ન પડે કે દૃશ્ય અને પેાતાની વચમાં સ્ફટિક છે. એટલેા ચાખ્ખા આ સ્ટ્ ટિકમાંથી તેણે એક સિ’હાસન બનાવ્યુ` સ્ફટિકની પારદર્શકતાના કારણે કાઇનેય ખબર પડતી નહી' કે રાજા સિંહાસન પર બેઠા છે કે અધર છે. લેાકેામાં એવી પ્રસિધ્ધિ થવા માંડી કે રાજા વસુ સત્યવાદી છે અને સત્યના પ્રભાવથી તે આકાશમાં અધ્ધર બેસી શકે છે. અંતરથી વસુ સત્યના સાધક ન હતા પણ પેાતાની ખેાટી પ્રસિધ્ધિ દૂર ન કરી શકયા. પરંતુ પેાતાની પ્રસિધ્ધિ ટકી રહે માટે સત્ય વચનના ખૂબ–ખૂબ ખ્યાલ કરવા માંડયા. તેને સત્યની સિધ્ધિના જેટલેા પ્રેમ હતા તેના કરતાં પેાતાની સત્યવાદિતા તરીકેની પ્રસિધ્ધિના પ્રેમ વધારે હતા. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ] [ શ્રી સિદ્ધપદ એક વખત નારદજી અને ક્ષીરકદ બક ઉપાધ્યાયના પુત્ર પત વચ્ચે વેદના અર્થમાં વિવાદ થયા. નારદજી કહેતા હતા, ‘ અનેે; ચષ્ટવ્યમૂ’ અજથી યજ્ઞ કરવા. તેમાં ‘અજ શબ્દના અર્થ ઊગી ન શકે તેવી ડાંગર છે. જ્યારે નારદ કહેતા હતાઃ ‘અજનો અર્થ ઊગી ન શકે તેવી ડાંગર છે. ત્યારે પર્વત કહેતા હતાઃ અજ'ના અર્થ બકરો થાય છે, અને બકરાથી યજ્ઞ કરવા જોઇએ. નારદજી પર્વત અને વસુરાજા ત્રણે ય એક સાથે ક્ષીરકદંબક ઉપાધ્યાય પાસે ભણેલા અને વસુ તા સત્યવાદી જ હતા. તેથી નારદજી અને પત વચ્ચે શરત થઇ કે જેના અર્થ વસુરાજા ખાટા કહે તેણે પોતાની જીભ કપાવી નાંખવી. પર્વતની માતા ક્ષીરકદંબકની પત્નીને પણ બરોબર યાદ હતું કે ‘અજ’ના અથ જુનુ ધાન્ય એ પ્રમાણે તેમના પતિ પણ કરતા હતા. એમને ખાત્રી હતી કે વસુ સત્યવાદી છે એટલે સાચું જ કહેશે, અન પુત્રની વાત ખોટી પડશે. વાત ખેાટી પડતાં પેાતાના પુત્રની શરત પ્રમાણે જીભ કપાઈ જશે. એટલે તેણે વસુરાજાને એકાંતમાં મળી અને નારદનેા ‘અજનો અર્થ ‘જીનું ધાન્ય’ એ ખાટા છે અને ‘અજ’ના અર્થ બકરો એ સાચા છે તેવી ખેાટી સાક્ષી આપવાનું વચન મેળવ્યુ. જો રાજા વસુ ખરેખર સત્યસિધ્ધ હોત તે ચલાયમાન થાત નહીં. પણ તેને મન સત્યની સિધ્ધિ કરતાં પ્રસિધ્ધ મહ. માટી ચીજ હતી. એટલે તે સ્વાર્થ આવતાં મુશ્કેલીમાં મૂકાયા, અને અસત્ય તરફ ઢળી ગયો. રાજદરબારમાં ન્યાય આપતાં વસુ જું ખેલ્યો. નજીકના કોઇ અધિષ્ઠાયક દેવતા તેના જુઠથી કુપિત થઈ ગયા. તરત તેને સિંહાસન પરથી નીચે પટકા. નીચે પડતાં તે મૃત્યુ પામ્યા. અને Page #484 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૬૩ પિતાની ખોટી પ્રસિદ્ધિના પરિણામે પેદા થયેલ રૌદ્રધ્યાનથી સીધો સાતમી નરકનો મહેમાન બન્ય. આનાથી એક વધુ વાત એ પણ સમજાય છે કે એમને એમ –સત્યવાદિતાની પ્રસિધિ ઊભી કર્યા વિના અસત્ય બોલવું તે તે પાપ જ છે, પણ સત્યવાદિતાની પ્રસિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ અસત્ય બોલવું તે તે એકલાખગણું વધારે પાપકારક છે. માટે જ સિધિ વિનાની પ્રસિધિથી દૂર રહેવાની જરૂર છે. દુન્યવી બધી સિધ્ધિમાં તે હજીય કદાચિત્ ખોટી પ્રસિદિધ પુણ્યદયે ચાલી જાય પણ કર્મના ક્ષયથી પ્રાપ્ત થતી સિધિમાં ગોટાળે હાય નહીં. સિધ્ધ થયા વિના પ્રસિદ્ધ થવાતું નથી. પૂ. ટીકાકાર અભયદેવસૂરીશ્વરજી મહારાજા સિધ્ધના આત્માઓ પ્રખ્યાત છે–પ્રસિદ્ધ છે. તે માટે સુંદર હેતુ આપે છે. “ભૌઃ ઉપલબ્ધગુણસંદેહત્વાન્ ” અર્થાત્ સિધ્ધ એટલા માટે પ્રખ્યાત છે કે ભવ્યાત્માઓ વડે તેમના ગુણોને સંદેહ પ્રાપ્ત કરી છે તે તેમના આ હેતુરૂપ કથનને ભાવાર્થ સમજવા જેવું છે. (૧) ભવ્યે વડે તેમના (સિદ્ધોના) ગુણ સંદેહ પ્રાપ્ત કરી શકાય પણ અભવ્ય વડે કેમ નહીં ? ભવ્ય વડે સિદ્ધના આત્માને “ગુણે પ્રાપ્ત થાય છે તેમ કેમ ન કહ્યું અને ગુણ પ્રાપ્ત થાય છે એમ કેમ ન કહ્યું પણ “ગુણના સંદેહ” એમ શા માટે કહ્યું? આ બે મુદ્દા વિચારવા જેવા છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ આ ભવ્ય જ સિદ્ધના ગુણ સંદેહને છે પામી શકે અભવ્ય નહી. સિદ્ધના ગુણે પ્રાપ્ત કરે તે ભવ્ય આત્માઓ જ કરી શકે છે. અભવ્ય આત્માઓ તે ગુણોને કદી મેળવી શકતા નથી કારણ તે જીવને કદી મેક્ષે જવાની અભિલાષા જ થતી નથી. અને મોક્ષની અભિલાષા વિના તે મોક્ષની પ્રવૃત્તિ થાય નહિ અને પ્રવૃત્તિ વિના મોક્ષ મળે કેવી રીતે? સકામ અને અકામ નિજેરા છે તે સકામ અને અકામ મોક્ષ કેમ નહી. તમને થાય કે ઇચ્છા વિના પ્રાપ્તિ થતી ન હોય તે શાસ્ત્રમાં અકામ નિર્જરા તે આવે છે. અકામ એટલે ઈચ્છા વિના જ ને? ત્યારે અકામ નિર્જરા માનીએ તે મેલના પણ એવા ભેદ શું કરવા ન પડે ? નિર્જરા પણ બે ભેદે છે. અકામ નિર્જરા અને સકામ નિર્જર. તે મોક્ષ પણ બે ભેદે રહે. સકામ મોક્ષ અને અકામ મોક્ષ. સારું છે ને આવા પ્રશ્નો તમને કઈ પૂછતું નથી અને તમને ઉદ્દભવતા પણ નથી નહીં તે શું દશા થાય? દલીલ તે સીધી સુંદર લાગે છે ને? નિર્જરાના Page #486 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૬૫ અકામ અને સકામ બે ભેદ હોય તે મેક્ષના અકામ અને સકારા બે ભેદ કેમ નહીં? પહેલાં અકામ અને સકામ નિજારાને સમજે પછી આગળ દલીલ કરજે. અકામ નિર્જ એટલે માત્ર ઈચ્છા વિના દુખ સહન થઈ જાય તે જ નહીં પણ મેક્ષની ઇચ્છા વિના જે પણ કષ્ટ સહન કરીને કર્મોને ઉદીરણુ વડે ખલાસ કરીએ તે પણ અકામ નિર્જરા છે. “કામ” શબ્દનો અર્થ ઈચ્છા છે અને તાત્પર્યથી ત્યાં સુધી પહોંચવાનું છે કે “કામ” એટલે મેક્ષની ઈચ્છા. તેથી અકામ એટલે મેક્ષની ઈચ્છા વિના. મોક્ષની ઈચ્છા વિના જે દુખ ઉપગપૂર્વક સહન થાય તે પણ અકામ નિર્જરા જ કહેવાય છે. અજ્ઞાનીઓ અને થાવત, સમ્યક્ત્વ વિનાના આત્માઓ જે પણ કંઈ કષ્ટ ઉઠાવે છે. કર્મોને દૂર કરવા પ્રયત્ન કરે છે. આવેલા દુઃખને ધીરતાપૂર્વક ભગવે છે–સહન કરે છે અને આવેલા સુખને વિરક્તિપૂર્વક ભગવે છે છતાં ય તે અકામ નિજેરા છે. જ્યારે મોક્ષની ઈચ્છાવાળા આત્મા જે કાંઈ સહન કરે છે તે સકામ નિર્ભર છે. એટલે સ્પષ્ટ સમજાય છે કે સકામરૂપ નિરા તે મોક્ષની ઈચ્છાથી જ બને છે. જ્યારે મેક્ષની આરાધના તે મોક્ષના અભિલાષ વિના થાય જ નહી. તે સકામ મોક્ષ અને અકામ મેક્ષ બને જ કેવી રીતે? હા, ઈચ્છા રહિત થઈને જ મેક્ષે જવાય છે તેને અકામ મોક્ષ કહેવું હોય તે કહે પણ તેવી વિવેક્ષા કરતાં અકામ મેક્ષ જ થશે. સકામ મેક્ષ જિનશાસનમાં છે જ નહીં કારણ કે દસમા ગુણસ્થાનકે લેભ મેહનીય કર્મને Page #487 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિદ્ધપદ સંપૂર્ણ નાશ થઈ જાય છે ત્યાંથી આગળ ઈચ્છાનો ઉદય હાય નહીં. આથી પહેલાં અકામ ઈચ્છા રહિત બનવાનું ને પછી મેક્ષ. એટલે સમજી લે કે મોક્ષની સાધના માટે સકામ દશા–મેલન માટેની તીવ્ર ઈચ્છા જરૂરી છે, પણ મોક્ષ તે અકામ દશાને અનુભવ્યા પછી જ મળે. પણ નિરાની માફક સકામ નિરા અને અકામ નિર્જરા જેવા ભેદે મેક્ષ માટે પાડી ન શકાય અને તેથી અભવ્ય તે શું પણ ભવ્યના આત્મામાં પણ જ્યાં સુધી મોક્ષની ઇચ્છા પ્રગટે નહીં ત્યાં સુધી તેના માટે મોક્ષની વાત થાય નહીં પણ માત્ર એક જ વખત મોક્ષની ઈચ્છા પેદા થઈ જાય પછી તેને સંસાર કાળ કેટલે તે અવશ્ય નક્કી કરી શકાય. શાસ્ત્રમાં બતાવ્યું છે કે જેને મેક્ષની ઇચ્છા થઈ છે તેને હવે આ સંસારમાં એક પુદ્ગલ પરાવર્તનથી વધારે કાળ ભમવાનું નથી. જો કે એક પુદ્ગલ પરાવર્તન કાળ કોઈ નાનો સૂને નથી પણ અનંત પુદ્ગલ પરાવર્તનની પાસે તે અતિસૂક્ષ્મ જ સમજવો પડે. વિચાર કરે કે મોક્ષની ઈચ્છામાં કેટલી પ્રબળતા હશે કે એક વખત થઈ એટલે આખા ય સંસારમાં ભ્રમણ કરવાની મર્યાદા નક્કી થઈ ગઈ. દુનિયાની કોઈ પણ ઈચ્છા કરતાં મહાન ઈચ્છા હોય તે મોક્ષની જ ઈચ્છા છે. કારણ આ ઈછા એવી છે કે તેના વિષયરૂપ મોક્ષ તેની ઈચ્છા કરનારને મળેમળ અને મળે જ. મેક્ષની ઇચ્છાવાળે ગમે તેટલું પાપ કરે તે ય તેને મોક્ષ મળે? પ્રશ્નઃ– મેક્ષની એક વખત ઈચ્છા થયા બાદ આત્મા ગમે તેવા પાપ કરે તોય તેને એક દિવસ મેક્ષ થવાનો છે? Page #488 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૬૭ તમારા પ્રશ્નનું રહસ્ય હું સમજું છું. તમને એક વખત ઇચ્છા કરવાથી મેાક્ષ મળે જ એ વાતનું આશ્ચય નથી ! તમારે ખરી રીતે તે એ જ જાણવું છે ને કે એક વખત ઈચ્છા કરીને મેક્ષ નક્કી થઈ ગયા હાય તા પછી સંતેાષ. આટલી બધી લમણા¥ાડ શા માટે કરવાની ! મેક્ષ થવાના છે તે થશે જ. પણ....માક્ષની ઈચ્છા એવી ચીજ છે કે એક દિવસ આવા ખાટા આશ્વાસનાને ફગાવી દેશે. આવી રીતના સંતેષમાં નહીં જીવવા દે. એવું પરિવર્તન સર્જશે કે કાઇ કેવલજ્ઞાની નિશ્ચિંત રીતે તમને કહેશે કે તમારે આ જ ભવમાં મેાક્ષ છે. તો પણ તમને તે સમ્યગદર્શન-સમ્યગ્ જ્ઞાન અને સમ્યચારીત્રની આરાધના કર્યા વિના તમને તે વખતે ચેન નહીં પડે. ગૌતમસ્વામીજી ગણધર હતા. ગણધર તલવ મોક્ષગામી હાય એ નિયમ જ છે. આ નિયમ આપણે જાણીએ તે ગૌતમસ્વામીજી મહારાજ ન જાણે તેવું મને ખરૂ? પણ તેમને કેટલી મેાક્ષની તાલાવેલી હતી ? માક્ષે જવાના નજીકના કાળમાં આત્મામાં પ્રાય: એવી જોરદાર પરીણામધારા વહેવા માંડે છે કે તેને આવા આલંબનેાની જરૂર પડતી નથી. જાતિવાન ઘેાડાની માફક એક જ ઇશારે નિકટભવી આત્મા દોડવા માંડે છે. જ્યારે દુલ્હવી આત્માએ ગળિયા બળદની જેમ આવા આલ અનેા સેવે છે.... મેાક્ષની ઈચ્છા છે તેા મેાક્ષ તા 6 હા....શ, જવાના જ ને ?.... પણ...ધ્યાનમાં રાખવાની વાત એ છે કે મેાક્ષની ઈચ્છા જયારે અમલમાં મૂકાય તે પ્રમાણે સમ્યગ્દર્શન, જ્ઞાન Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮] [ શ્રી સિદ્ધપદ અને ચારીત્રની નિર્મળ આરાધના થાય ત્યારે જ તે પોતાનું ફળ આપી શકે છે. એટલે મેલના પુરુષાર્થની મંદતા તે જરાય કરવાની નથી. પણ તે માટે વેગ વધારવાનું છે. આવી મંદતા કેળવવાનો ભાવ હૃદયમાંથી કાઢી નાખે પછી પ્રશ્નને સાચે જવાબ મેળવે. તમારે મૂળ પ્રશ્ન એ છે કે શું એક વખતની મોક્ષની ઇચ્છા આટલી પ્રબળ છે કે મોક્ષમાં લઈ જાય અને મોક્ષ માર્ગની આરાધના તમામ સાધને એકત્રિત કરી દે? એને જવાબ “હા'માં છે. એક્કસ નિર્ણયપૂર્વક કહી શકાય કે આ ભાવના આપણામાં મોક્ષમાર્ગ માટેની ઝંખના અને તમામ પ્રયત્નો જગાડશે. શાસ્ત્રકારેએ આવી ભાવનાના અંગે જ કહ્યું છે કે “સઈ સંજાએ ભાવે પાયો ભાવાંતરે કુણઈ એક વખત પેદા થયેલ ભાવ પ્રાયઃ અવશ્ય તે ભાવને ફરી જગાડે છે. અને એટલે જ તીર્થકરના આત્માઓ કે તેવા બીજા અનેક આત્માએ એક વખત સમ્યકત્વ પામ્યા બાદ ગમે તેવા કર્મના સકંજામાં ફસાઈ જાય છે છતાં ય મોક્ષમાર્ગની આરાધના પુનઃ આદરે છે. તીર્થકર નામ કર્મ ઉપાજે છે. ખરી વાત તે એ છે કે જેને મોક્ષનું સ્વરૂપ અનુપમ રૂપે સમજાઈ ગયું હોય, આ જ શ્રેય છે તે નિર્ણય થઈ ગયે હોય, તેને પછી વિલંબનું કઈ કારણ હતું જ નથી. મોક્ષની ઈચ્છા થઈ છે માટે મળવાને તે છે જ ને પછી પુરૂષાર્થ શા માટે કરે? આ ભાવ એટલે મોક્ષની પ્રાપ્તિમાં વિલંબ સહી લેવાને ભાવ. અને આ વિલંબ સહી લેવાનો ભાવ આવ્યું છે તેમાં નિશ્ચિતતા-આ નિયમ પરનો Page #490 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૬૯ અડગ વિશ્વાસ કારણ નથી પણ કઈક સુષુપ્ત રીતે સ ંસારના રસ પડ્યો છે તે જ કારણ છે, મેાક્ષ માટે કરવા પડતા પુરૂષાર્થ પ્રત્યે અણુગમા છે. મેક્ષ ગમવા એ જુદી વાત છે અને તેની પ્રાપ્તિના તમામ સાધના ગમે તે ભાગે આરાધવા મન થવું તે જુદી વાત છે. મેાક્ષની ઇચ્છા કરનારને મેાક્ષ મળવાને તે નકકી પણ તેના સાધનાને આરાધવાની તમન્ના જાગશે પછી જ, લેાજન થાળીમાં કાઢયું છે તમારૂ જ છે તેમાં શંકા નથી, પણ હાથમાં લઇને મ્હામાં તા મૂકવુ જ પડશે. એટલે ભવ્યત્વની છાપ લઇને વિશ્વાસ કેળવવાના છે. બેદરકારી નથી કેળવવાની. કારણ કે મેાક્ષ ભવ્ય આત્માને-મેાક્ષની ઇચ્છાવાળાને જ મળવાના પણ તે આત્મા તમામ બેદરકારી ત્યજીને હમણાં જ મળે તેવી આરાધના કરશે તે પછી. તમારા અનુભવને તપાસશેા તા ખબર પડશે કે સાચા પ્રેમ જાણ્યા પછી વિલંબ સહવાની તૈયારી આત્મામાં હતી નથી ઉલ્ટે તલસાટ વધે છે. ઘરમાં સુંદર રસાઇ ન કરી હાય તેા કાંઈ નહીં પણ કર્યાં બાદ–ભાણા પર બેઠા બાદ કાઇ કહે....‘મંદિર જવાનું રહી ગયું છે” તેા તરત કહેા.... જવાશે હવે, ખાઈ લેવા દો પછી વાત’........કાઇના કાગળ ન આવ્યા હાય તેા કાંઈ નહીં પણ આવ્યા માદ ફાઈ કહે....ચાર કલાક પછી વાંચજો ને, ટપાલી મેાડો આવ્યા હાત તેા શુ કરત ?........” એક કાગળ જેવી તુચ્છ ચીજને વાંચવામાં કે ભાજનના ટૂકડા આરોગવામાં આત્મા વિલંબ સહન નથી કરી શકતા તા મેક્ષપ્રાપ્તિ માટે વિલંબ કેવી રીતે સહન થાય ? કહેા આવી તુચ્છ પ્રાપ્તિમાં જેવી Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ ] [ શ્રી સિદ્ધપદ ઉત્કંઠા જે પ્રેમ છે તેટલી ઉત્કટ ઉત્કંઠા અને પ્રેમ મોક્ષ પ્રાપ્તિ માટે નથી એટલે જ આમ બને છે. માટે મોક્ષમાર્ગની આરાધનાને રોજ ને રેજ પ્રબળ જ બનાવવાની છે. માત્ર એટલે જ સંતોષ કેળવવાને છે કે...“હું ભવ્ય છું, મોક્ષની ઈચ્છા થાય છે માટે મારે પુરૂષાર્થ એળે નથી જવાને.” આ જ કારણે ટીકાકાર મહર્ષિ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજા કહે છે. “ભૌઃ ઉપલબ્ધગુણસંદેહત્યા-સિદ્ધાઃ” સિધ્ધો એટલા માટે જ પ્રખ્યાત છે કે તેમના ગુણોનો સંદેહ ભવ્ય આત્મા વડે પ્રાપ્ત કરાયું છે. તેથી જ તેવા–મેક્ષમાં ગયેલા આત્માઓ સિદ્ધ છે. અર્થાત્ પ્રખ્યાત છે. સિદ્ધિ તો પ્રાપ્તિથી થાય છે પણ પ્રસિદ્ધિ તો તેના વિનિયેગથી જ થાય. લક્ષ્મિની પ્રાપ્તિ એ સિદ્ધિ છે પણ દાન વિના પ્રસિદ્ધિ ન મળે. હા, પૈસા બહુ હોય અને દાન ન કરે તે કંજુસ તરીકેની પ્રસિદ્ધિ મળે, પણ એને વાસ્તવિક પ્રસિદ્ધિ નહીં અપપ્રસિદ્ધિ કહેવાય છે. ગમે તે રીતે લેકની વચમાં જાહેર થવું તે પ્રસિદ્ધિ નથી પણ બીજાઓ જેની યાદ કરતા ઝુકી પડે તેવી કિતિ નામના મેળવવી તેનું નામ પ્રસિદ્ધિ છે. બીજાઓ યાદ કરીને પિતાના જીવનમાં પ્રકાશ પાથરી શકે-દુઃખમાંથી દૂર થઈ શકે તેવી કીતિ હોય તેને જ પ્રસિદ્ધિ કહેવાય. સિદ્ધ પરમાત્માએ પિતાના આલંબનથી અનેક જીવને સિદ્ધસ્વરૂપે બતાવ્યા છે. માટે જ સિદ્ધો સાચા પ્રખ્યાત છે આ જ વાતને ટીકાકાર મહર્ષિએ હેતુ દ્વારા સમજાવી છે. તેથી જ કુશળ ટીકાકાર પૂ. અભયદેવસૂરીશ્વર મહારાજાની બલિહારી છે. Page #492 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૭૧ ટીકાકારના “નવાંગી વિશેષણની સાર્થકતા. તમે તે પરમાત્માની પ્રતિમા પર નવ અંગે પૂજા જ કરે છે, જ્યારે આ મહાપુરુષે તે જિનપ્રવચનરૂપ શરીરના જ જાણે નવ અંગ હોય તેવા નવ અંગની ટીકાઓ રચવા દ્વારા પૂજા કરી છે. આમ ટીકાકાર મહર્ષિનું નામ તે સાર્થક છે જ પણ તેમનું વિશેષણ પણ અનેક રીતે સાર્થક છે. હજી પણ વિચારે. નવને અર્થ જેમ નવ સંખ્યા છે તેમ હમણું પેદા થયેલ–હમણાં બનેલ તે અર્થ પણ છે, અને અંગ એટલે શરીરના અંગ. તેમજ અંગી એટલે અંગવાળું શરીર તે અર્થ થાય. આ ટીકાકાર મહર્ષિને. વૃત્તાંત પ્રસિદ્ધ છે. તેમને નવાંગી ટીકા લખતા થયેલ વ્યાધિ દૂર થયો હતો. તેથી એક રીતે તેઓ નવા શરીરવાળા પણ બન્યા હતા. આમ નવા શરીરવાળા અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ અર્થમાં પણ નવાંગી વિશેષ સાર્થક છે. ટીકાકાર મહર્ષિ નમો સિદ્ધાણું” પદના વિવિધ અર્થો કરી રહેલ છે તે તેમનું પિતાનું જ વિશેષણ અનેક અર્થોથી ઘટિત થાય તેવું બન્યું છે. પૂના ગુણ ગાવાથી નિઃશંક પૂજ્ય બનાય છે. આ જ વાત આપણે સમજવાની છે કે સિદ્ધોના આત્માના ગુણનો સંદેહ ભવ્ય આત્માઓએ મેળવ્યા છે અર્થાત્ તેઓ પણ સિદ્ધ બની ગયા છે. આપણે હજી સિદ્ધ બનવાનું બાકી છે આપણે સિદ્ધ થવાના છીએ. સિદ્ધ કાણુ થાય ભવ્ય કે અભવ્ય?” ન પ્રશ્ન-કદાચ, આપણે સિદ્ધ ને થઈએ એવું પણ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨] | [ શ્રી સિદ્ધપદ ન બને ? આપણે અભવ્ય હેઈએ તે સિદ્ધ ન પણ બનીએ. જવાબ–આપણે એટલે કોણ? હું કે તમે કે આ સભામાં બેઠા છે તે બધા ? જે મારે માટે પૂછતા હે તે હું નક્કી કહું છું કે હું તે ભવ્ય છું અને મોક્ષે જવાને જ છું. પ્રશ્ન-આપ ક્યા જ્ઞાનથી કહી શકે છે? શું આપને અવધિજ્ઞાન છે? જવાબઃ—ના, મને અવધિજ્ઞાન નથી. અને છતાં ય હું જાણું છું કે હું ભવ્ય છું, મોક્ષે જવાનો છું. કદાચિત્ મને અવધિજ્ઞાન હોય તે પણ હું ભવ્ય છું કે અભવ્ય એને નિર્ણય તે હું અવધિજ્ઞાનથી ન જ કરી શકત. કારણ, શાસ્ત્રમાં કહ્યું છે કે અભવ્યત્વરૂપ યા ભવ્યત્વરૂપ જીવને પરિણામ માત્ર કેવલજ્ઞાનથી જ જોઈ શકાય છે. તે અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાનનો વિષય નથી. તે છતાં ય શ્રતજ્ઞાનથી અવશ્ય પિતાના આત્માનું ભવ્યત્વ જાણું શકાય છે. તમે પૂછશે કે કયું શ્રુતજ્ઞાન ? પિતાનો આત્મા ભવ્ય છે કે નહીં તે જાણવા માટેનું શ્રુતજ્ઞાન માને છે અને તમને પણ હોઈ શકે છે. શાસ્ત્રકારો ફરમાવે છે કે જે આત્માને શંકા થાય કે મારે આત્મા ભવ્ય છે કે નહીં? તે દરેક આત્મા ભવ્યને જ આત્મા છે. મને તે આ પ્રશ્ન પણ થાય છે. મોક્ષની ઈચ્છા પણ ખૂબ છે અને તે માટે યથાશક્ય પ્રયત્ન પણ કરી રહ્યો છું, એટલે મારે મેક્ષ તે છે. મારા વડે સિદ્ધના આત્માના ગુણને સંદેહ પ્રાપ્ત કરવાનો છે. હવે બાકી રહી તમારી વાત. તમે તમારી જાતને પૂછી જુઓ કે તમને “હું ભવ્ય Page #494 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૭૩ છું કે નહીં, તે સંદેહ થાય છે કે નહીં? મોક્ષે જવાની ઈચ્છા થાય છે કે નહી? પ્રશ્ન જ નહીં દિલમાં મુંઝવણ પણ ઘણી વખત થાય છે કે હવે આ જન્મ-મરણમાંથી મુક્તિ ક્યારે થાય? મોક્ષ ક્યારે થાય? બસ ત્યારે તમે પણ ભવ્યનો જ આત્મા છે. હવે સભામાંના બીજાને પૂછે તેમને પોતે ભવ્ય છે કે અભવ્ય અર્થાત “મોક્ષમાં જવાને લાયક છે કે નહીં તેવો પ્રશ્ન થાય છે કે નહીં? મોક્ષમાં જવાની ઈચ્છા થાય છે કે નહીં ? તમને પણ આ પ્રશ્ન અને મોક્ષની ઈચ્છા થાય તે તે પણ મોક્ષે જવાના જ. પણ....અહીં થોડું સમજી લેવાની જરૂર છે. અત્યારે કઈ એવા નાસ્તિક મતવાદના પ્રભાવમાં આવીને કે બીજા કોઈ કારણથી કેઈ આત્મા એમ કહેતા હોય કે મોક્ષ તે ગપ્પા છે. તમારા મેક્ષની અમારે જરૂર જ નથી. મોક્ષ હોય તે પણ મારે જેતે નથી.તે આવું બેલનાર આત્માને આપણે અભવ્ય આત્મા કહી શકીએ કે નહીં ? - અધકચરું સાંભળ્યું હોય, વ્યાખ્યાન સાંભળીને પૂરે વિચાર ન કર્યો હોય તે ઝટ દઈને કહી દે. જેને મોક્ષની ઈચ્છા ન થાય-હું ભવ્ય છું કે અભવ્ય એ પ્રશ્ન ન થાય તે ભવ્ય શાને ? પણ જરા સબૂર કરેથોભી જાવ શ સકારોએ એમ નથી કહ્યું કે જેને અત્યારે મોક્ષની ઈચ્છા નથી તે અભવ્ય છે, જેને હું ભવ્ય છું કે અભવ્ય એ પ્રશ્ન નથી થતું તે અભવ્ય છે. ખરી વાત એ છે કે જે ભવ્ય હોય તેને તે આ પ્રશ્ન થાય જ પણ જેને આ પ્રશ્ન નથી થતું, હમણ મેક્ષની ઈચ્છા નથી, Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ ] [ શ્રી સિદ્ધપદ મોક્ષમાર્ગની પ્રરૂપણાને વિરોધી છે તે અભવ્યનો જ આત્મા છે એવું નહિ. ભવ્ય આત્મા પણ મોક્ષથી દૂર હોય, શરમાવર્તમાં આવ્યું ન હોય ત્યારે તેની દશા પણ આવી જ હોય છે. તેથી એ નિયમ નહીં બાંધવાનો કે જેને મોક્ષની ઇચ્છા કેઈ કાળે ન હોય યા ભવ્ય કે અભવ્યની શંકા ન હોય તે અભવ્ય, પણ ત્રણે ય કાળમાં જેને મોક્ષની ઇચ્છા ન હોય તે જ અભવ્ય. ભૂતકાળમાં જેને મોક્ષ ઈયે નથી, વર્તમાનમાં જે મોક્ષ ઈચ્છતું નથી, ભવિષ્યમાં જે મોક્ષ ઈચ્છવા નથી તે જ અભવ્ય. માટે જ મેં કહ્યું હું ભવ્ય છું એને નિર્ણય મેં કરી લીધું છે. તમો છે કે નહીં તેને નિર્ણય તમે કરે. બાકી પ્રત્યક્ષથી તેનું જ્ઞાન કરીને ભવ્ય અભવ્યને નિર્ણય કેવલી ભગવંત સિવાય કોઈ કરી ન શકે. “ આત્મા અભવ્ય શાથી?” કેટલાક બિચારા દયાળુ અને કંઈક ઈવર કતૃત્વના ચિરસ્થસંસ્કારવાળા આત્માઓ હોય છે તે દયાભાવથી ગભરાઈ ઊઠે છે. તેમને થાય છે કે બિચારો અભવ્યનો આત્મા....! એ તે કદી મોક્ષે ન જાય. આવું ભગવાન શું કામ કરતા હશે? આ નિયમ ભગવાને શા માટે બનાવ્યું હશે ? ભગવાન પણ એ આત્માનું ભલું ન કરી શકે ? આ બધા પ્રશ્નો ચેસ પ્રશ્ન કરનાર આત્માની દયામયતા બતાવે છે પણ દયા ગ્ય વિષયની હોય તે બરાબર. અયોગ્ય વિષયની દયા કરીને બીજા વિચારમાં ચાલી જવું તે ખોટું છે. ભગવાને કઈ આત્માને ભવ્ય બનાવ્યું નથી. અભવ્ય મોક્ષે ન જાય અને ભવ્ય જ જાય તેવો નિયમ પણ કોઈ તીર્થકર ભગવંતોએ બનાવ્યું નથી. વાસ્તવિક રીતે Page #496 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૭૫ વિચારતાં ભવ્ય-તંદુભવમોક્ષગામી આત્માને પણ ભગવાન મેક્ષ આપી દેતા નથી. કેવળ ભગવાને પ્રરૂપેલ માગે તે આત્મા પુરૂષાર્થ કરે છે અને તેને વિશેષગ્યતા–તથાભવ્યત્વ તેવું હોવાથી તેને મોક્ષ મળે છે. આમ ભવ્ય આત્મા માટે પણ અપેક્ષાએ ભગવાન કશું જ કરતા નથી તે આત્માને અભવ્ય શા માટે કરે ? સ્વભાવનું કેઈ કારણ નથી વળી કઈ વધારે સમજેલાને એમ થાય છે કે અભવ્યના આત્માએ બિચારાએ એ શું ગુન્હ કર્યો કે તે અભવ્ય થઈ ગયે? આ પ્રશ્ન પણ અણસમજભર્યો છે. કોઈ પણ આત્માએ ભવ્ય બનવા માટે કોઈ પુરૂષાર્થ કર્યો હતે નથી ભવ્ય થવા માટે કોઈ સત્કાર્ય કરવાનું હોતું નથી. તેવી જ રીતે અભવ્ય થવા માટે કેઈ અપકાર્ય ખરાબ કાર્ય જવાબદાર હેતું નથી તે તે આત્માને એક વિશિષ્ટ સ્વભાવ જ છે. બધા જ દર્શનકારો અને તાર્કિકે એટલું તે માને જ છે કે સ્વભાવમાં પ્રશ્ન હોય જ નહીં. જેમ કોઈ આગથી બળી જાય ત્યારે કોણ બળી ગયું? કેવી રીતે બળી ગયું? કયાં બળી ગયું ? શાનાથી બળી ગયું? આ બધા પ્રશ્નો પૂછી શકાય અને તેના જવાબ પણ મળી શકે. પણ કોઈ એમ પૂછે કે આગથી માણસ બળી કેમ ગયા ? બરફથી કેમ ન બ ? આગ શા માટે બાળે છે? અને બરફ શા માટે ઠારે છે? એવા પ્રશ્નને જવાબ એક જ છે કે આગને બાળવાને સ્વભાવ છે અને બર્ફને ઠારવાનો સ્વભાવ છે. હવે તમે પૂછે કે તેને એ સ્વભાવ કેમ? તો એને કઈ Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ ] [ શ્રી સિદ્ધપદ જવાબ જ નથી. કારણ સ્વભાવનું કેઈ કારણ હતું નથી. સ્વભાવવિષયક પ્રશ્નનો જવાબ નથી એમ કહ્યું તેથી એવું ન માની લેતા કે અમે તેને જવાબ જાણતા નથી; એવું માનવાની ભૂલ ન કરતા કે જ્ઞાનીઓને તેને ખ્યાલ નથી. પણ અહીં તત્વરૂપે-રહસ્યરૂપે એ સમજવાનું છે કે સ્વભાવનું કારણ પૂછ તે પ્રશ્ન એ પ્રશ્ન જ નથી. જે પ્રશ્નના જ પ્રનરૂપે ન હોય તેને જવાબ હેય ક્યાંથી ? કેક પૂછે, “વાંઝણુને છેકરે કેટલું દોડ્યો?” વળી કોઈ પૂછે, “હું મારા ખભા પર ઊભો રહું તે કેટલે દૂર દેખાય?” કઈક શંકા કરે કે, “રેજ કેટલા આકાશપુષ્પથી ભગવાનની પૂજા કરવી જોઈએ ? કોઈ જાણવા માંગે કે “એક શિકારી રેજ કેટલા સસલાના શિંગડા તોડી શકે ?” આવા અને તમને કઈ પૂછે તે તમે શું કહે ? કહે તો પ્રશ્ન જ છેટો છે તે જવાબ કયાંથી હોય ?” પ્રશ્ન પણ સંભવિત અને સાચે હોય તે જ જવાબ મળે. જેમ ઉપરના પ્રશ્નનો અગ્ય અને ખોટા પ્રશ્નનો છે તેમ સ્વભાવ વિષયના પ્રશ્નનો પણ અયોગ્ય અને ખોટા છે. એટલે તેના જવાબની વાત આવતી જ નથી. દાર્શનિકમાં એવી ઉક્તિ છે કે “સ્વભાવે પ્રશ્ન નાહતિ સ્વભાવવિષયક પ્રશ્નન થઈ શકતો નથી. આમ એક આત્મા ભવ્ય કે અભવ્ય સ્વભાવથી જ છે માટે તે ભવ્ય કેમ કે અભવ્ય કેમ તે પ્રશ્ન ન પૂછી શકાય. નહીં તે જીવમાં જ ચેતન કેમ? જડમાં ચેતના કેમ નહીં ? આકાશમાં જ જીવ અને પુદ્ગલેને અવગાહન આપવાને સ્વભાવ કેમ? જીવમાં કેમ નહીં ? આવા બધા અગ્ય પ્રશ્ન થાય. અગ્ય પ્રશ્નોનો જવાબ હોય નહીં. અને કદાચિત્ કઈ તર્કશાસ્ત્રને ન જાણતા હોય તેવે સાહસિક Page #498 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૭૭ જવાબ આપવા જાય તેા તેને જવાબ ખાટા જ હોય. એટલે અભવ્યના આત્માના સ્વભાવ મુક્તિમાં જવાને ચેાગ્ય કેમ નથી ભજ્યના આત્માના સ્વભાવ મુક્તિમાં જવાના કેમ ચેાગ્ય છે તેવા પ્રશ્ન હાય જ નહીં. આમ ભવ્યત્વ અને અભવ્યત્વ આત્માના સ્વભાવ છે તેથી પ્રશ્નની મર્યાદાની બહાર છે, પણ તમારે સમજી લેવાનુ છે કે જેટલા ભવ્ય હોય તેટલા બધા કઠ્ઠી મોક્ષમાં જવાના નથી. બધા જ ભવ્યેા મોક્ષમાં નથી જવાના એ વાત તે સાચી જ છે. પણ હજી • જઇ આઇ....’વાળી ગાથાને સારી રીતે વિચારશે તે સમજાશે કે કેઇ પણ કાળમાં જેટલા ભળ્યો મોક્ષમાં ગયા હૈાય છે. તેનાથી અનંતગુણા ભવ્યે સંસારમાં હાય છે. સ`સાર અનત ભૂતકાળથી ચાલુ રહ્યો છે માટે જ અનંત ભવિષ્યકાળ સુધી ચાલુ રહેવાને છે અને અનંતકાળ સુધી ચાલુ રહેવાનો છે. તેથી જ સ ંસારમાં કેાઈ પણ કાળે મોક્ષમાં પહેાંચેલ ભવ્યાત્માએ કરતાં સ'સારભાવમાં રહેલા આત્માઓની સંખ્યા વધારે જ રહેવાની. તેથી ભળ્યા પણ કેટલાય મેક્ષે જવાના નથી. આ વાત અમે માત્ર યુક્તિથી જ કરતા નથી. ભાષ્યસુધાંભાધિ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજાએ પણ વિશેષ આવશ્યક ભાષ્યમાં સ્પષ્ટ ફરમાવ્યુ` છે કે.... “ ભળ્યા વિ કેવિ ન ાંસsતિ...” ભવ્યે પણ કેટલાય મુક્તિમાં જવાના નથી. દરેક વાતમાં યુક્તિએથી ચાલતુ નથી. યુકિત અને તક પડિતા જો અનુભવ, વ્યવહાર અને શાસ્ત્રને છેડી દે }૧ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ] [ શ્રી સિદ્ધપદ તે ઊંડા ખાડામાં પટકાયા વિના રહે નહિ. ઉપાધ્યાય યશવિજયજી મહારાજા આવા પંડિતે માટે કહે છે કે... “હસ્તિહન્તીતિ વચનેડપિ પ્રાધ્યાપ્રાવિકાવત્ ” પિથી પંડિતને નાશ એક કાશીને પિથી પંડિત કૌશાંબીમાં આવ્યું હતું. કૌશાંબીમાં તેના આગમને ખૂબ ચકચાર જગાડી હતી. મોટા મોટા કૌશાંબીના વિદ્વાનોને તે કાશીને પંડિત ક્ષણમાં ચૂપ કરી દેતે હતે. કેઈ એને એક વાત કહે તે તે જ વાતમાંથી તે એવા પ્રશ્નો ઊભા કરે કે વાત કરનારે પંડિત પિલા કાશીના પંડિત પાસે નિરૂત્તર થઈ જાય. આમ તેને સુવિકલ્પ–કુવિકલ્પ કશાનું ધ્યાન રાખ્યા વિના જીભના જે બધા પંડિતને જીતવા માંડ્યા. એક વાર એવું બન્યું કે રસ્તામાંથી એક તોફાની હાથી પસાર થતા હતા. કાશીના પંડિત સામેથી આવતા હતા. ક્ષણવારમાં પંડિતજી દૂર ન જાય તે હાથી મારી નાંખે તેવી પરિસ્થિતિ હતી. લોકોએ બૂમ પાડી.. “હાથી મારી નાંખશે દૂર જાવ.દૂર જાવ.” કાશીના પિથી પંડિત તે જાણે અહીં વાદસભા ન હોય તેમ કરવા બેઠા. તેમને લેકેના ટોળાને પ્રશ્ન કરવા માંડ્યો શું હાથી મને મારશે? હાથી મને મારી શકે તેવી બે જ શકયતા છે, જ્યાં તે મને દૂરથી મારે ક્યાં તે હું તેની પાસે હોઉં તે મારે. આ સિવાય ત્રીજી કેઈ શકયતા દુનિયામાં નથી. પણ ઉપરની બંને શકયતાઓથી હાથી મને મારી શકે તેમ નથી. કારણ બને શંકાઓ બેટી છે વ્યભિચારવાળી છે. જે હાથી દૂરથી મારી શકે તે તમે બધા દર છે તમને કેમ નહીં મારી નાંખે ? તમે દૂર છે અને Page #500 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૭૯ તમને ને મારે તે હું પણ દૂર છું તે મને કેવી રીતે મારી શકશે ? આ પહેલે વિક૯૫ ખોટે છે. બીજા વિકલ્પ પ્રમાણે વિચારો તે ય હાથી પાસે આવી મને મારે તે શક્યતા ખોટી છે. કારણ હાથી પર બેઠેલ મહાવત મારા કરતાં પણ વધુ નજીક છે. તેને નથી મારતો તે મને કેવી રીતે હાથી મારશે? માટે હે લેકે ! તમે હારી ગયા છે...” હજી તે આ વાત પૂરી થઈ નથી અને હાથી નજીક આવી ગયે. મહાવતના વાર્યા છતાં માર્ગમાં ઊભેલા પંડિતને જોઈને ખીજાયેલા હાથીએ સૂંઢથી પંડિતને રસ્તા પર પટકી દીધા. લેકોને પંડિત પર દયા તે આવી, સારવાર તે કરી પણ તેમનું હસવું રોક્યું રેકાતું ન હતું, ગામના છોકરાઓ પણ તેમને પૂછવા માંડ્યા.” “કેમ પંડિતજી હાથીએ તમને દૂરથી માર્યા કે નજીકથી ? ક્યા વિકલ્પથી માર ખાધે?” પંડિતજી શું બેલે? આવી રીતના પોથી પંડિત બનીને આપણે માત્ર યુક્તિથી વાત નથી કરતા. આપણે તે જ્યાં શાસ્ત્ર, જ્ઞાનીએને અનુભવ, મહાપુરુષોની આજ્ઞા હોય તે જ વાતને યુકિતથી સિદ્ધ કરવાની હોય. આપણે અત્યાર સુધી એ જ શાસ્ત્રીય વાત સિદ્ધ કરી છે કે ગમે તેટલા જીવ મેક્ષ જાય તે પણ સંસારમાં જી ખૂટવાના નથી. ભવ્યે બધા જ મેક્ષ પહોંચી જાય અને અભવ્યે જ સંસારમાં રહી જાય તેવી દશા પણ આવવાની નથી. લેકમાં સિદ્ધો અને સંસારીઓ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ ] [ શ્રી સિદ્ધપદ અહી આપણે મુખ્ય વિષયરૂપે એ જ વિચારતા હતા કે સિદ્ધના આત્માના ગુણે! ભવ્ય આત્માઓએ મેળવેલા છે, અભવ્યેા કદી મેળવી શકે નહિ. અભવ્યના આત્માએ જૈનશાસનની લગભગ તમામ બાહ્ય ક્રિયાઓ મેળવી શકે છે, અતિ દુષ્કર ચારિત્રની પાલના પણ કરી શકે છે. દ્વાદશાંગીમાંથી ૧૧ અંગ તા મેળવી શકે પણ ચૌદ પૂરૂપ ખારમાં અંગના નવ પૂર્વ સુધીને અભ્યાસ પણ મેળવી શકે. અતિ કઠેર સંયમથી મેળવી શકાય તેવા દેવલેાકરૂપ નવમા ત્રૈવેયકમાં પણ જઇ શકે છે. જયાં રહેલા દેવાના જીવનની સ્વભાવિક એવી વિરાગમય વૃત્તિ હોય છે કે તેમને કામવાસના મનથી પણ હાતી નથી. બહારથી પાળેલા રૂડા સંયમના પ્રભાવે એવા અભવ્યના આત્મા એટલી ઊંચી સ્થિતિ પામે છે કે બાવીશ–આવીશ સાગરોપમ સુધી મનના વિકારથી દૂર....અને છતાં ય તે પહેલા ગુણુસ્થાનકે....કદી મેાક્ષમાં નહીં જનારા. હવે તે તમે સમજી ગયા છે એટલે કહેશે કે અત્યારે માક્ષને નહીં ઈચ્છનારા અભવ્ય છે એમ નહિ પણ કદી મેાક્ષમાં નહી' માનનારા કદી મોક્ષને નહી' ઈચ્છનારા જે જે હાય તે જ અભવ્ય કહેવાય. તીર્થંકર કરતાં પણ વધુ આત્માને માક્ષે પહોંચાડનાર અભવ્યના આત્મા તમને થાય કે આવું સુંદર ચારિત્ર પાળે છતાં ય મોક્ષમાં ન માને ? મોક્ષની શ્રદ્ધા ન કરે? પણ શાસ્ત્રકાર તા આનાથી ય વધારે કહે છે આવા આત્માએ અનેકને મેક્ષમાં પહોંચાડનાર હાય છે. અનેક આત્માને મેક્ષમાં Page #502 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૮૧ જતા સહાય કરે છે. અનેક આત્માને મેક્ષમાં પહોંચાડવા માટે ઉપકારક બને છે. છતાં ય તેમને મોક્ષની ઈચ્છા થતી નથી. પ્રશ્ન–શું અભવ્યના આત્માઓ અનેક આત્માને મેક્ષમાં પહોંચાડવા સહાય કરે ? અને છતાં ય પોતે મોક્ષમાં ન માને ? જવાબ-હા, તેમાં કશું આશ્ચર્ય કરવા જેવું નથી. સાધુઓને ભણાવનાર કેટલાય આગ્રહી પંડિત એવા પણ હેય છે કે તેમના ભણાવવાથી અમને જેનધર્મ પર અપૂર્વ શ્રદ્ધા થાય પણ પેલાને તે વાત વાંચતા અરૂચિ વધતી જાય. બિલકુલ શ્રદ્ધા ન થાય. કેટલાક નાટકીયા-નાટક એવાં કરતાં હોય છે કે જે વાંચતા-જોતાં અનેકને વૈરાગ્ય થાય પણ નાટક કરનાર તે તેવા ને તેવા ધોયેલા મૂળા જેવા જ રહે. એટલે અભવ્યના આત્મા પોતે મેક્ષ ન માને છતાં ય અનેકને તેમાં શ્રદ્ધા કરાવી દે. અનેકને મોક્ષે મેકલી દે તે શક્ય છે. વિચાર કરતાં તે એમ પણ સમજાય છે કે કઈ પણ એક તીર્થંકર પરમાત્મા કરતાં એક અભવ્યના આત્માના પ્રબોધેલા વધુ આત્માઓ મેક્ષમાં જાય. તમને આશ્ચર્ય થાય કે તીર્થકરના આત્મા કરતાં પણ વધારે આત્માને મેક્ષમાં પહોંચાડવામાં આવ્યને આત્મા નિમિત્ત કેવી રીતે બને? પણવિંચારોકે તીર્થકરનું વધારેમાં વધારે આયુષ્ય કેટલું? ૮૪ લાખ પૂર્વનું. આનાથી મોટી વયના તીર્થકરે હોય નહીં. તેઓ પિતાના જીવનમાં ગમે તેટલાને પ્રતિબોધે પણ આયુષ્ય પુરૂં થયા બાદ તેમના પિતાના દ્વારા કે આત્માને Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ] [ શ્રી સિદ્ધપદ મોક્ષે જવામાં સાક્ષાત્ ઉપકાર કરી શકે નહીં. અભયના આત્માનો તે વાંધે જ નથી. અનેક વખત દીક્ષા લેવાને, અનંત વખત ચૈવેયક જેવા ઊંચા દેવલેકમાં જવાનું અને આ બધા ભવમાં કદાચિત્ એક-એક જીવને પણ મોક્ષે પહોંચાડવાનો ઉપદેશ આપે તે ય એક તીર્થકર કરતાં તેના ઉપદેશથી મોક્ષ પામનારની સંખ્યા વધી જાય. તેથી જ શાસકારેએ તેનામાં દીપક નામનું સમ્યક્ત્વ માન્યું છે. જો કે પોતે પ્રકાશિત થાય ને બીજાને પ્રકાશિત કરે તેવાને દીપકની ઉપમા અપાય પણ અહીં દીપકની ઉપમાને બીજી રીતે સમજવી. પોતે બીજાને પ્રકાશ આપે અને પોતે ખલાસ થાય એ અંશે. જેમ દીપક પિતે બળીને પ્રકાશ આપે બીજા પ્રાણીઓને ગતિ વગેરે કાર્યમાં સહાયક થઈને તેનું કાર્ય કરી આપે છે પણ પોતે એક ડગલું ગતિ કરતે નથી માત્ર પિતાને કાળ પસાર કરે છે એટલું જ. તેવી રીતે અભવ્યને આત્મા પણ પિતાને કાળ જ પસાર કરે છે. તેને કેઈ ફાયદો થતો નથી. આમ અભવ્યનો આત્મા અને કેને સિદ્ધના ગુણ પમાડનાર હોવા છતાં ય પિતે કદી સિદ્ધના ગુણને પામનારે હોતે નથી. તેથી માત્ર ભ વડે જ પ્રાપ્ત કરાયેલ ગુણસંદેહવાળા સિદ્ધો છે તે વાત નિશ્ચિત થાય છે અને તેમના ગુણો ભવ્ય આત્મા પામ્યા હોવાથી તેમની પ્રસિદ્ધિ પણ ખૂબ છે. માટે જ સિદ્ધો પ્રખ્યાત છે એ સિદ્ધ કરવા આપેલે પૂ. ટીકાકાર મહર્ષિને હેતુ ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારવા જે છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ - - - - વિવેચન ] [ ૪૮૩ ભવ્ય સિદ્ધના ગુણેને સંદેહ પ્રાપ્ત કરે છે ટીકાકાર આચાર્ય ભગવંત એમ શા માટે કહે છે કે ભવ્યાત્મા વડે સિદ્ધોના આત્માના ગુણોને સંદેહ પ્રાપ્ત થાય છે? કે એક જ ગુણ કે બે–ચાર ગુણે પ્રાપ્ત થાય છે તેમ કેમ નથી કહેતા ? આમ કહેવા પાછળ તેમને આશય સમજવા જેવો છે. આમ કહેવા પાછળ ટીકાકાર પૂ. આચાર્ય ભગવંતને. આશય સ્પષ્ટ છે. “નમો સિદ્ધાણં' પદનું આલંબન લઈને તરનાર–મેક્ષમાં જનાર આત્મા તે પિતાના આલંબનભૂત સિદ્ધના જેવા જ તમામ ગુણ મેળવે છે. “અરિહંત પદ કે અરિહંત પરમાત્માનું આલંબન લેનારા અરિહંતના ગુણે મેળવે જ તેવું નિશ્ચયથી ન કહી શકાય. આચાર્યાદિ પદ કે આચાર્ય વ્યક્તિનું આલંબન લઈ સાધના કરનાર પણ તેમના જેવા જ ગુણ મેળવે તે નિશ્ચય નથી. જ્યારે સિદ્ધપદના આલંબનથી તેમ થાય છે. તેમના જેવા તમામ ગુણે ભવ્યાત્મા પ્રાપ્ત કરી શકે છે. એટલે જ એક-બે ગુણે પ્રાપ્ત થાય છે તેમ ન કહેતા, ગુણને સંદેહ પ્રાપ્ત થાય છે તેમ કહેવાયું છે. આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ કે કો'કના મતે મોક્ષ પ્રાપ્ત થયેલ આત્મામાં જ્ઞાન નથી તે કેઈના મતે સુખ નથી. જ્યારે જેનદર્શન પ્રમાણે તો અનેકાનેક ગુણે સિદ્ધ અવસ્થામાં છે. એક એક કર્મના ક્ષયથી પ્રગટ થતા એક-એક ગુણ તે આપણે આગળ વિચારી ગયા છીએ. ઉપરાંત આઠે ય કર્મના ક્ષયથી સિદ્ધવ નામને સાદિ અનંતપર્યાય પ્રાપ્ત થાય છે. આ સિવાય પણ અસંખ્યાત પ્રદેશીત્વ, સત્ત્વ જેવા કેટલાય બીજા ગુણ છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિદ્ધપદ ખીજા દનારાની પરિસ્થિતિ વિચિત્ર છે. બૌદ્ધો મોક્ષ એટલે આત્માના અભાવ માનનાર છે. તે નૈયાયિકા મેક્ષમાં માત્ર આત્માને વિશિષ્ટ ગુણુરહિત માને છે. વેદ્યાંતિકે મોક્ષમાં ગયેલ આત્માને જો કે બ્રહ્મરૂપ માને છે છતાં ય તેના સ્વરૂપમાં સત્ત્વચિત્ અને આનંદ ત્રણ ગુણને જ માને છે. સત્ એટલે પદાર્થનું વિદ્યમાનપણું, ચિત્ એટલે જ્ઞાન અને આન એટલે સુખ. પણ જૈનદનમાં સિદ્ધના આત્મામાં–મુક્ત આત્મામાં જેટલા નિળ ગુણેા મનાયા છે તેટલા કાઈ દર્શનકારે માન્યા નથી. વેદાંતિઓએ પણ માન્યા નથી. જો કે સત્ત્વચિત્ અને આનંદને મોક્ષનું સ્વરૂપ માનનાર વેદાંતી નૈયાયિક કરતા તા સારા જ છે. ૪૮૪ રોયાયિકના મેાક્ષ અને ભાસન સત્ નૈયાયિકના મતે તેા મોક્ષ એટલે માત્ર પદાર્થ. તેનામાં જ્ઞાન પણ નહીં અને આનંદૃસુખ પણ નહિ'. આટલા બધા તાર્કિક, વિકાસ પામેલા દનમાં મોક્ષનું સ્વરૂપ એવુ ફીકકુ વણ વાયુ છે કે પ્રાચીનકાળમાં એક શ્લોક તેનાથી પ્રસિદ્ધ થયા છે. “ વર વૃન્દાવને રમ્ય કોપ્યત્વમભિવાંછિત', નવુ વૈશેષિકી મુક્તિ ગૌતમા ગન્તુમિચ્છતિ ” કોઇક ગૌતમ નામના પંડિતે વૈશેષિક અને નૈયાયિક દન માનવાવાળાઓને કહ્યું કે “ હું વૈશેષિક ! તારી મુક્તિ મેળવવા હું નથી ઇચ્છતા. તારા મોક્ષ કરતાં તે વ્રુંદાવનના શિયાળ અનવું સારૂં. જ્યાં જ્ઞાન નહીં, આનă નહીં માત્ર જડ જેવી અવસ્થા હોય ત્યાં શું કરવાનું ? આ પરિસ્થિતિ પર કાઈ નૈયાયિક શાસ્ત્રકારને વિચાર આન્યા છે ખરો. અને તેથી જ તેને કરેલ મોક્ષના લક્ષણમાં Page #506 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૮૫ પણ ફરક છે. ભાસર્વજ્ઞ નામના એક પંડિતે ન્યાયસાર નામનો એક ગ્રંથ લખ્યો છે. તેમણે ન્યાયદર્શનના પદાર્થોનું જ વિવરણ કર્યું છે. પણ મોક્ષનું લક્ષણ “નિત્યસુખ વિશિષ્ટ આત્યંતિક દરખધ્વસ” કરી ત્યાં સુખ સ્વીકાર્યું છે, પણ જ્ઞાન તે તે ભાસર્વજ્ઞએ પણ મુક્તિમાં સ્વીકાર્યું નથી. તેના મતે વળી ન દોષ ઊભે થવાને કે જ્ઞાન વિના સુખ ભગવાય કેવી રીતે ? એટલે કહે કે ભાસર્વજ્ઞએ મોક્ષના આત્મામાં સુખ તે માન્યું છતાં ય તેને આત્માને સુખી ન કર્યો. સુખને અનુભવસાક્ષાત્કાર જ્ઞાન વિના શક્ય જ નથી. ' સ્યાદ્વાદ મહાવાદ સિવાય બીજા બધા જ દર્શને બકવાદ અને તકવાદ છે. તેમનો કેટલે પ્રતિવાદ (જવાબ) કરે. ખરેખર તે તેમની જોડે અસંવાદ (ન બેલિવું ) તે જ તેમને પ્રતિવાદ છે. આ જ અમારા પ્રાચીન પુરૂપોનો પ્રવાદ (સલાહ) છે અને તેથી જ આપણે આ વિવાદને વાદ પરમેશ્વર જેવા સ્યાદ્વાદ (ન્યાયાધીશ) ને સેંપી સ્યાદ્વાદને જ હૃદયમાં પધરાવી આગળ વધીએ. - પરદર્શનીઓમાંથી કોઈએ સિદ્ધના આત્મામાં ક્ષાયિક શ્રદ્ધા–ક્ષાયિક સમ્યકત્વ, અનંતવીર્ય, અનંત કેવલદર્શન જેવા ગુણો માન્યા નથી. આ હકીકતને સ્પષ્ટ કરવા જ ટીકાકાર પૂ. અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ જણાવ્યું છે કે ભવ્યાત્મા વડે સિદ્ધના એકાદ ગુણ નહીં પણ અનેક ગુણોને સંદેહ એટલે સમૂહ પ્રાપ્ત કરાયો છે. જે દર્શનકારે સિદ્ધના આત્મામાં અનેક ગુણે જ માનવા તૈયાર ન હોય તેના આલંબનથી મોક્ષ પામી બીજા પણ અનેક ગુણોને સંદેહ પ્રાપ્ત કરે તેવું કેવી રીતે બને? Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ] [ શ્રી સિદ્ધપદ સાક્ષીભૂત શ્લેક અને વિવરણની સરખામણું આવા અનેકાનેક ગુણની પ્રાપ્તિ કરાવનાર સિદ્ધ ભગવંતને નમસ્કાર કરી આપણે અહીં “નમો સિદ્ધાણં”ના અર્થનું વિવેચન પરીપૂર્ણ કરીએ છીએ. પૂ. ટીકાકાર મહર્ષિ અહીં આ છ અર્થો એક સાથે સમજાઈ જાય માટે પૂર્વ પુરૂષનો રચેલ એક સંગ્રહાત્મક શ્લેક મૂકે છે “માતં સિત પેન પુરાણકમ્મ, યે વા ગતે નિવૃતિસૌમૂક્તિ ખાતેડનુશાસ્તા પરિનિષ્કિતાર્થો, યોસેકસ્તુ સિદ્ધરતમંગલો મે.” આ લેકને અર્થ છે..... બાંધેલું પુરાણું કર્મ જેના વડે બાળી નંખાયું છે. . જે મોક્ષરૂપ મહેલના મસ્તકે ગયેલા છે. જે પ્રસિદ્ધ છે, જે અનુશાસ્તા છે, જે કૃતકૃત્ય છે. એવા સિદ્ધિ મારા માટે મંગલ કરાયેલું છે જેના વડે તેવા થાવ...” જ્યારે આપણે અત્યાર સુધી ટીકાકારના વચનને અનુસરીને નીચે પ્રમાણે અર્થો કરી ગયા છીએ. ' (૧) જાજવલ્યમાન શુકલધ્યાનરૂપ અગ્નિ વડે કર્મ રૂ૫ ઇંધણ બાળી નંખાયું છે, જેના વડે તેવા સિદ્ધો... (૨) મોક્ષરૂપી નગરીમાં અપુનરાવર્તન (ફરી પાછા ન ફરવું પડે) ગતિ વડે ગયા છે, તે સિદ્ધો.. (૩) કૃતકૃત્ય થઈ ગયા છે, જેને હવે કશું કરવાનું બાકી નથી રહ્યું, તે સિદ્ધો... Page #508 -------------------------------------------------------------------------- ________________ | ૪૮૭ વિવેચન ] (૪) જેએ ભૂતકાળમાં શાસન કરનાર થઇ ગયા છે, જેમણે મગલરૂપતાને અનુભવી છે, તે સિદ્ધો.... (૫) અપ વસાન સ્થિતિવાળા હોવાથી જેએ નિત્ય છે, તે સિદ્ધો.... (૬) ભવ્ય અત્મા વડે જેમના ગુણના સ ંદેહુ પ્રાપ્ત કરાયા હોવાથી પ્રખ્યાત બનેલા છે, તેવા સિદ્ધો.... ઃ " આમ આપણે જેનું વિવેચન કરેલુ છે તે ટીકાકારે ગદ્યરૂપે પોતે કરેલા અર્થા અને તેમણે અવતરણરૂપે જે શ્લાક આપ્યા છે તેમાં આર્થિક રીતે કશેા જ તફાવત નથી. તે શ્લોકમાં પણ · નમો સિદ્ધાણું' પન્નુના છ એ છ અર્થે સંકલિત કરી લેવામાં આવ્યા છે. જે સૂક્ષ્મ તફાવત છે તે તમને નહી' પણ કોઈ અભ્યાસીને જ ધ્યાનમાં આવે. બીજા અર્થમાં શ્લોકમાં મોક્ષને નિવૃત્તિસૌધ' પદે વડે મહેલની ઉપમા આપવામાં આવી છે. જ્યારે ગદ્યરૂપ અમાં ટીકાકારે મોક્ષને નગરની ઉપમા આપી છે. બીજા સુધી તેા અવતરણુ તરીકે અપાયેલ શ્લોકના અનેા તેમજ ટીકાકાર મહિના અના ક્રમ પણ એક સરખા છે. આગળ ત્રીજા નબરમાં જે અથ શ્લાકમાં ખ્યાત કહીને આવ્યે છે તે જ અથ ટીકાકારે છેલ્લા અને છઠ્ઠો રાખ્યા છે. ત્યારબાદ શ્લાકમાં · અનુશાસ્તા ' કહીને ચેાથા અર્થ ખતિરૂપે બતાવવામાં આવે છે. જ્યારે ટીકાકાર મહર્ષિ એ પોતાના વિવરણમાં આ અને · ષિધૂ † શાસ્ત્ર ચ માંગલ્યે ‘ એમ કહીને અને અને અખડિત તરીકે એક જ સાથે ચેાથા અથ તરીકે બતાયે છે. ત્યારબાદ શ્લોકમાં પરિનિષ્ડિતાં એ પદથી પાંચમા ક્રમે જે અથ ખતાન્યા છે તે વિવરણમાં ત્રીજા અથ તરીકે વણુ વાયે અ " 6 6 Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ] [ શ્રી સિદ્ધપદ છે. ત્યારબાદ “સિધ્ધાઃ નિત્યાઃ” “અપર્યવસાનસ્થિતિકત્તાત’ આ વિવરણમાં અપાયેલ પાંચમો અર્થ કલેકમાં સિદ્ધના વિશેષણરૂપ નહીં પણ વિશેષ્યરૂપ શબ્દથી જ સમજવાને રહે છે. જ્યારે આ સિવાયના બાકીના અર્થો આપણને બ્લેકમાં સિદ્ધ શબ્દના વિશેષણરૂપે પ્રાપ્ત થયા હતા. આગળ લેકમાં છેલ્લું પદ કૃતમંગલ છે તે સિદ્ધના વિશેષણ તરીકે જ છે અને તેને વિવરણમાં તેમાં જ લેકમાં કરાયેલ ક્રમાંક ચારના અર્થ “અનુશાસ્તા”નો જ એક ખંડ ગણવાનો છે. આમ સાક્ષીરૂપે અપાયેલ પ્રાચીન પુરૂષના લેક પ્રમાણે જ પિતે વિવરણ કરીને પિતાની પ્રમાણિકતા ઉદ્દઘેષિત કરી છે. પણ સાથે જ પિતાની આગવી પ્રતિભાથી અર્થના કમોનું સંજન પતે પિતાની રીતે કરીને જે અર્થની સિદ્ધિ માટે આગમથી અવિરૂદ્ધ એવી યુકિતઓ અપાતી હોય તેવી યુક્તિઓ આપી છે. આ યુક્તિઓનું ગાંભીર્ય કેવું છે કે હજી આપણે માત્ર “નમો સિદ્ધાણં' એ પદની વિચારણામાં જ છીએ. આટલા વિશાળ વિવેચન માટે નિમિત્ત બનેલ પૂ. ટીકાકાર મહર્ષિના શબ્દો અમારે મન તે સાચા મોતી જેવા છે. તમે એગ્ય હશે તે તમને અમારા દ્વારા કરાયેલ વિવેચન મોતીની મનેહરમાલા લાગશે અને તેનાથી તમારે કંઠ શોભી ઊઠશે. જીવન માલા-માલ થઈ જશે. હવે માત્ર આપણે સિદ્ધોને નમસ્કાર શા માટે કરે જોઈએ તે અંગે ટીકાકાર મહર્ષિએ આપેલ ખુલાસાને વિગતવાર વિચાર કરવાનો છે, અને તે વિચાર પરિપૂર્ણ થતાં નમો સિદ્ધાણં' પદની વિવેચના પૂર્ણ થશે. Page #510 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [૪૮૯ ટીકાકર મહષિ કહે છે – અતઃ તે નમ– “નમસ્કરણીયતા ચકામ અવિઅણુશી-જ્ઞાન દશન સુખવીર્યાદિગુણયુક્તતયાસ્વવિષયપ્રદ પ્રતિપાદન ભવ્યાનાં અતીવ ઉપકારહેતુત્વા” “અતઃ તે નમઃ” આ આખા ય સંસ્કૃત વાક્યને શબ્દાર્થ પહેલાં જાણીએ પછી ભાવાર્થ. “અતઃ તે નમઃ” આ વાક્યનો અર્થ છે.... આ કારણથી તેમને નમસ્કાર.” આ કારણથી એટલે આપણે જે છ અર્થે “નમો સિદ્ધાણં'ના કર્યા તેનાથી ભૂષિત હવાથી તેમને એટલે સિદ્ધોને નમસ્કાર થાવ. પણ હવે પ્રશ્ન થાય છે. આવા ભવ્ય સ્વરૂપવાળા આત્મા હોવાથી નમસ્કારને યેગ્ય તે છે પણ નમસ્કારને રોગ્યને નમસ્કાર કરવાથી આપણને શું પ્રાપ્ત થાય....? તેમનાથી કશે લાભ થતું હોય તે તેઓ ઉપકારી કહેવાય. તે તેનાથી ક લાભ થાય? આ લાભ ક્યો તે વિચાર કરવાનો છે. કહેવતમાં કહેવાય છે કે “લાભ વિના લાલિયે લટે નહીં.” જાણે છે ને લાલિયાની વાત? ' લાભ વિના લાલિયો લેટે નહીં કોઈ કૃપણ શેઠને ચિરંજીવી (ક) લાલિયે હતે પણ બાપ બેટો. એ કાંઈએ છે ઊતરે એ ન હોય. એક વાર બે-ચાર મિત્રોની સાથે ફરવા ગયે હતે. એકાએક કેણ જાણે શું થયું કે તે ધૂળમાં આળેટવા મંડી ગયે. લાલિયાના મિત્રે ચિંતામાં પડ્યા. તેના બાપાને ઘરે ખબર Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ] [ શ્રી સિદ્ધપદ આપવા ગયા. બાપ તે પિતાના ફરજંદની કરતૂત જાણુતે જ હોયને? મિત્રને કહે બેટાઓ! ચિંતા ન કરો, મારે લાલિયે લાભ વિના લેટે (આળોટે) નહીં. મિત્રને થયું “શું ધૂળમાં આળોટીને કપડા બગાડ્યા તે લાભ થયે? સમય બગડે, જાત બગડે, કપડાં બગડે તે કાંઈ લાભ છે? પણ ત્યાં તે પાછળ મલક મલકત લાલિયે આવ્યું. શેઠે (લાલયાના બાપે) તેને પૂછયું, “કેમ બેટા, શું લાભ થયે લેટવાથી ?” તરત લાલિયા એ ચળકતી સેનામહાર કાઢીને બતાવી. મિત્રે સમજી ગયા. રસ્તામાંથી સોનામહોર મળી લાગે છે પણ રસ્તામાં તેને લેતા આપણે જોઈ જઈએ તે આપણે ભાગ પાડ પડે. “ખરે લાલિયે અને ખરેખર તેને બાપ.” મિત્રે ભેઠા પડીને ઘેર ગયા. ન આવે લાલિ લાભ વિચારે તો તમે માલંમાલિયા કંઈ એમ ને એમ લાભ વિના સિદ્ધને નમસ્કાર થડો કરે ? સિદ્ધને નમસ્કાર કરવાને મહાન લાભ મળે છે એ ચર્ચાને આગળ પણ વિષય આવ્યે હતો ત્યારે સંક્ષેપમાં વાત કરી હતી. અહીં શકય તેટલી લાંબી વિચારણા કરીશું. જેથી તમને સ્પષ્ટ સમજાઈ જાય કે સિદ્ધને નમસ્કાર શા માટે કર જોઈએ. અહીં આપણું ટીકાકાર પૂ. અભયદેવસૂરીશ્વરજી મહારાજ પણ જણાવી રહ્યા છે કે –“નમસ્કરણયતા રૌષામ, અવિપ્રણશી જ્ઞાન દર્શન સુખવીર્યાદિગુણયુકતતર્યા, સ્વવિષયપ્રમોદપ્રકત્પાદનેન ભવ્યાનાં અતીતવ ઉપકાર હેતુત્વા ઇતિ’ તેમના આ વાક્યને અર્થ સમજાય એટલે આપણા પ્રશ્નનો જવાબ આવ્યા વિના રહેવાને નથી. Page #512 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] . [ ૪૧ ટીકાકાર મહર્ષિ આ વાકયમાં કહી રહ્યા છે કે સિદ્ધોને તે આપણું પર અતીવ ઉપકાર છે માટે તેઓ તે અવશ્ય નમસ્કરણીય છે. જ્યાં સુધી આપણે તેમની ઉપકારીતાને ન સમજીએ, બીજા ની ઉપકારીતાની સિદ્ધોની ઉપકારીતા સાથે સરખામણી ન કરીએ ત્યાં સુધી તેઓ અતીવ ઉપકારી છે તે કેવી રીતે સમજાય? માટે પહેલાં તે તેમની ઉપકારીતાને જ સમજવાની છે. અરિહંતે તે રાગ-દ્વેષ વિનાના હોવા છતાં ય ઉપદેશ દાન વડે આપણું ઉપકારી બની શકે છે પણ સિદ્ધો આપણું ઉપકારી કેવી રીતે બને ? નથી તે ઉપદેશ આપતા કે નથી તે જિનેશ્વર ભગવંતની મૂતિની માફક આપણે તે સિદ્ધ આત્માના દર્શન–વંદન કે પૂજન કરી શકતા. તે લેકના છેડે બિરાજેલા એ આપણું ઉપકારી થવાના કેવી રીતે? જેઓ આપણને કાંઈ આપતા નથી, જેઓ આપણું પાસેથી દુર્ગણો કે દેજો લઈ શકતા નથી તેઓ ઉપકારી કેવી રીતે બને તે સામાન્ય રીતે વિચારતા મુશ્કીલ જ લાગવાનું. અરિહંતની માફક આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંતોને ઉપકાર તે સમજમાં આવે પણ સિદ્ધોને ઉપકાર સમજમાં આવતા નથી. પણ સમજમાં ન આવે તેથી ગભરાવાની જરૂર નથી. ગુરૂનો અર્થ શું છે? ગુરૂ એ જ કે જે અજ્ઞાનના–અણુસમજના અંધકારમાં પ્રકાશ પાથરે. ટીકાકાર મહર્ષિએ એને જવાબ આપે જ છે કે...સ્વવિષયપ્રદપ્રત્પાદનનપિતાના વિષયક પ્રમોદને પ્રકર્ષ પેદા કરવાથી, તેઓ અતીવ ઉપકારી છે. સિદ્ધોના ઉપકારને સમજવા માટે જરા ઊંડા ચિંતનની જરૂર છે. Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ] [ શ્રી સિદ્ધપદ પહેલાં તે એનો જવાબ આપે અમે તમારા ઉપકારી કેવી રીતે બનીએ છીએ? તમે આના જવાબમાં કહેવાના, આપ પ્રત્યક્ષ રીતે અમને બોધ આપે છે. ધર્મસાધનાના સાધને અમારી પાસેથી ગ્રહણ કરી મોક્ષ સાધના માટે ઉપયોગ કરી અમને લાભ આપે છે. આટલી વાત તે તમારી સમજમાં આવે છે. પણ...હવે જરા આગળ વિચારે કે ચારિત્રવાન સાધુભગવંતના દર્શનથી તમને કઈ લાભ મળે છે. ખરે? હા, સાધુના દર્શનથી મનની પ્રસન્નતા થાય છે, સંસારની અસારતા યાદ આવે છે, વૈરાગ્ય પેદા થાય છે પછી લાભ કેમ ન થાય? વિચારો ત્યારે જેમ સાધુના દર્શનથી લાભ છે તેમ તેમનું નામ સ્મરણ પણ લાભ છે કે નહીં? જે પિતાની સાધનામાં લાગેલા અને ક્યાંય દૂર રહેલા સાધુ ભગવંતેનું નામ ગ્રહણ કરવાથી પણ લાભ થાય છે અને તે દ્વારા સાધુ ભગવંતે ઉપકારી લાગે છે તે સિદ્ધો ઉપકારી કેમ ન બને? તે આપણે જેનું નામ લઈએ છીએ તેના ગુણે, તેનું વ્યકિતત્વ આંખ આગળ આવીને ઊભું રહે છે. “ચેર” એ શબ્દ સાંભળવાની સાથે જ આપણે ચમકી જઈએ છીએ, દોડવા માંડીએ છીએ. તે વખતે “ડરશે નહીં” એ કઈને અવાજ સાંભળતાં જ શાંતિ નથી અનુભવતા? તે બોલે “ચેરીનું જ્ઞાનથી ચારને ન જે હેવા છતાં ય તે કે હોય છે, શું કરે છે તેની કલ્પનાથી ડરરૂપ Page #514 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ]: [ ૪૯૩ અપકાર નથી થતું? અને “ડરે નહીં' એવું વાક્ય બેલનારને જોયા વિના પણ મને કેઈક બચાવનાર છે તેવા જ્ઞાનથી આપણને ઉપકાર નથી થતો ? વસ્તુમાત્રનું જ્ઞાન થતાં તેના ગુણોથી ઉપકાર કે અપકાર થાય છે એ પ્રત્યક્ષ સિદ્ધ છે. દૂર રહેલ પુત્રને ત્યાં ઘેડીયું બધાયું છે એવા સમાચાર મળતાની સાથે આનંદ નથી આવતું ? ઉપવાસ કઠીન લાગ્યું હોય ત્યારે પારણું પહેલાં ય “નવ. કારશીનું પચ્ચખાણ આવ્યું છે ” એ સાંભળીને આનંદ અને ર્તિ શરીરમાં નથી આવી જતા ? માર્કેટમાં જબરજસ્ત મંદી આવી છે તેવું સાંભળીને મેટું ચિમળાઈ જતું નથી? ત્યાં જ બીજો સંદેશો આવે કે..બધા નુકશાનમાં છે છતાં ય આપણે ફાયદામાં છીએ...એ સાંભળતા ચિમળાયેલું મોટું પાછું ખીલી નથી ઊઠતું? બોલે આમ કઈ પણ ખરાબ ચીજના જ્ઞાનથી અપકાર અને સારી અનુકુળ-મનગમતી ચીજના જ્ઞાનથી ઉપકાર નથી થતો? જે આ બધી ચીજોનું જ્ઞાન ઉપકાર કરી શકે તે સિદ્ધનું જ્ઞાન ઉપકાર કેમ ન કરી શકે? તેઓ પણ ઉપકારી તો છે જ. તમે તે સવાલ કરે ત્યા ન કરે. શાસ્ત્રમાં આવા પ્રકનો થયેલાં જ છે અને જવાબો અપાયેલા છે. શાસ્ત્રકારો સામેથી દલીલ કરીને પૂછે છે કે..“સારૂં–અમને અનુકુળ, કંઈ પણ થયું છે તેવા જ્ઞાનથી અમને જે ઉપકાર થાય છે તેમાં તે એ ચીજ માટે અમારો પ્રેમ છે તે જ કારણ છે. એટલે ખરેખરૂં ઉપકારી તત્ત્વ તો અમારે તે ચીજ માટે પ્રેમ જ કહેવાય તેમાં વળી ચીજના જ્ઞાનનું શું ૩૨ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ] [ શ્રી સિદ્ધપદ કારણ?” “ગમે તેને પૈસા મળ્યા છે એવા જ્ઞાનથી કાંઈ અમને આનંદ થતું નથી, પણ અમને પૈસા મળ્યા છે એવું જ્ઞાન જ અમને સુખ આપે છે. તેથી સુખકારક–ઉપકારક તે તે ચીજને અમારે રાગ થયે. તેના જ્ઞાનથી શું?” આ દલીલ નિશ્ચયનયની છે મનને પરિણામ જ ઉપકારક અને અપકારક છે. કોઈ કોઈને ઉપકાર કે અપકાર કરતું જ નથી. પણ કેવલ નિશ્ચયનય પર ચાલીને વ્યવહારનયને અવગણ તે ખોટું છે, અને એવા વ્યવહારનયને અવન ગણવા જશે તે વ્યવહારનયવાદી કહેશે..દેહનો પ્રેમ જ ભેજનથી થતી તૃપ્તિનું કારણ છે તેમાં અનાજને શું ઉપકાર ? કઈ તમને બચાવે કે તમારા વિને દૂર કરે ત્યાં પણ તમે કદી કહી શકે કે મને મારા કર્મએ બચાવ્ય તેમાં તમે શું ઉપકાર કર્યો? મારા કર્મો સારા ન હોત તો મને કોણ બચાવી શકત? શું આવી દલીલેથી ધર્મ પ્રવૃત્તિરૂપ વ્યવહાર ચાલે ખરો? એટલે જ શાસ્ત્રમાં કહ્યું છે કે નિશ્ચયનયનું આલંબન કરીને વ્યવહારને ઉછેદ કરનારો તીર્થને વિચછેદ કરનાર બને છે. કારણ તીર્થ—ધર્મ જ્યાં વ્યવહાર હય, જ્યાં ગુરૂ-શિષ્યભાવ હોય, જ્યાં જ્ઞાનનું આ દાન-પ્રદાન હય, પરસ્પર પ્રેમ-વિનય અને ભક્તિભાવ હોય ત્યાં જ ચાલે છે. સેવ્ય–સેવક ભાવ હેય નહીં ત્યાં શાસન ચાલે કેવી રીતે ? અને તેથી જ વ્યવહારનયની અપેક્ષાને માન્ય કરવી પડે. જેમ નિશ્ચયનયથી પિતાના આત્માના પરિણામ એ જ સુખ–દુઃખ છે-ઉપકારી કે અપકારી છે તેવી રીતે વ્યવહારનયથી આવા પરિણામે જે જ્ઞાનથી પેદા થાય તે જ્ઞાન પણ ઉપકારી કે અપકારી બને છે. માટે સિદ્ધ ભગવંતોનું જ્ઞાન આપણને સારી રીતે ઉપકારી છે તે સમજાય તેવી વાત છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ કલ્પ સિદ્ધના સ્વરૂપનું જ્ઞાન ઉપકારી ખરું, પણુ સિદ્ધો કેવી રીતે ઉપકારી..? હજી આગળ પ્રશ્ન કરો, અટકે નહીં. આગળ પૂછે કે સિદ્ધોના સ્વરૂપનું જ્ઞાન તે ઉપકારી ખરૂં પણ સિદ્ધોને આપણું ઉપર શું ઉપકાર ? સિદ્ધો કેવા તે જ્ઞાન આપ કરાવે છે, તીર્થકર કરાવે છે તે તેઓ ઉપકારી થાય પણ જેઓ પિતાનું જ્ઞાન પણ આપણામાં પેદા કરી શકતા નથી તેઓ કેવી રીતે ઉપકારી થાય ? વિચાર કરતાં આ પ્રશ્નનો જવાબ પણ મળશે. પહેલાં આટલી વાત તે સ્થિર કરી લે કે સિદ્ધના સ્વરૂપનું જ્ઞાન ઉપકારી છે. સિદ્ધના સ્વરૂપને–ત્યાં રહેલાં આત્માના અનગંલ સુખને સાંભળતા જ મોક્ષ લેવાનું મન થઈ જાય છે. જે આત્માઓ નિકટભવી હોય છે તેમને તે આ વાત અનુભવસિદ્ધ હોય છે. શાસ્ત્રમાં ઘણું વાત સાધુપુરુષોના અનુભવથી સિદ્ધ થતી હોય છે. ૧૪૪૪ ગ્રંથકર્તા શ્રી હરિ ભદ્રસૂરીશ્વરજી મહારાજા સ્થાન–સ્થાન પર ફરમાવતા હોય છે કે “અનુભવસિદ્ધમ્ તત્ ” આ વાત અનુભવ સિદ્ધ છે. જેમ કૃપણને પૈસાનું નામ સાંભળતાં આનંદ આવે છે...રસના લાલચુને રસોઈ તૈયાર છે એવી ખબર પડતાં મેંઢામાંથી પાણી છૂટવા માંડે છે....વિદ્યાના અથીને સારૂં પુસ્તક મળે છે તેની ખબર પડતાં જ આનંદ આવે છે, તેમ મેક્ષના અધ આસન્નભવી આત્માઓને સિદ્ધ પદનું સ્વરૂપ સાંભળતાં જ એ આનંદ આવે છે કે તેમનાં કેટલાય કર્મો ખપી જાય છે. વારંવાર સિદ્ધના સ્વરૂપના Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ] [ શ્રી સિદ્ધપદ જ્ઞાનનુ પુનરાવન અને પરિવત્તન કરતાં મેાક્ષની સાધનામાં વેગ વધે છે. સંસારના તમામ આકષ ણા મદમાંથી મંદતર અને મદ્યુતરમાંથી મટ્ઠતમ બને છે. જ્યાં જન્મ-મરણ નથી, આગળ જેને વિસ્તારથી વિચાર કરી ગયા છીએ તેવું અનંત સુખ છે....અન તવીય છે.... આત્મપ્રદેશોની સ્થિરતારૂપ ચારિત્ર છે. જ્યાં અનંતજ્ઞાન અને અન તદ્દન છે....તેવા સ્થાનનું જ્ઞાન મળતાં, તેને પ્રાપ્ત કરવા કચેા નિકટભવી ઉછળી ન પડે ! સ’સારથી જ્યારે તમને સાચેા ઉદ્વેગ આવે ત્યારે તમને પણ આવા મેક્ષને પામેલ સિદ્ધોનું સ્વરૂપ સાંભળીને પ્રમોદને–નિમલ આનંઢ ભાવના પ્રક પ્રગટ થવાના. આ જ તેમના સ્વરૂપજ્ઞાનને પ્રત્યક્ષ સિદ્ધ ઉપકાર છે. માત્ર પ્રશ્ન એટલેા જ છે કે સિદ્ધના સ્વરૂપજ્ઞાનના ઉપકાર તે ખરો પણ તેમાં સિદ્ધના ઉપકાર શું? સંસારમાં એવુ' મનતું હોય છે કે લઘર-વઘર વસ પહેરેલ વ્યક્તિ, માથાના વાળના પણ ઠેકાણાં ન હોય એવી વ્યકિત જોવી ગમતી નથી. આવી વ્યકિત સાફ થઇને આવી, વસ્ત્રા વ્યવસ્થિત કરી દીધા છે, માથાના વાળ પશુ શકય તેવા સુંદર કલાપથી સજ્જ કરી દીધા છે. એને જોતાં તમને સુદરતાનુ જ્ઞાન થાય છે. તે જ્ઞાનથી તમને પ્રસન્નતા થાય છે. હવે તમે કહા કે આ વ્યક્તિ સુદર ખની કે ન બની તેનાથી મારે શું નિસ્બત. મને તે તે સુંદર છે તેવુ જ્ઞાન થયું' તેનાથી ખુશી થઇ છે. માટે હું તેા સુંદરતાના જ્ઞાનને ઉપકારી માનું પણ સુંદર બનેલી વ્યક્તિને ઉપકારી ના માનું તો ચાલે ! જો તે વ્યક્તિ સુંદરતા માટે પ્રયત્ન ન કરે તે સુંદરતાનું જ્ઞાન થાય કેવી રીતે ! અને સુંદરતાનુ Page #518 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૯૭ જ્ઞાન ન થાય તે તેનાથી મનની પ્રસન્નતારૂપ ઉપકાર પણ કેવી રીતે થાય ? એટલે જે વ્યકિતનુ સુંદર તરીકે જ્ઞાન થાય છે તે વ્યકિતએ સુંદરતા માટે પ્રયત્ન કરેલા છે તેથી તે પણ ઉપકારી છે. સિદ્ધ ભગવાના આવા ભવ્ય સ્વરૂપનું જ્ઞાન આપણામાં ઉત્કૃષ્ટ પ્રમોદભાવ જગાવીને આરાધનામાં ઉપકારી અને છે. તે સિદ્ધ ભગવ તાએ આવું સ્વરૂપ પ્રાપ્ત કરવા આ પ્રયત્ન કર્યાં છે? કેટલા મહાન પ્રયત્ન કરે ત્યારે એક આત્મા સિદ્ધ થાય ત્યારે આપણે સિદ્ધના સ્વરૂપજ્ઞાનને ઉપકારી માનીએ અને સિદ્ધને ઉપકારી ન માનીએ તે કેમ ચાલે ! ખરી રીતે વ્યક્તિ કે વસ્તુ સારી અન્યા વિના તેનું જ્ઞાન આપણને ઉપકારી થાય કેવી રીતે ! જો આવી વિચારણામાં જઇએ તેા અન સજાઈ જાય. જે વિષયનું જ્ઞાન ઉપકારી બનતુ હાય તે વિષયને ઉપકારી ન માનીએ તા એવી પરિસ્થિતિ પર પહેાંચી જઇએ કે ખાટા જ્ઞાન-ભ્રમરૂપ જ્ઞાનથી પણ આપણને ઉપકાર થઇ જાય. કેઇ તમને કહે તમારા નામ પર મે` હજાર રૂપિયા કરી દીધા છે. તમે કહા, “ ભલે, હમણાં મારે જરૂર નથી તમારી પાસે રાખજો. પછી તપાસ કરતાં ખબર પડી કે એ વ્યક્તિએ તમારા નામ પર પૈસા કર્યા જ નથી તેણે માત્ર તમને સુખ આપવા જ કહ્યું હતું. હવે તમે પેલી વ્યકિતને પૂછે કે મારા નામે પૈસા કર્યાં છે તે લાવ તે વખતે તે એવી દલીલ કરે કે, “ તમારે પૈસાની જરૂર તે છેજ નહીં માત્ર તમારા નામે છે તેનાથી જ તમને સુખ મળે છે તેા તપાસ શા માટે કરે છે ? ” તમે તરત જ કહેવાના કે “ ખેાટી વાતના અર્થ શું છે ? ” 66 "" Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮] [ શ્રી સિદ્ધપદ એટલે કહે કે ખોટી વાત કે ખોટા જ્ઞાનથી તમને વાસ્તવિક સુખ કે ઉપકાર થતો નથી પણ વાત સાચી હોય તે તેના જ્ઞાનથી જ ઉપકાર થાય છે. હવે જે આપણને માત્ર જ્ઞાન જેડે જ સંબંધ હોય તે આ અનુભવે છે જ જોઈએ. પણ ખોટી કલ્પનાની વાતોથી કોને આનંદ આવે છે? સ્વપ્નમાં તમારી જાતને કોઠાધિપતિ થયેલ જુઓ તેથી તમને સુખ શું થાય? આવું સ્વપ્ન તમે કેઇને કહેવા ગયા અને કેઈએ કહ્યું, “હવે તમારે કમાવવાની જરૂર નથી.” તમને તમારી પાસે કોડે છે તેવું જ્ઞાન તે થઈ ગયું.” ત્યાં તમે કહેવાના, “ખોટું જ્ઞાન શું કરવાનું.” પૈસા સાચે જ પ્રાપ્ત થાય અને તેનું જ્ઞાન થાય તે સુખકારક બને. ચીજ હૈયા વિના ચીજનું જ્ઞાન ઉપકારી કેવી રીતે? આ જ વાત સિદ્ધ કરે છે કે સિદ્ધના સ્વરૂપનું જ્ઞાન જે ભવ્ય આત્માઓ પુરૂષાર્થ દ્વારા મેક્ષે ગયા ન હોય તે થાય નહીં. માટે સત્ય જ્ઞાન માટે સત્ય વિષયની જરૂર છે જ. સિદ્ધના જ્ઞાન માટે સિદ્ધની જરૂર છે જ. સિદ્ધ વિના સિદ્ધનું જ્ઞાન કયાંથી થાય! તેથી તેના જ્ઞાનથી તે ઉપકાર તે સિદ્ધ છે માટે જ છે. વસ્તુ વિના વસ્તુનું જ્ઞાન થઈ શકે નહીં. અને તેથી વસ્તુની પ્રાપ્તિ માટે કરેલા પુરુષાર્થ વસ્તુના જ્ઞાનથી થતા ઉપકારમાં કારણ છે જ. સિદ્ધ પરમાત્મા પણ ઉપકારી અને તેમણે કરેલે મોક્ષ મેળવવાનો પ્રયત્ન એ પણ આપણુ પર ઉપકારી છે. તેઓ આવા પવિત્ર સ્વરૂપમાં છે તે જ આપણને તેમનું જ્ઞાન થાય છે. આ જ વાતને માર્મિક રીતે કહેતાં પૂ. ટીકાકાર અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે – વિષયપ્રદpકર્યજનકન” પોતાના સ્વરૂપના Page #520 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૪૯ જ્ઞાન દ્વારા જે અમર્યાદિત આનદ ઉલ્લસે છે તેના કારણરૂપ સિદ્ધો પોતે જ છે. માટે તેઓ મોક્ષમાર્ગના સાક્ષાત્ ઉપકારી છે અને તેઓ ઉપકારી હાવાથી જનમસ્કાર કરવાને પણ ચેાગ્ય છે. આમ સિધ્ધના આત્માઓના ઉપકાર તાર્કિક રીતે ન્યાયી રીતે સ્વાનુભવ સિધ્ધ થાય છે. આ જ વિષય સ્થૂલ દલીલેાથી હજી વધારે સ્પષ્ટ થશે, વિચાર કરી કે સિંધના આત્માએ ન હાય તા સિધ્ધપદ અને ખરૂં? અને સિધ્ધપદ ન બને તેા તીથ કરાના ઉપદેશ કેાને ઉદ્દેશીને ? કોઈપણ કૃત્ય બુધ્ધિમાન આત્મા કરે તે લક્ષ્ય વિના ઉદ્દેશ્ય વિના કરે નહીં, તા સિધ્ધા વિના બીજા કેાના ઉદ્દેશ્યથી ઉપદેશ અપાય ? તીથ કરા ઉપદેશક તરીકે ઉપકારક ખરા પણ તેઓ તેા વેચાણુ કરનાર અને ગ્રહણ કરનારની વચ્ચે સપર્ક કરી આપનાર દલાલ જેવા છે. મુખ્ય પાર્ટી એ તે આપણા આત્મા અને સિધ્ધને આત્મા છે. સિધ્ધના આત્મારૂપ વેચાણ કરનાર ન હોય તેા આપણે ગ્રાહક પણ કાના? અને વેચનાર અને ખરીદનાર સિવાય દલાલ પણુ કાણુ ? જો સામો કાંઠા દેખાતા હાય તા જ પ્રવાસ થાય. હાડી પણ પછી ઉપકારી અને અને નાવિક પણ પછી ઉપકારી અને પહેલાં જ્યાં જવાનુ છે તે કાંઠા નિશ્ચિત હવા જોઇએ. સસારના સામા કાંઠે પહોંચેલા સિધ્ધાએ જ મોક્ષરૂપ કાંઠા પ્રસિધ્ધ કર્યાં છે. માટે જ તેએ મહાન ઉપકારી છે. નાવિક ગમે તેવા હાંશિયાર હાય અને નાવ ગમે તેવી મજબૂત હાય પણ જ્યાં પહોંચવાનુ છે તે કાંઠારૂપ સ્થાન Page #521 -------------------------------------------------------------------------- ________________ પ૦૦ ] [ શ્રી સિદ્ધપદ પ્રસિદ્ધ ન હોય તે માત્ર પ્રવાસ જ કરવાનું રહે. ખરેખર તે સામે કાઠે છે તેથી જ નાવિકનો પુરૂષાર્થ સાર્થક થાય છે અને હેડી પણ ઉપકારી બની શકે. સંસારી લેકેની દશા વિચિત્ર હોય છે. મહાઉપકારી તત્વ માટે પણ જે તેમને પરિશ્રમ ન પડતું હોય તે તેઓ તેને ઉપકારી માનવા તૈયાર થતા નથી. તમને કોઈ એવા માણસ નહીં મળે કે જીવ ચાલી રહ્યો છે તે માટે શુદ્ધ હવાને આભાર માનતા હોય કે ચેખા પાણી પ્રત્યે પિતાની કૃતજ્ઞતાનો ભાવ બતાવતે હેય. પણ કઈ એક પાંચ રૂપિયા આપશે તે જરૂર તેના પ્રત્યે નમ્રતા અને કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરશે. માણસ સમજે છે કે હવા અને પાણું વણમાંગ્યા મળી રહે છે એટલે તેની વધુ કિંમત નથી. જેમાં ખૂબ પરિશ્રમ કરે પડે, જે દુર્લભ લાગે ને મળે તેમાં જ તેને ઉપકાર લાગે છે. પણ હકીકત વિચારે તે તે સમજે છે કે જીવન ટકાવવામાં અગત્યની ચીજ ધન કરતાં પણ હવા અને પાણી છે. જેમ નાવિકની નાવમાં બેસવા ભાડું પ્રવાસીએ ચૂકવવાનું હોય છે એટલે તેની તેને કિંમત સમજાય છે. પણ સામે કિનારે કંઈ તેની પાસેથી કિંમત કે પરિશ્રમ માંગતે નથી તેથી તેને તેની કિંમત–તેની ઉપકારિતા સમજાતી નથી. દુનિયાના વ્યવહારમાં લપટાયેલાને પારમાર્થિક ઉપકાર સમજતા વાર લાગે તે સ્વાભાવિક છે ! ભવસાગરની પેલે પાર કિનારારૂપ બનેલા સિધ્ધોને ઉપકાર તે અપેક્ષાએ એટલે મહાન છે કે તેમના ઉપકારની તોલે કે ઇને ઉપકાર ન આવે. પણ ઘણી વખત ગણતરીમાં મીંડા ગણાય છે અને એકડે કરવાનું રહી જાય છે. તેવી રીતે સિધ્ધનો ઉપકાર Page #522 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૫૦૧ તા એકડા જેવા છે. તે પછી બીજા બધાના ઉપકાર ધમમાગ માં તે.જ એકડા પર ચઢતા મીડા જેવા છે આમ તમામ ધર્મપ્રવૃત્તિમાં લક્ષ્યભૂત બનેલ સિધ્ધના આત્માએ અનન્ય ઉપકારી છે. ધ્યાનમાર્ગીમાં આગળ વધેલા જાણે છે કે ધ્યેય વિના ધ્યાન હાય નહી. મેાક્ષમાં જવા માટે અભેદ્ય ધ્યાનની અત્યંત આવશ્યકતા છે. અભેદ્ય ધ્યાનમાં લક્ષ્યરૂપે અરિહંત નહીં પણ સિધ્ધાની મુખ્યતા હોય છે. અરિહંતોના આત્માની પણ પ્રાતિહાય રૂપે કે તીથ પ્રવર્ત્તકરૂપે જે સ્તુતિ થાય છે તે તો વ્યવહારસ્તુતિ છે. નૈૠયિકસ્તુતિ તો તેમના જ્ઞાનાઢિ ગુણાનું વન કરવામાં આવે ત્યારે જ થાય. એટલે ત્યાં પણ સિધ્ધ જેવી નિ`ળ દશાની મુખ્યતા છે. આમ ધ્યેયભૂત સિધ્ધના આત્માના ઉપકાર ખૂબ ઊંડા અનુભવથી સમજવા જેવા છે. નિગેાદમાંથી કાઢનારા જો કે ટીકાકાર મહિષ એ એ વાત અહીં ટીકામાં કહી નથી છતાં ય એક એવી વાત ચાલે છે કે એક આત્મા મોક્ષગતિમાં જાય ત્યારે એક આત્મા અનાદિ નિગેાદમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. અનાદિ નિગેાદના જીવાનુ એવુ સ્થાન છે કે જ્યાં રહેલા જીવા હજી સુધી કદી તે સ્થાનને છોડીને બીજી ચેનિમાં ઉત્પન્ન થયા નથી. એઇંદ્રિય આઢિ જીવ તરીકે ઉત્પન્ન થયા નથી. આવા જીવા જ્યારે પોતાની આ ચેાનિને છોડીને અનુક્રમે એઇંદ્રિયાદિમાં આવતા જાય ત્યારે તે વ્યવહાર રાશિમાં આવ્યા ગણાય છે સૂક્ષ્મ નિગાઢ જેવી કરુણ દશામાંથી આપણુને છૂટા કરનાર સિધ્ધ પરમાત્મા જ છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨] L [ શ્રી સિદ્ધપદ તમને કોઈએ દેશમાંથી લાવીને મુંબઈમાં નોકરીએ બેસાડ્યા હોય તો સજજનતાપૂર્વક તેમને કેટલીય વખત આભાર માને ! પણ કદી તમને એ ખ્યાલ આવ્યું છે કે કયા એવા પુણ્યાત્માએ સિધ્ધિ ગતિ પ્રાપ્ત કરતાં મારે નિગોદમાંથી છુટકારે થયે હશે ? સાચી કૃતજ્ઞાતા પ્રગટી હોય તો આવા આત્માને જાણવા મન લાલાયિત થઈ જાય ! પ્રશ્ન:–મહારાજ સાહેબ! અમને તો ખૂબ જાણવાની ઈચ્છા છે પણ ખબર કેવી રીતે પડે? જવાબઃખબર તો તમને નથી અને મને ય મારા આત્માને ઉધારનારે કર્યો જીવ હશે–કયા જીવના ક્ષે જવાથી હું નિગદમાંથી બહાર આવ્યો હોઈશ તેનું જ્ઞાન મને પણ નથી. પણ પ્રજ્ઞાન છે કે નહીં? તે તો નથી. પ્રશ્ન માટે આપણી લાલાયિતતા કેટલી છે? તે તો છે. જે, આ પણ કૃતજ્ઞતાભાવ પૂર્વકને અભિલાષ પ્રગટ થાય તો આત્મા તેવું જ્ઞાન મેળવવા પ્રયત્ન કરે. કેવલજ્ઞાની આપણને કહી શકે પણ આપણામાં કેવલજ્ઞાનીના ચરણો મેળવવા માટે કે સ્વયં કેવલજ્ઞાની બનવા માટે ઉત્કંઠો કેટલી છે? અહીં તો ઘેર બેઠાં ગંગા આવતી હોય તો જોઈએ છે. ઉદ્યમ કરે નથી.....સંસાર છોડ નથી સંસાર છોડવાના સાધને પ્રત્યે અહોભાવ પ્રગટાવ નથી. અને ઠંડા કલેજે રાહ જોવી છે. આવી રીતે ન કૃતજ્ઞતા આવે કે ન આપણને તે આપણું ઉપકારી સિદ્ધના આત્માનું જ્ઞાન થાય. ગમે તે ભોગે પણ મારે મારા ઉપકારીને જાણવા છે, તેવી ઉત્કંઠા થાય. ગમે તે રીતે પણ એ ઉપકારીને પ્રત્યુ Page #524 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૫૦૩ પકાર કરવા છે–કોઈ મહાન અજ્ઞાત આત્માએ મારા પર ઉપકાર કર્યા છે તેને હું જાણી પણ ન શકું! શાસ્ત્રમાં આવે છે કે ૮ વર્ષના મનક મુનિ પેાતાના પિતાને શેાધવા ઘરમાંથી એકલા નીકળી ગયા. જૈનેતર શાસ્ત્રો જણાવે છે કે; ધ્રુવ નામના બાળક ઘર છોડીને માતાના એક વચન ખાતર જંગલમાં ગયા હતો. << અઇમુત્તા જેવા બાળકને સવાલ થયા કે વજનદાર પાત્ર ગૌતમસ્વામીજી મહારાજ કેવી રીતે ઉંચકશે ? તેમને ભાર લાગશે તો હું ઉંચકી લ’ ,, તમારા જેવાને ગુરુ મહારાજ જેડે વિહાર કરવાના તો શાનો હાય પણ દૃશ ડગલા ગામ સુધી મૂકવા જવાનું થાય તો ય જોડા પહેરેલા હોય. કોઇ પૂછે, “ કેમ દેશ ડંગલામાં ય જોડા વિના ન ચાલ્યું ? ” તમે તરત જ કહા, એ તો જેનું કામ જે કરે, આપણે સાધુ મહારાજ થેાડા છીએ. સાધુએ તો ટેવાયેલા છે તે તો ઊઘાડે પગે જાય ! તમને ઊડી ભકિત દ્યોત્તક પ્રશ્ના જ થતા નથી, થાય તો રીઢા જવાખથી ભક્તિને ઊગતી જ રોકી દે છો. પણ સાત્ત્વિક અઈમુત્તા જેવા પેાતાને ભારે લાગશે તેમ વિચારતા નથી. અઈમુત્તાજી ગૌતમસ્વામીજીને ભાર લાગે તેની ચિ'તા કરે છે તે માટે પ્રયત્ન કરે છે! આપણા ઉપકારી સિધ્ધના આત્માને જાણવા માટે સાચા ભાવ થાય તો પણ સંસાર છેડ્યા વિના ચેન પડે નહીં! સંયમમાં મન લાગ્યા વિના રહે નહીં ! ફારસી ભાષામાં એક શેર છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૪] [ શ્રી સિદ્ધપદ " “ કી ગલ મુશ્કીલ, બે રબદા પાવના, ઈધર કે દિલકો તોકે, ઉધર લગાવના.” આનો અર્થ એ જ છે કે જે ખુદા મેળવવા હોય તે મુશ્કેલ શું છે? સંસારમાં મન જેટલું રચ્યું–પચ્યું છે તેટલું જ મન ખુદામાં લગાવી દેવાનું. અત્યારે આપણું મન સંસારના રાગરંગમાં ચકચૂર છે. જે આપણને નિગોદમાંથી વ્યવહાર રાશિમાં લાવનાર આત્માને જાણવાનું મન થાય તે સંયમમાગેકૂચ થયા વિના રહે નહીં! આપણું મુખ્ય વાત સિદ્ધ ભગવંતેના ઉપકારને વિચારવાની છે. નિગોદ રૂપ અનાદિ કારાગારમાંથી છોડાવનાર આત્માનો ઉપકાર કોઈ ના સુનો નથી ! આજે આપણે આ સ્થિતિએ પહોંચ્યા છીએ અને ભવિષ્યમાં મોશે પહોંચીશું એ બધે સિધ્ધ પરમાત્માને જ ઉપકાર છે. હા, પણ એટલું ચક્કસ છે કે તે વખતે આપણા નિમિત્તે પણ એક આત્મા અનાદિ નિગેદમાંથી બહાર વ્યવહાર રાશિમાં પ્રવેશશે. એટલે એક રીતે વિચારે તે જે આત્માએ આપણને સિધ્ધ ગતિમાં જવા નિગોદમાંથી બહાર કાઢ્યા છે તે આત્માના ઉપકારનો પ્રત્યુપકાર છે ત્યારે જ વળે કે જ્યારે આપણે મોક્ષમાં જઈએ અને આપણું નિમિત્તે એક આત્મા નિગેદમાંથી વ્યવહાર રાશિમાં આવે છે કે જે આત્મા મોક્ષમાં પહેએ તે તો કૃતાર્થ જ છે. તેને તો પ્રત્યુપકાર શક્ય જ નથી. ગુરુના પ્રત્યુપકાર માટે હજી પણ કહેવાય છે કે કર્મ યેગે ગુરુ સંયમ માર્ગમાં પાછળ પડી જાય. સંયમ માર્ગથી પતિત થઈ જાય તે તેમને પાછા માર્ગમાં Page #526 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૫૦૫ સ્થાપીએ ત્યારે પ્રત્યુપકાર વળે. આમ હજી ગુરુને પ્રત્યુપકાર વાળવાનો સંભવ છે. પણ...મોક્ષમાં ગયેલા સિદ્ધાત્માઓને પ્રત્યુપકાર વાળવાને કઈ જ રસ્તે નથી. તેથી આ જ કલ્પના કરવી રહી કે જેવી રીતે આપણે જેમ આ આરાધના થઈ શકે તેવા વ્યવહાર રાશિના સ્થાનમાં કેઈના પ્રતાપે આવ્યા છીએ તેમ સાધના નિમિત્તો આપણે પણ કઈ આત્માને અહીં પ્રવેશાવીએ. એટલે કહે કે, આપણને વ્યવહાર રાશિમાંથી સિદ્ધિ ગતિ સુધી પહોંચાડવાનો પરવાનો (લાઈસન્સ) આપનાર સિધ્ધ ભગવંતે છે. તેથી આપણે પણ તેવા કેઈ આત્માને પરવાને આપવાનું છે. આ વિચારથી પણ સ્પષ્ટ થાય છે કે, આપણે મોક્ષ માટે જોરદાર પ્રયત્ન આદરવાની જરૂર છે. અને...અનંતકાળથી ચાલી આવતી સિધના આત્માની પપકાર કરવાની સાંકળમાં એક નવી કડી તરીકે જોડાવાનું છે. આમ સિધ્ધના આત્માને પરમ ઉપકાર સમજી આપણે તેમને નમસ્કાર કરવાનો છે. ટીકાકાર મહર્ષિ અહીં “નમે સિધ્ધાણું” પદની વિવેચના પૂર્ણ કરે છે. પણ આપણે જે વિષયે આગળ વિચારવાના બાકી રાખ્યા હતા અને સિંધના સ્વરૂપને સંપૂર્ણપણે ખ્યાલ આપવામાં જે અતિ અગત્યની વાત છે તેને વિચાર કરી લઇશું. જે કરવાથી તમને સિધ ભગવંત વિષે લગભગ સંપૂર્ણ કહેવાય તેવી માહિતિ પ્રાપ્ત થઈ જશે. - ચાર ઘાતિકને ક્ષય કરીને બનેલા ભગવંતમાં કેટલાક એવા આત્માઓ હોય છે કે જેઓની બાકીની ચાર અઘાતિકની સ્થિતિ એક સરખી નથી હોતી. તેઓનું આયુષ્યકમ નાનું હોય છે અને બાકીના ત્રણ અઘાતીકર્મ એટલે નામકર્મ–ત્રકર્મ અને વેદનીયકર્મની સ્થિતિ Page #527 -------------------------------------------------------------------------- ________________ : - પ૦૬ ] | [ શ્રી સિદ્ધપદ વધારે હોય છે. આપણે તે અનેક જન્મ-મરણ કરવાના હોય છે એટલે આપણે હિસાબ તે આગળના ભાવમાં ચાલે. પણ સિધ્ધગતિમાં જતા આત્માને તે અનંતભવનો હિસાબ પૂરે કરવાનો હોય છે. એટલે તેમને પિતાના છેલ્લા ભવમાં પિતાના આયુષ્યકાળ દરમ્યાન બધા કર્મોને ભોગવી નાંખવાના હોય છે. આયુષ્યથી વધારે સ્થિતિના કર્મોને ખપાવવા માટે એક વિશિષ્ટ કિયા કરવી પડે છે. જેને શાસ્ત્રમાં કેવલી મુદ્દઘાત કહેવામાં આવે છે. સમુદ્રઘાત’ શબ્દનો અર્થ સમજવા જેવું છે. સમ” અને “ઉદ” આ બે ઉપસર્ગ સંહિત “ઘાત શબ્દથી આ શબ્દ બન્યું છે. તેમાં “ઘાત એટલે નાશ, “ઉ” એટલે પ્રાબલ્યતાથી તેમજ “સમ એટલે સારી રીતે...તેથી સારા ય શબ્દનો અર્થ એ છે કે “જે કિયા દરમ્યાન સારી રીતે પ્રબળતાપૂર્વક કર્મોને નાશ થાય છે.” સમુદ્રઘાત તે સાત છે પણ અહીં કેવલી ભગવંતે કર્મોની સ્થિતિની સમાનતા કરવા જે સમુદ્દઘાત કરે છે તેની જ વાત વિચારવાની છે. આવી કિયાની જેનશાસનમાં વિશેષતા છે. આના જેવી વિશિષ્ટ પ્રકિયા કોઈ દર્શનમાં કલપવામાં નથી આવી. હા, અન્ય વેદાંતી દર્શનકારોએ કેક સ્થાને આવું કંઇક માન્યું છે ખરૂં. વેદાંતીના મતે ત્રણ પ્રકારના કર્મો હોય છે. (૧) સંચિત કર્મ (૨) પ્રારબ્ધકર્મ (૩) વર્તમાનકર્મ. તેમાંના પ્રારબ્ધકર્મનું આપણે ત્યાં જે નિકાચિતકર્મનું સ્વરૂપ છે તેના જેવું જ છે. તેઓ માને છે કે, બ્રહ્માને સાક્ષાત્કાર થઈ જાય તે પછી અનેક ભમાં એકઠા કરેલા દીર્ઘકર્મો સંચિત કર્મો બ્રહ્માના સાક્ષાત્કાર માત્રથી નાશ પામે છે. પણ પ્રારબ્ધકર્મ રહી જાય છે. આ પ્રારબ્ધકર્મ જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્માને Page #528 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ પ૦૭ મેક્ષ તેમના મતે પણ થતું નથી. તેને તે કર્મ ભેગવવું જ પડે છે. પણ જો તે આત્માની ઈચ્છા હોય તે તે પ્રારબ્ધકમને જલ્દી નાશ કરવા માટે તે અનેક શરીરે બનાવે જેને વેદાંતીઓ “કાયવૂહ” કહે છે અને તે દ્વારા લાંબા કાળ સુધી ભેગવવા યંગ્ય પ્રારબ્ધ કર્મને જલદીથી નાશ કરે છે. આ વાતનું કર્મ અપાવવા માટે મેક્ષમાં જતા આત્માને પણ કંઇક કરવું પડે છે તેટલી વાત પૂરતું જ જેનદર્શન સાથે સામ્ય છે. બાકી આ કલપનામાં દે ખૂબ છે. વેદાંતીને છેડીને બીજા દર્શનકારેએ તે આવી પણ કલ્પના નથી કરી. * આપણે આ પ્રાસંગિક વાત કરી પણ આપણે મૂળ કેવલી સમુદ્રઘાત”ની વિચારણા કરી રહ્યા છીએ, એ કેવલી સમુદ્રઘાતની જરૂર તે મોક્ષમાં જતા આત્માને પડે છે. પણ એવું ન વિચારવું કે દરેક આત્માને તેની જરૂર પડે છે. અર્થાત્ મેક્ષમાં જતા પહેલાં કેવલી સમુદ્રઘાત કર જ પડે તે નિયમ નથી. જે ભવ્યાત્માઓની પિતાના વેદનીયનામ અને ગોત્રકર્મની સ્થિતિ આયુષ્યકર્મની સમાન હોય છે તે આત્માઓને કેવલી સમુદ્રઘાત કરવાની જરૂર પડતી જ નથી.. જેમ એગ્ય વહીવટ કરનાર વેપારીઓ એવા હોય છે કે જેમને પેઢી બંધ કરતી વખતે કોઈના પણ પૈસાની માંડવાળ કરવી જ ન પડે અને કોઇના પૈસા બાકી પણ ન રહે. પણ કેકના પૈસા એવા વેપારી પાસે રહી ગયા હોય કે તેને તેમાંથી છૂટવા માટે માંડવાળ કરવી જ પડે. કેવલીઓ કેવલી સમુદ્રઘાત દરમ્યાન જે કર્મોની સ્થિતિ સરખી કરી નાંખે છે તે કર્મો કઈ પાપરૂપ જ હોય છે તેમ ન સમજવું. કારણ કે ઉચ્ચ ગેત્ર-શુભ નામકર્મ અને શાતા વેદનીયકર્મ પણ વધુ સ્થિતિનું Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ] [ શ્રી સિદ્ધપદ હોય તે પણ તેની સ્થિતિ એછી કરી નાંખે છે. પ્રશ્નઃ—તા શું બાંધેલુ કમભોગવ્યા વિના જ આમાથી બ્રુટું પડી જાય છે? Minde જવાબ: ના, કેવલી સમુદ્ધાતની આખી પ્રક્રિયા સમજશેા ત્યારે ખબર પડશે કે ખાંધેલું કમ ભાગવ્યા વિના છુટતુંજ નથી. પણ આત્મા કેવલી સમુદ્ધાત દરમ્યાન એવી ગાઠવણ કરે છે કે જેથી અલ્પ કાળમાં વધારે કર્મો ખપી જાય. એક અગરબત્તી પૂરી સળગી જાય પછી બીજી સળગાનવામાં આવે ને પછી ત્રીજી. આમ કરવાથી એક પડિકાની અગરબત્તી કલાકા સુધી ચાલે પણ એક જ સાથે આખું પડીકુ` દેવતામાં પધરાવી દેવામાં આવે તે પાંચ જ મિનિટમાં મધી અગરબત્તી બળીને ભસ્મ થઈ જાય. કાઇ પણ અગરબત્તીની રાખ તેા મળ્યા વિના થતી જ નથી પણ કેટલી બારમાં રાખ થઇ જાય તેને આધાર આપણે એક સાથે કેટલી અગરબતી સળગાવીએ છીએ તેના પર છે. આવી રીતની ગોઠવણુ કરવા માટે જ કેવલી સમુદૂધાત કરવામાં આવે છે. આ કેવલી સમુદ્ઘાતની ક્રિયા માત્ર આઠ સમયની જ છે. તેમાં પ્રથમ સમયે આત્મા જે દેહમાં જ્યાં હોય છે ત્યાંથી ઉપર અને નીચે પેાતાના દેહના જેટલી જ પહેાળાઇના આત્મપ્રદેશેાને બહાર કાઢે છે જેથી લેાકના એક છેડાથી બીજા છેડા સુધી એક દંડની રચના થાય છે. બીજા સમયે કપાટની રચના થાય છે એટલે કે તે જે ઉપર અને નીચે લેાકના બે છેડાને અડીને રહેલ લાંખા ફ્રેંડમાંથી જ બંધ *ખાટના બારણા જ જાણે ન ખૂલતાં હાય તેવી રીતે તેજ ઢંડમાંથી પૂર્વ અને પશ્ચિમ દિશામાં આત્મપ્રદેશે ફેલાય છે; અને લેકના અંત સુધી પહોંચે છે. ત્રીજે સમયે તે જ પૂર્વ અને પશ્ચિમ દિશામાં ખુલ્લા કપાટ જેવા રહેલા આત્મ Page #530 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૫૦૯ પ્રદેશોને ઉત્તર-દક્ષિણ દિશામાં ફેલાવીને રવૈયાની માફક ગોઠવે છે. તેથી આ રચનાને મંથાન કહેવામાં આવે છે. હવે ચોથા સમયમાં વચ્ચે જે ભાગ આત્મપ્રદેશ વડે પૂરાવાને બાકી રહ્યો હોય છે તે ભાગ પણ પિતાના આત્મપ્રદેશ દ્વારા તે આત્મા ભરી દે છે. શાસ્ત્રમાં આને અંતરપૂરણની ક્રિયા કહે છે. આમ ચેથા સમયે કેવલી સમુદ્દઘાતમાં રહેલે આત્મા સમસ્ત લેકવ્યાપી બને છે. એ પ્રશ્ન તે નથી થતું ને કે સમસ્ત લેક કેવલીના આત્મપ્રદેશો વડે ભરાઈ જાય તે બીજા પદાર્થો ક્યાં જાય? આત્મા તે અરૂપી પદાર્થ છે. તે કઈ સ્થાન રકતો જ નથી. અરે, આત્માની વાત કયાં ? ચૌદ રાજલોકમાં સૂક્ષ્મ જીવે સ્થાને સ્થાને છે છતાં ય મને, તમને કે દુનિયાના કોઈ પણ પદાર્થને વ્યાઘાત પહોંચાડતા નથી, તે આત્માને લેકવ્યાપી બનતાં શું વાંધો આવે ? કેવલી સમુદ્રઘાતની વાત તે હજી તમારામાંથી કેઈએ કેક વખત સાંભળી હશે પણ તમને ભાગ્યે જ ખબર હશે કે પુદગલમાં પણ એક અચિત્ત મહાત્કંધરૂપ પરિણામ પેદા થાય છે અને આ અચિત્ત મહાત્કંધ પણ આ જ ક્રમથી અનુક્રમે સમસ્ત લેકવ્યાપી બને છે. રૂપી પુદગલને પણ એક જ સ્કંધ લોકવ્યાપી બનીને રહે અને બીજા કેઈ પણ રૂપી પદાર્થને આઘાત ન પહોંચાડે કે હાનિ ન કરે તે આત્મા તે કેવી રીતે હાનિકર્તા બને? આ ભગવતીજી સૂત્રમાં જ પુદ્ગલેના અનેક પ્રકારના પરિણામની વાત આવે છે. સર્વજ્ઞના શાસન સિવાય અન્ય સ્થળે આવા પરિણામોનું વર્ણન સાંભળવા પણ મળતું નથી. . . . . . Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ] [ શ્રી સિદ્ધપદ પાંચમા સમયે આત્મપ્રદેશોને સહરણ કરવાની ક્રિયા ચાલે છે અને સ કેાચ કરીને ત્રીજા સમયે આત્મપ્રદેશેાની જે સ્થિતિ હોય છે તે જ સ્થિતિ ત્યાં ફરી આવી જાય છે. છઠ્ઠા સમયે ખીજા સમયમાં જે દશા હાય છે તે દશા પ્રાપ્ત કરે છે. સાતમા સમયે પ્રથમ સમયમાં જે દશા હાય છે તે જ દંડની દશામાં આત્મપ્રદેશે। આવે છે. આઠમા સમયે તે જ ઈંડરૂપે રહેલા આત્મપ્રદેશા પુનઃ શરીરસ્થ જ થઈ જાય છે. કેવલી સમુદ્ધાતના પ્રારંભ પહેલાના સમયે નામક, વેદનીયકમ અને ગોત્રકમની જેટલી સ્થિતિ હોય છે તેમાંથી અસ`ખ્યાતમા ભાગની તેમજ તે કમલિકના જેટલેા રસ હાય છે તેમાંથી અનંતમાં ભાગનેા રસ રાખી બાકીની સ્થિતિ અને રસને; સમુદ્ધાતમાં આરૂઢ થયેલ આત્મા પ્રથમ સમયે ફ્રેંડ કરતી વખતે નાશ કરે છે. અહી' બીજી એક વિશેષતા ધ્યાનમાં લેવા જેવી છે. કેવલી સમુદ્ધાતમાં રહેલ આત્મા તે વખતે ૩૯ પુણ્યકમની પ્રકૃતિઓને ૨૫ પાપકર્મની પ્રકૃતિમાં ભેળવી દઇને તેને ક્ષય કરે છે. બીજા સમયે પહેલા સમયમાં બાકી રહેલ સ્થિતિના પણ અસંખ્યાત ભાગ અને રસના અનંતભાગે કરે છે. તેમાંના એક જ અસંખ્યાતમા ભાગના અને રસના એક જ અનંતમા ભાગ સિવાય બીજા બધાના તે વખતે ક્ષય થઈ જાય છે. આ કપાટના સમય છે. ત્રીજા મથાન કરવાના સમયે વળી પાછી બાકી રહેલ કમ સ્થિતિને અસખ્યાતભાગમાં વહેંચે છે અને રસને અન તભાગમાં વહેંચે છે અને તેના અસંખ્યાતમા ભાગની સ્થિતિ અને અનંતમા ભાગના રસ સિવાય ખીજા બધાને Page #532 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૫૧૧ ક્ષય કરે છે. આમ ક્ષય કરતાં આવતા ચે અંતર પૂરણ કરીને લેકવ્યાપી થવાના સમયે નામ, ગેત્ર અને વેદનીય કર્મોની જે સ્થિતિ બાકી રહી હોય છે તે તે કેવલી સમુદ્રઘાત કરનારા આત્માના આયુષ્ય કરતાં સંખ્યાત ઘણું જ મોટી હોય છે. અર્થાત્ કઈ પણ કેવલીના કેવલી મુદ્દઘાત પહેલાના અનંતર સમયની કર્મની સ્થિતિ તેમના કેવલી સમુદ્દઘાત વખતના આયુષ્યની સ્થિતિ કરતાં સંખ્યાત x અસંખ્યાત x અસંખ્યાત x અસંખ્યાત (લેકવ્યાપી) (મંથાન સમય) (કપાટસમય) (દંડસમય) ૪ અસંખ્યાતગુણ જેટલી હોય છે. (પ્રારંભ સમય) આ પછી ચોથા સમયે નામ, ગેત્ર અને વેદનીય કર્મની સ્થિતિના સંખ્યાત ભાગ કરી એક સંખ્યામાં ભાગ સિવાય બીજાને નાશ કરે છે. આવી જ રીતે પાંચમા સમયે કરે છે. પણ છઠ્ઠ સમય બાદ આત્માનો પ્રયત્ન પ્રારંભના સમયે કરતાં મંદ પડી જાય છે તેથી પ્રતિસમય પહેલા જે સમગ્ર સ્થિતિ ખંડને નાશ થતો હતો તેના બદલે માત્ર એક એક ખંડનો જ નાશ કરે છે. કર્મને નાશ કરવાની આ મંદગતિ છેક સગી અવસ્થાના છેલ્લા સમય સુધી ચાલે છે. ત્યારબાદ અગી અવસ્થાને અનુભવી આત્મા મેક્ષમાં પહોંચે છે. આમ તમે મૂળ વાત સારી રીતે સમજી ગયા હશે કે કઈ પણ કર્મ પ્રદેશથી ભેગવ્યા વિના નાશ પામતું જ નથી. માત્ર ભેગવવાની ઝડપ એટલી બધી હોય છે કે જેથી તે ન જ ભેગવ્યું હોય તેવું લાગે. આવી મહાન કેવલી સમુદ્દઘાતની ક્રિયા કર્યા બાદ Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ ] [ શ્રી સિદ્ધપદ્મ પણ આત્મા તરત જ મેાક્ષમાં જતા નથી પણ અંતમુહૂત બાદ જ મેાક્ષમાં જાય છે. કેટલાક એવુ માને છે કે કેવલી સમુધાત કર્યા બાદ છ મહિના સુધી એક આત્મા સંસારમાં રહે, પણ આ વાત ખેાટી છે, શાસ્ત્ર બાહ્ય છે; તેમ આય શ્યામાચાય ભગવતે પદ્મવણાજીમાં જણાવ્યુ છે. કારણ કે જો છ મહિના આયુષ્ય ખાકી રહેતુ હોય તે વાંધા આવે. ધારે કે કે’ક આત્માએ જેઠ વદમાં સમુદ્ધાત કર્યો તો ત્યાંથી લઇને છ મહિના ગણુતા વચમાં ચેકમાસું આવે. ચામાસામાં પીઠફલક અને પાટ વગેરેની જરૂર પડે તેથી તેને ગ્રહણ કરવાને પ્રસંગ આવે પણ શાસ્ત્રમાં તા એવું કયાંય કહ્યું નથી. માત્ર કેવલી સમુદ્ઘાત કર્યાં બાદ આયુષ્ય ખાકી હોય તો તેવા પ્રસંગે ગ્રહણ કરેલ પીઠક્લક અને પાટલા પાછા આપે તેમજ જણાવ્યું છે. આયુષ્યકસની વિશેષતા શાસ્ત્ર તે દરીયે છે. એક એવા પ્રશ્ન પણ શાસ્ત્રમાં પૂછવામાં આવ્યા છે કે....“ જેના આયુષ્યકમ કરતાં વેદનીય આદિ ત્રણ અઘાતીકમાંં વધારે હોય તે કેવલીસમુઘાત કરે અને સ્વભાવથી જ જેના આયુષ્યકર્મીની સ્થિતિ વેઢનીય આદિ કર્મોના જેટલી હાય તે કેવલીસમુદ્દાત ન કરે એ વાત તેા સાચી પણ કદાચ એવું બને કે જે આયુષ્યકમ ની સ્થિતિ વધારે હોય અને વેદનીય આદિ કર્મોની સ્થિતિ ઓછી હાય તેા તે શું કરે ?.....' પ્રશ્ન છે; તેા સુંદર પણુ જ્ઞાની શાસ્રકારના હાથમાં ન આવે તેવા અંદર (વાંદા) નથી. જ્ઞાનીએ તા ચિંતનના સમદર (દરીયા) હાય છે. આપણી કલ્પના પણ ન પહેોંચે તેવા આ પ્રશ્નને જવામ પણ શાસ્ત્રકારોએ કરેલ છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] - શાસ્ત્રકારો સ્પષ્ટ કહે છે કે આવું કદી બન્યું નથી અને બનતું નથી અને બનશે પણ નહીં કે બાકીના ત્રણ અઘાતી કર્મો ઓછી સ્થિતિના રહી જાય અને આયુષ્યની સ્થિતિ વધારે થાય. આવું થતું હોત તો એમ માનવું પડત કે કેવલી સમુદ્રઘાત દ્વારા કેવલી ભગવંતે નવા વેદનીયાદિ કર્મો પણ બાંધે. એમ થાય તે પછી કેવલી સમુદ્દઘાત નામ નિરર્થક થઈ જાય. કેવલી (સમુદ્રગ્રહ), (સમૂ+ઉગ્રહ) નામ પાડવું પડે. કારણ કેવલી સમુદ્દઘાતમાં તે કર્મનો સમ એટલે સારી રીતે, ઉત્ એટલે પ્રબળતાથી, ઘાત એટલે નાશ થતો હોય છે. આ તે નવા કર્મો લેવાની વાત આવી એટલે સમુદ્રગ્રહ બની ગયે! વળી તે કેવલી અવસ્થામાં બે સમયની સ્થિતિવાળા કર્મને જ બંધ હોય તે વધારે સ્થિતિવાળું વેદનીયાદિ કર્મ બાંધે કેવી રીતે ? બે સમયથી વધારે સ્થિતિના કર્મ બાંધવા માટે કષાયના ઉદયની જરૂર પડે જ. તે કષાયે; ક્ષય થયા બાદ ઉદયમાં આવે કેવી રીતે ? આમ વિચારીએ તે હજારે શાસ્ત્રીય નિયમેના ઉલ્લંઘનને પ્રસંગ આવે. માટે શાસ્ત્રકારે કહે છે આયુષ્યકર્મના પિતાના જ તથાસ્વભાવના કારણે કદી એવું બનતું જ નથી કે આયુષ્યકર્મ કરતાં બાકીના ત્રણ કર્મોની સ્થિતિ નાની હોય. બુદ્ધિમાનેને પ્રશ્ન તે થાય જ કે જે વેદનીય આદિ કર્મો આયુષ્ય કરતાં વધારે જ હોય તે નિયમ હોત તે મુંઝવણભરી સ્થિતિ ન આવત; પણ એવી સ્થિતિ પણ માની છે કે વેદનીયાદિ કર્મો અને આયુષ્ય કર્મ એક જ સરખા હોય, એક સમયને પણ ફરક ન હોય; તો એ છે કે Page #535 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] [ શ્રી સિદ્ધપદ અતિશય છે કે જેથી વેદનીયાદિ કર્મો આયુષ્યકર્મ કરતાં એક સમય પણ ઓછાં ન હોય..? આ વાત સમજમાં આવે માટે જ શાસકારોએ આયુવ્યકર્મને સ્વભાવની વિચિત્રતાઓ તરફ ધ્યાન દોર્યું છે. આયુષ્યકર્મ ઘણી બાબતમાં બાકીના સાતે ય કર્મો કરતાં તદ્દત જુદું જ છે. બાકીના સાત કર્મો જીવને યથાશય રીતે સગી અવસ્થામાં નિરંતર બંધાયા જ કરે છે, જ્યારે આયુષ્યકર્મ તે નાના કે મેટા જીવનમાં કઈપણ જીવને કઈ પણ ભવમાં એક વખતથી વધારે વખત બંધાતું જ નથી. સાતવેદનીયકર્મ કઈ વખત અસતાવેદનીયમાં સંક્રમીને કે અશુભ નામ–મેત્રાદિ કર્મો કઈ વખત શુભ નામ-શેત્રાદિમાં સંકમીને ભગવાઈ જાય છે પણ આયુષ્યકર્મની ચારે પ્રકૃતિ દેવઆયુષ્ય, નરક આયુષ્ય, મનુષ્યઆયુષ્ય, તિર્યચઆયુષ્ય કદી એક બીજા રૂપે સંક્રમનું નથી. આવી બીજી પણ ઘણી સ્વભાવની વિચિત્રતા આયુષ્યકર્મમાં છે, તેવી રીતે આ પણ એક આયુષ્યકર્મની જ વિશેષતા હોય છે કે તે વેદનીયાદિ કર્મસ્થિતિની સમાન સ્થિતિમાં કે ઓછી સ્થિતિમાં બંધાય છે પણ વેદનીયાદિ કર્મોથી વધારે સ્થિતિવાળું આયુષ્યકર્મ કદી કઈ જીવને ક્યારે ય બંધાતું નથી. જેમ ચરમશરીરી કેઈ આત્મા તે જ ભવમાં મિથ્યાત્વ મેહનીયકર્મ મોટામાં મોટી સ્થિતિનું બાંધે તેમ બને છતાં ય આયુષ્યકર્મ કદી બાંધતા નથી તેવી રીતે આયુષ્યકર્મ કદી વેદનીયાદિ કર્મથી અધિક સ્થિતિવાળું બંધાતું જ નથી. - આવકરણ આ સમુદ્દઘાતની કિયા કરતા પહેલાં આવઈકરણ નામનું કરણ કરવું પડે છે. સમુદ્દઘાત કરનારા આત્મા માટે પિતા આ સ્થિતિ અને આથતિનું Page #536 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ ૫૧૫ તે આવશ્યક છે. કારણ કે એના ઘણા અર્થામાંથી એક એવે પણ અર્થ છે કે કેવલી સમુદ્ઘાત કરવા માટે કેવલી ભગવતાના જે ઉપયાગ છે તે અ વ કરણ છે. આ આવકરણ દ્વારા કમે{ ઉન્નય આવલિકામાં નાંખવામાં આવે છે. આવ કરણ પણ અંતઃમુહૂત કાળ પ્રમાણ જ હોય છે. અને પછી તરત જ કેવલી સમુદ્ધાતના આરંભ થાય છે ચેાગાની ચ'ચલતા આમ પ્રથમ આવ કરણ અને તે પછી કેવલી સમુઘાત અને ત્યારપછી સિદ્ધિગતિની સાધનામાં મહત્ત્વની દશા આવે છે, અયાગી દશા....આ અયાગી દશા એટલે જ ૧૪ મુ’ગુણુસ્થાનક, અને શૈલેશી દશા. આ ચૌદમા ગુણસ્થાનકને છેડીને કાઈ પણ ગુણસ્થાનક એવું નથી જ્યાં મન–વચન અને કાયાના ચેાગના વ્યાપાર ચાલુ ન હોય. જ્યાં સુધી ચેાગ રહે ત્યાં સુધી કાઁખંધ થવા ને જ. ચેગ ભલે ત્રણમાંથી કાઇ પણ હોય. મનયેાગરૂપ હાય. વચનયેાગરૂપ હોય કે કાયયેાગરૂપ હોય પણ તે ત્રણે ય ચોગ દરમ્યાન આત્માના પ્રદેશેામાં ઓછુ કે વધારે કંપન તા ચાલવાનું જ. આ કંપન ચાલે ત્યાં સુધી આત્મા કર્માથી ખરડાવાના જ. આ જ ભગવતી સૂત્રમાં અનંત લબ્ધિનિધાન ગણધર ભગવંત પૂ. ગૌતમસ્વામીજી મહારાજા વીરવ માન સ્વામીને પ્રશ્ન પૂછે છે; 'હે ભગવંત! કેવલીભગવ ંતે જે આકાશપ્રદેશમાં વ્યાપીને હાથ રહ્યો હોય ત્યાંથી ઉઠાવીને પાછા તેટલા જ આકાશપ્રદેશમાં વ્યાપીને રહે તેવી રીતે હાથને પાછા સ્થાપી શકે ? ભગવંતે જવાખમાં ફરમાવ્યું છે કે આ ‘અર્થ સમર્થ Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬] [ શ્રી સિદ્ધપદ નથી” એસ અઠે ન સમર્થ્ય અર્થાત્ આવું બની શકે નહિ. આ ન બનવાની પાછળ એક જ કારણ છે અને તે કાયયેગની ચંચલતા. કેવલીભગવંતે પૂર્વમાં હાથ કેટલા આકાશપ્રદેશને વ્યાપીને રહ્યો છે તે જાણતા હોવા છતાં ય તે જ પ્રદેશમાં હાથને રાખી ન શકે. એટલે કેવલીભગવંતના આત્મપ્રદેશમાં પણ તે વખતે એટલું સ્પંદન ચાલતું હોય છે. આપણી નજરમાં જે ચીજ સ્થિર હોય છે; આપણને જેમાં કાંઈ ફેરફાર થતે દેખાતું નથી હોતે તે ચીજો જ્ઞાનીની નજરમાં પરીવર્તનશીલ હોય છે. જેમ આપણને કંપવાવાળાના અંગે કંપ્યા કરતાં દેખાય છે તેમ જ્ઞાનીઓને પણ સગી દશામાં રહેલ તમામ આત્માના આત્મપ્રદેશ પ્રતિક્ષણ કંપતા જ પિતાના જ્ઞાનથી દેખાય છે.. ગ નિરોધ આવી સગી દશામાંથી દૂર થવા સૌથી પહેલાં કેવલીભગવંત દ્રવ્ય મનાયેગના નિરોધ કરે છે. કારણ કે ભાવ મોગ તે છાઘસ્થિક જ્ઞાનરૂપ હોવાથી કેવલજ્ઞાન થતાં જ તે નાશ પામ્યું હોય છે. અનુત્તર દેવલોકના દેના પ્રશ્નોના જવાબ આપવામાં ઉપયેગી દ્રવ્ય મનેગને પણ હવે તેઓ રેધ કરે છે. પિતાના પુષ્ટ મનેદ્રવ્યને વ્યાપારને ઘટાડીને તરત જ મનઃ પર્યાપિ પુરી કરેલ સંસી પંચેન્દ્રિય જીવને જેટલું વ્યાપાર હોય છે તેટલા વ્યાપાર વાળે કરે છે. સંજ્ઞી પંચેન્દ્રિય તરીકે જન્મીને મન:પર્યાપ્તિ પૂર્ણ કરેલ જીવને મને વ્યાપાર ઉત્પત્તિ પછી તે ધીમે ધીમે પ્રબળ થતું જાય છે પણ આરંભ સમયે અતિ અ૯પ હોય છે, માટે તે છો સર્વજઘન્યમયેગી કહેવાય છે. તેવી દશામાં આવ્યા બાદ કેવલીભગવંતે હજી પણ દ્રવ્યમનગના વ્યાપારને Page #538 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [૫૧૭ નિરોધ કરે છે, પ્રતિ સમય મને દ્રવ્યના વ્યાપારને અસં ખ્યાત ગુણહીન કરતા જાય છે. આવી દ્રવ્યમનો નિરોધની પ્રવૃત્તિ પણ અસંખ્યાત સમય સુધી ચાલે છે. સર્વ જઘન્ય મનોયોગથી પણ ઓછા મનોયોગ અહીં આટલી વધુ વિચારણું કરી લેવાની જરૂર છે કે સામાન્ય રીતે જેને સર્વજઘન્ય મનાયેગી કહેવાય છે તેના કરતાં પણ સૂક્ષ્મ મનાયેગ કેવલીઓને યોગનિરોધ વખતે હોય છે. આમ વિચારતાં તે એમ સિદ્ધ થાય છે કે કેવલીભગવંતે દ્રવ્યમયેગને રેધ કરે છે ત્યારે સર્વજઘન્ય મનોવેગી કરતાં પણ ઓછા મનેયેગવાળા હોય છે છતાં ય સર્વજઘન્યમનાયેગી તરીકે તેમની ગણત્રી ન કરતાં તરત જ પર્યામિ પૂર્ણ કરેલ સંજ્ઞી પંચેન્દ્રિયને જ કેમ જઘન્ય મનેયેગી કહ્યા ? આનું એક સમાધાન એ છે કે જેમ તૂટી રહેલે ઘડે પણ જ્યાં સુધી સંપૂર્ણ તૂટ્યો નથી, તૂટવાની ક્રિયામાં છે ત્યાં સુધી ઘડે તે કહેવાશે પણ ઘડા તરીકેનું કેઈ કાર્ય કરી શકતું નથી, જેમ બુઝાઈ જતે દી દીવા તરીકેનું કેઈ કાર્ય ન કરી શકે છતાં ય દી તો કહેવાય જ છે. તેમ કેવલીભગવંતે જે વખતે દ્રવ્યમયેગને રેધ કરી પર્યાપ્ત માત્રના મનોગથી હીન માગવાળા બને છે ત્યારે તે મનોવેગ મ ગનું કાર્ય કરવામાં સમર્થ નથી છતાં ય તે વિખરાઈ જતાં પુદ્ગલે મનગના જ છે. માટે તેને મનેતે કહે જ પડે. એટલે એ વાત સિદ્ધ થાય છે કે મનેયેગ તરીકેનું કાર્ય તે પર્યાપ્ત સંજ્ઞીનું પ્રથમ સમયે જે મનોદ્રવ્ય હોય છે તેટલાથી જ થાય. એટલે કાર્યકારી મનોવેગ તરીકે તે સૌથી અ૫ મનેયેગવાળે તરતનો પર્યાપ્ત સંસી પંચેન્દ્રિય જીવે છે તે વાત યથાર્થ છે. Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ ] [ શ્રી સિદ્ધપદ આવી રીતે મનાયોગના રોધ કરે છે પણ બાદર મને યોગ અને માદર વચનયોગ બનેને સાથે જ રાધ કરતા હાવાથી તે વખતે ખાદરકાયયેાગનુ આલંબન લેવાય છે. કારણ હજી આત્મા અયાગી બન્યા નથી; અને અયાગીન અને ત્યાં સુધી કાઇ ચેાગ તા હોય જ. પણ આ ખાદ્યરમનાયેગ અને આદરવચનયોગના નાશ કરવા માટે પણ આત્માને કાઈ આલંબન જોઇએ. આ આલંબન તરીકે જ બાદરકાયયેાગનુ અવલખન થાય છે. આ જ વખતે સકલ શરીરમાં વ્યાપક અનેલ આત્મા પોતાની અવગાહનાનો ૧/૩ ભાગ ઓછા કરી નાંખે છે. અર્થાત્ આત્મપ્રદેશાને ચન કરવા દ્વારા પેટ, નાક, મેઢાના પેાલાણના જે ભાગ છે તે બધા પૂરી દે છે. તેમની આવી જ અવગાહના પછી સિદ્ધદશામાં પણ રહે છે, સિદ્દો સાકાર કે નિરાકાર તમને પ્રશ્ન થશે કે સંસ્થાન વિના અવગાહના હાય નહી. અને સિદ્ધદશામાં તે આત્મા અરૂપી છે તેથી તેનું સંસ્થાન છે જ નહીં અને સંસ્થાન ન હેાવાથી અવગાહના હોતી નથી. વળી સિદ્ધભગવંતા ‘નિરાકાર’ છે તેવુ પણ વણુ ન શાસ્ત્રમાં આવે છે તેથી સિદ્ધના આકાર હાય જ નહીં. તમારી શંકા સાચી છે, વિચાર કરવા જેવી છે. શાસ્ત્રકારોએ સ્પષ્ટ કહ્યું છે કે સંસારી જીવને તા સંસ્થાન નામકમેદયથી હાય છે અને સિદ્ધના જીવને તમામ કર્મીના ક્ષય થઇ ગયા છે તેથી તેમને અહીં રહેલ સંસારી આત્માના છ સંસ્થાનમાંથી એક પણ સંસ્થાન ન હોય, તદુપરાંત લેાકમાં પ્રસિદ્ધ એવા ત્રિકાળુ, ચતુષ્કાણુ, વર્તુલ, અર્ધ ચંદ્રાકાર વગેરે ઘણા સંસ્થાને આકૃતિએ પુદ્ગલને હાય છે. પુગલને આ સંસ્થાન માટે કાંઈ કાઈ કર્મીના ઉદયની જરૂર Page #540 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [૧૯ નથી પણ તેવું કઈ પણ સંસ્થાન સિદ્ધના જીવને હતું નથી. એ વાત ન રહે ન હસે સૂત્રો વડે સ્પષ્ટ થાય છે. કવિઓએ તેમને સ્તવનમાં “નિરંજન નિરાકાર તરીકે સ્તવ્યા છે તેથી પણ તેમને આકાર કે સંસ્થાન નથી તેવું લાગે છે. પણ આટલી વાત પરથી જ નિર્ણય લે રેગ્ય નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે સિદ્ધના આત્માઓને કોઈ સંસ્થાન નથી હતું તેમ નહીં પણ “અનિત્યંભૂત સંસ્થાન હોય છે. આ “અનિત્યંભૂત” શબ્દનો અર્થ સમજશે એટલે તમારી શંકા દૂર થશે. “ઈદં” શબ્દ સંસ્કૃતમાં સર્વનામ તરીકે છે. તેને અર્થ છે. “આ તેના પરથી શબ્દ બને છે ઇન્વેભૂત.” ઈર્શ્વભૂત શબ્દનો અર્થ થાય છે. આવા પ્રકારને પામેલું..અને “ઈથંભૂત” શબ્દની પહેલાં નિષેધવાચી અન” ઉમેરાય છે. જેથી શબ્દ બને છે “અનિત્યંભૂત.” અનિત્થભૂત” સંસ્થાન એટલે આવા પ્રકારને પામ્યું છે એવું વિધાન જે આકારને અંગે ન થઈ શકે તેવું સંસ્થાન કે આકૃતિ. - તમને પ્રશ્ન થવાને કે આવા પ્રકારનું સંસ્થાન છે તેવું વિધાન જેના અંગે ન થઈ શકે તે અનિત્યંભૂત સંસ્થાન. આવા પ્રકારનું એટલે કેવા પ્રકારનું...? . પુદગલના જે ગળ-લાંબા-વર્તુલ આદિ સંસ્થાને છે તે, અને જીવના કર્મના ઉદયથી સમચતુરસ, ન્યોધ-સાદિ વામન-કુન્જ અને હંડક એ ૬ સંસ્થાને હોય છે તે પ્રકારના. આનાથી ભિન્ન પ્રકારનું સંસ્થાન સિદ્ધના જીવને હોય છે માટે તેઓ “અનિત્યંભૂત” સંસ્થાનવાળા કહેવાય છે. પણ સંસ્થાનવિહીન-આકારવિહીન નથી કહેતા. પણ Page #541 -------------------------------------------------------------------------- ________________ પર૦ ] [ શ્રી સિદ્ધપદ આકારવાળા હાય છે તેથી જ તેમનુ અવગાહના ક્ષેત્ર પણ નિયત હાય છે. જુના જમાનામાં ગોળને માટલામાં રાખતા. ઘણી વખત એવુ થઇ જતું કે અંદર ગાળ એવા સઘન બની જાય કે તેને બહાર કાઢી ન શકાય. ત્યારે તે માટલાને તેડી નાંખવામાં આવે. તે વખતે ઘડાની એક ઠીકરી પણ ગેાળને લાગેલી ન હોય તે.” પણ ગાળ ખરાબર ઘડાના સસ્થાન જેવા અનેલેા દેખાય છે. આવી રીતે તકીયામાં રૂ ખુબ ઠાંસી ઠાંસીને ભરવામાં આવે અને પછી ધીમે રહીને કેાઈ તેનુ ઉપરનું કાપડનું અસ્તર કાતરથી કાંપી નાંખે તે ય અંદરનું દબાયેલું રૂ તકીયાના આકારનું જ થઇ જવાનું, આવી રીતે આ શરીરવાળી દશામાં જ આત્મપ્રદેશ ધનરૂપ થઈ ગયા હેાવાથી શરીરના જેવા જ આકાર ત્યાં થઈ જાય છે. કલ્પના ખાતર કલ્પના કરી શકાય કે કાઇ માણુસના આકારનુ એક પેાલુ' પુતળુ તૈયાર કરે પછી તેમાં સારી રીતે ઘન કરીને રૂ ભરે. પછી તે પુતળાના ઉપરના ભાગને ખોલી નાંખી તેમાંથી રૂ બહાર કાઢે અને તેના જેવા આકાર લાગે તેવે આકાર સિદ્ધના આત્માના હાય છે. આત્મા અરૂપી પદાર્થોં હાવાથી તેને આકાર નથી તેવું માનવું ખાટું છે. કારણુ અરૂપી પદાર્થીને રૂપ-રસ–ગ ધ અને સ્પર્શ ન હાય તેવી તેની વ્યાખ્યા છે પણ સસ્થાન ન હોય તેવી વ્યાખ્યા કાઇએ કરી નથી. કારણ અરૂપી એવા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું પણ લેકના જેવુ જ સંસ્થાન શાસ્ત્રમાં કહેલું છે. વળી Page #542 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ]. [ ૫૨૧ ઘોડાના જ્ઞાન કરતાં ગધેડાનું જ્ઞાન જુદું છે. એ અનુભવ સહુને થાય છે. આવો અનુભવ ત્યારે જ થાય કે જ્યારે જ્ઞાનને પણ આકાર માનવામાં આવે. જ્ઞાન જે જે પ્રકારે પદાર્થ હોય છે તે તે રૂપ આકારને ધારણ કરતું હોય છે. જે વખતે આંખથી ઘડે દેખાય, આત્માને ઘડાનું જ્ઞાન થાય ત્યારે તે જ્ઞાનને “ઘટાકાર” જ્ઞાન કહેવાય છે. પછી કાળાંતરે પટનું જ્ઞાન થાય ત્યારે પટાકારજ્ઞાન પેદા થાય છે. પછી પટાકારજ્ઞાનને વિનાશ થાય છે. આમ અરૂપી એવા જ્ઞાનમાં પણ જે આકાર માની શકાય છે તે સિદ્ધના આત્માને આકાર ન જ હોય તે આગ્રહખોટે છે. - આત્માની નિરાકાર સ્તુતિનું કારણ તેમ છતાં ય સિદ્ધના આત્માની નિરાકાર તરીકે સ્તુતિ છે. તેમાં વધુમાં વધુ દલીલ એ જ થઈ શકે કે તેમને તે વખતનો આકાર છે તે પૂર્વભવમાં ધારણ કરેલ જે છેલ્લું શરીર છે તેની જ અપેક્ષા છે. જેમ પાણું કે કઈ પ્રવાહીને આકાર પૂછવામાં આવે તે કહેવાય કે પાણીને કે નિશ્ચિત આકાર નથી. જેવા પાત્રમાં રહે તે તેને આકાર બની જાય છે. તેવી રીતે સિદ્ધના આત્માને વાસ્તવિક તે કેઈ આકાર છે જ નહીં પણ ચરમ શરીરમાં જે આકાર હતે તે જ સંકેચાઈને સિદ્ધને આકાર થયેલ છે. તેથી તે આકાર પણ છેલ્લા શરીર રૂપે ઉપાધિના કારણે પેદા થયેલ કહેવાય. આ શરીરને આકાર જે હોય છે તેના જેવો જ આકાર થાય છે એટલું જ નહીં પણ આ શરીર બેઠેલી અવસ્થામાં હોય તે તે સિદ્ધ દશાની આકૃતિ બેઠેલી અને ઊભેલી દશામાં અથવા જે આસનમ હોય તે આસનમાં જ સિદ્ધ ભગવંતના આકારરૂપ બને છે. હા, એટલું ચોક્કસ વિચારવાનું છે કે છેલ્લું પણ Page #543 -------------------------------------------------------------------------- ________________ પરર ]. [ શ્રી સિદ્ધપદ શરીર હતું તે કર્મના ઉદયના કારણે જ. અને આત્મ પ્રદેશને સંકેચ થયે છે તેમાં જીવના પ્રયત્નની સાથે તેવા વિશિષ્ટ કર્મને ઉદય પણ કારણ છે. તે તે કર્મને ઉદય નાશ થતા તે ત્રીજો ભાગ–સંકેચાયેલી અવગાહના કાયમ જ કેમ રહે છે? કર્મ ચાલી ગયા બાદ પણ તે કર્મના ઉદયથી થયેલ કાર્ય કેમ રહું? અહીં વિગતપૂર્વક વિચાર કરશે તો સમજાશે કે જગતમાં બે પ્રકારના પરિણામે હોય છે. એક તે નિમિત્ત એટલે કાળ રહે ત્યાં સુધી રહેનાર પરિણામ, બીજે તે નિમિત્ત ચાલી ગયા બાદ પણ રહેનાર પરિણામ. જેમ અંધારું હોય ત્યારે કઈ ચીજનું જ્ઞાન કરવા માટે દીવાની જરૂર પડે છે. તે દીવાથી કોઈ ચીજનું જ્ઞાન થાય છે પણ દીવે ચાલી જતા જેમ પ્રકાશ ચાલી જાય છે તેમ તે ચીજનું જ્ઞાન ચાલી જતું નથી. એવી રીતે કર્મના ઉદયરૂપી ઉપાધિ ચાલી જાય છે છતાં ય આકાર ચરમ શરીરના આધારે રહે છે. આ રીતે વિચારતા આત્માને નિરાકાર કહેવામાં વાંધો નથી પણ તે દિશામાં આત્મપ્રદેશના પ્રસારણની મર્યાદા રૂપ આકાર નથી તેવું કઈ રીતે માની ન શકીએ. શાસ્ત્રકારેએ એવો પણ પ્રશ્ન ઉઠાવ્યું છે કે આત્મા તે અનંત શક્તિને સ્વામી છે, કાયાને સંકેચ થાય છે તે પહેલાં વિર્યાતરાય કર્મને તે ક્ષય થઈ ગયે હોય છે તો એક અણુ એટલે કેમ નથી થઈ જતો? એક જ આકાશ પ્રદેશમાં રહી જાય તેવી અવગાહન કેમ ગ્રહણ કરતો નથી. આના જવાબમાં કહેવાયું છે કે આત્મા તે વખતે ગમે તેમ તો ય શરીરમાં રહે છે. શરીરમાં રહેલે આત્મા વધુમાં વધુ સંકેચ કરે તોય અંગુલના સંખ્યાતભાગ કરતાં ઓછા સ્થાનમાં Page #544 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ પર૩ રહી ન શકે પણ સિદ્ધિગતિ પામનારા જીવ આટલા બધા સકાચ કરી શકતા નથી પરંતુ માત્ર પેાતાની પૂર્વ અવ ગાહનાના ત્રીજા ભાગની જ અવગાહના ન્યૂન કરી શકે છે. તેમાં એ જ કારણ છે કે તે વખતે ચેગોની શક્તિ પણ મંદ પડી ગઇ હાય છે. તે વખતના ચેગમાં એટલી શિત નથી કે ૧ ૩ ભાગથી વધુ આત્મપ્રદેશોના સંકેાચ કરી શકે. આમ બાદરમનેયાગ અને વચનયોગના ખાદરકાયાચેોગ દ્વારા નિરાધ કર્યા બાદ તે જ માદરકાયયોગના સૂક્ષ્મકાયયેાગ દ્વારા નાશ કરે છે, અને પછી તે સૂફમકાયયેાગના સૂક્ષ્મ મન-વચનના ચાગ દ્વારા ક્ષય કરી છેલ્લા ચેાગાંશાને આત્મા વડેજ નાશ કરે છે. આ સ્થિતિ પામતાં અ ઇ ઉ ઋ લૂ એટલા જ પાંચ હસ્વસ્વરા નું ઉચ્ચારણ થાય તેટલા વખત શૈલેશી દશાને પામે છે. આ શૈલેશી દશામાં આત્મપ્રદેશે। બિલકુલ સ્પન્દન છેડી દે છે. મેરૂપ ત જેમ પવનના પ્રચંડ તેાફાનથી પણ ચલિત ન થાય તેમ તે ચૌદમા ગુણસ્થાનકરૂપે અયેાગીદશામાં રહેલ આત્માને ચોગરૂપ પવન કશું કરી શકતા નથી; અને ચાગના નાશ થઇ ગયા હોવાથી કાઇ પણ્ કમ મંધાતું નથી. માત્ર પૂર્વે ખાંધેલા કમેર્યા જેના ક્ષય માટેની ગાઠવણ કેવલી સમુદ્દાત વખતે અથવા આવકરણ વખતે થઇ ગયેલ છે તે પ્રમાણે કમના ક્ષય થતા જાય છે. અને આખરે ખાણુમાંથી તીર છૂટે તેવી રીતે આત્મા દેહમાંથી નીકળી સિદ્ધશિલા પર પહેાંચી જાય છે. આગળ આપણે વિચારી ગયા છીએ કે જે સમયે આત્મા અહી' દેહમાંથી નીકળે છે તે સમયે જ મેક્ષમાં પહેાંચી જાય છે પણ વ્યવહારનયની અપેક્ષાએ જ અહીંથી નીકળવાના અને ત્યાં પહેાંચવાના સમય જુદો કહેવાય છે. Page #545 -------------------------------------------------------------------------- ________________ પર૪ [ શ્રી સિદ્ધપદ જો કે એક જ સમયમાં આત્મા સાત રજ્જુ જેટલે દૂર કેવી રીતે પહેાંચી શકે એ પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થાય! અન્ય શાસ્ત્રકારોએ તક અને દલીલેાથી આ વાત સમજાવી છે પણ ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજે તેા આ વાતનું સમર્થન કરતા “ અસ્પૃશગતિવાદ ” નામના એક સુંદર ગ્રંથ બનાવ્યા છે. આવા ગ્રંથ તેા દીક્ષા લઇને ખૂબ ભણવા ગણવામાં લાગ્યા હાય તે મુનિએ જ સમજી શકે તેા તમારા જેવાનું ગજું કયાં? પણ જાડી ભાષામાં જાડું તત્ત્વ કહેવાશે તે સમજવાની કેાશિષ કરશે તા જરૂર સમજાશે. અસ્પૃશદ્ ગતિની સિદ્ધિ 6 પહેલાં વિચાર ગતિ' એટલે શું ? કેઇ પણ પદ્મા નું એક સ્થાનેથી બીજે સ્થાને જવુ તેનુ નામ ગતિ. આપણે સમજીએ છીએ કે એક સ્થળેથી બીજે સ્થળે ગાડુ પણ જાય છે, સાઈકલ પશુ જાય છે, મેટર પણ જાય છે. પણ ગાડા કરતાં સાઈકલને અને સાઈકલ કરતાં મેટરને ધારેલાં સ્થળે પહોંચવામાં સમય એ થાય છે. અને વાહનાને અંતર તેા સરખું જ કાપવાનુ છે છતાં ય એકને વધુ સમય થાય છે, બીજાને-વધુ ઝડપવાળા વાહનને એછે સમય લાગે છે એટલે એ નક્કી થાય છે કે પદાર્થની ગતિ વધતી જાય તેમ સમય એા થતા જાય અને ગતિ એછી થતી જાય તેમ સમય વધતા જાય. તે આપણે ગતિ કચાં સુધી ઓછી કરી શકાય તેના વિચાર કરીએ. સૌથી એછામાં ઓછી ગતિ એટલે એક સમયમાં એક આકાશપ્રદેશ જેટલી ગતિ. આનાથી ઓછી ગતિ કલ્પી શકાય જ નહીં. કારણ કે જે એક આકાશપ્રદેશમાં એક પરમાણુ કે એક કોંધ હોય તે તેનાથી નજીકના ખીજા આકાશપ્રદેશમાં જાય તે જ ગતિ થઇ કહેવાય. નહીં તો તે પદાથ સ્થિતિમાં Page #546 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ પ૨૫ રહ્યો કહેવાય અથવા વધુમાં વધુ તેનામાં સ્પંદન થાય છે તેમ કહેવાય પણ જ્યાં સુધી પૂર્વના પ્રદેશને છેડીને બીજા પ્રદેશમાં ન આવે ત્યાં સુધી ગતિ થઈ તેમ તો ન જ કહેવાય. તેથી એક આકાશપ્રદેશમાંથી એક પરમાણુ કે સ્કંધ બીજા આકાશપ્રદેશમાં આવે ત્યારે તેની ગતિ એક સમયમાં એક આકાશપ્રદેશની કહેવાય. આનાથી ધીમી ગતિ સંભવે નહીં પણ એવું બની શકે કે ગતિ કરનારે પદાર્થ નિરંતર ગતિ ન કરે પણ જેમ ગાડી સ્ટેશને સ્ટેશને અટકતી અટકતી જાય છે તેમ વચમાં સ્થિતિ કરતાં કરતાં ગતિ થાય ત્યારે સરેરાશ ગતિમાં એક સમયમાં એક આકાશપ્રદેશ કરતાં ઓછી ગતિ થાય પણ નિરંતર ગતિ ચાલુ જ હોય તેવા પદાર્થોમાં ઓછામાં ઓછી ગતિ એક સમયમાં એક આકાશપ્રદેશ જેટલી હોય જ છે. હવે આનાથી વધુ જે ગતિઓ થાય તે બધી ગતિએ “અસ્પૃશદૃગતિ કહેવાય છે. - એક સમયમાં એક આકાશપ્રદેશ જેટલા પરમાણુની ગતિ બે આકાશપ્રદેશ જેટલી ત્યારે જ સંભવી શકે કે ત્યારે તે બંને આકાશપ્રદેશે એક જ સમયમાં સ્પશી લેવાય. જે એક આકાશપ્રદેશને પસાર કરતાં એક સમય લાગતો જ હોય તો તો જેટલું ક્ષેત્ર વધે તેટલા સમયે પણ તેને પસાર કરતાં વધે. પણ આવું બને જ તેવો નિયમ નથી. વધારે ક્ષેત્ર પણ ઓછા સમયમાં પસાર કરી શકાય છે એટલે એક સમયમાં એકથી વધુ પ્રદેશો પણ પસાર થઈ શકે છે તેવું માનવું રહ્યું. અને જો આવી ગતિ શક્ય હોય તે ગતિને અતિશય વધતાં અંતરાલવતી ઘણું પ્રદેશો એક જ સમયમાં પસાર થઈ જાય તે પણ સુતરાં શકય છે. - શાસ્ત્રકાર ભગવતે સૂત્રેની ટીકામાં સ્પેશદગતિ Page #547 -------------------------------------------------------------------------- ________________ પર૬ ] [ શ્રી સિદ્ધપદ અને અસ્પૃશદ્ગતિનું દૃષ્ટાંત આપતાં જણાવે છે કે પગથિયા પરથી ગબડતી ગબડતી ચીજ પડે છે ત્યાં પૃશદ્ગતિ હોય છે. પણ ઉપરથી પડે છે ત્યાં સહસાગતિ થાય છે. જેમકે અગાસી પરથી ઠીકરી નીચે પડે તે અસ્પૃશદ્ગતિ છે. આવી અતિ અતિશયવાળી અસ્પૃશ ગતિથી આત્મા એક જ સમયમાં લેકના છેડે પહોંચી જાય તે તદ્દન સંભવિત અને તર્કસિદ્ધ છે. શું મુક્તિમાં જતા જીવના સિવાય આવી વેગવાળી અસ્પૃશદૃગતિ બીજા પદાર્થોમાં હોય ખરી? અવશ્ય હોય. ગતિવાળા પદાર્થ બે છે. એક જીવ અને બીજું પુદ્ગલ દ્રવ્ય. જેમ જીવમાં આવી અતિશયવંત અસ્પૃશગતિ હોય છે તેમ પરમાણુરૂપ પુદગલમાં પણ આવી ગતિનું વર્ણન છે. મોક્ષમાં જ તે આત્મા તે એક સમયમાં તિસ્થલેકમાંથી લેકાંતે સાત રજજુ જ જાય છે પણ કેટલાક પરમાણુઓ તે ગતિના અતિશયથી લેકના એક છેડેથી બીજે છેડે એટલે ચૌદ રાજલેકમાં એક જ સમયમાં પહોંચી જાય છે. પરમાત્માના શાસનની બલીહારી છે. તેમાં પદાર્થનું જેવું સૂક્ષ્મ વિવેચન આવે છે તેવું અન્યત્ર સંભવી શકતું નથી. કાળના અવિભાજ્ય ભાગરૂપ એક સમયમાં પણ જીવ અને પુદ્ગલ આવી ગતિ કરી શકે છે તેવું નિરૂપણ સર્વજ્ઞના શાસન સિવાય બીજે ક્યાં મળે? તત્ત્વને વિચાર તે અદ્દભુત જ હોય છે અને એટલે જ માત્ર તવના વિચારમાં પડેલા અનુત્તરવાસી દેવ પિતાના મોટા આયુષ્યને પણ જરા ય ઉદ્વેગ વિના પસાર કરી શકે છે. માટે તત્વને વિચાર કરતા કંટાળો આવે ત્યારે સમજવું કે તત્વચિંતન છે તે રસિક વિષય. પણ આપણે દશા પેલા કાગડા જેવી હોય છે. એમ કહેવાય છે કે જે તુમાં Page #548 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ પર ગ દ્રાક્ષ તૈયાર થાય છે તે ઋતુમાં કાગડાની ચાંચમાં થાય છે એમાં દોષ ઋતુને નથી, ફળના નથી પણ દોષ માત્ર કાગડાની ચાંચના જ છે. તેમ તત્વમાં રસ ન આવે તે દોષ આપણી પોતાની જાડી બુદ્ધિના સમજવો. સૂક્ષ્મ બુદ્ધિવાળા આત્મા તો અહીં પ્રશ્ન કરે મુક્તિમાં જતા આત્મા તે સાત રન્તુ જ દૂર જાય છે અને પરમાણુ તે એક સમયમાં ચૌદ રજ્જુ દૂર જાય છેતા બનેની ઝડપમાં કેાની ઝડપ વધારે ? અને જો આત્માની ગતિ વધારે હાય તેા આત્મા સાત રજ્જુથી આગળ કેમ જતા નથી ? આવી શકા સૂક્ષ્મ બુદ્ધિવાળાને થાય પણ સરળ પિરણામી આત્મા આના જવાબ મળે કે તરત તેના સ્વીકાર કરે પેાતાના આત્માને હષથી ભરે. હવે સમજો, પુદ્દગલે ચૌદ રાજલેાકનુ અંતર કાપ્યું અને મુક્તિમાં જતાં આત્માએ સાત રાજલેાકનું અંતર કાપ્યું' એ વાત સાચી પણ તેથી એવું નક્કી ન થાય કે આત્મા કરતાં પુદ્દગલની ગતિ વધારે હતી. તમારી આગળની શંકા જ ખાટી છે કે ‘ગતિ ઓછી ન હતી તેા આત્મા ત્યાં કેમ અટકી ગયા ?’આત્મા પેાતાની ગતિને નાશ થવાથી લેાકાત્રે અટકી ગયે છે તે વાત જ ખાટી છે. સાચી વાત તેા એ છે કે પુદ્દગલ કે જીવ કાઇ પણ પદ્માની ગતિ ધર્માસ્તિકાયની સહાય વગર થતી નથી. અને લેાકની મહાર ધર્માસ્તિકાય છે નહીં તેથી આત્મા ત્યાં અટકી જાય છે અને ત્યાં સ્થિતિ પરિણામ પેદા થાય છે ને પૂર્વના ગતિ પિરણામ નાશ પામે છે. જેમ તળાવમાં અને માછલા એક જ સરખી ગતિએ દોડતા હાય પણ નદીની લંબાઇ પ્રમાણે ગતિ કરનાર મૂળ–મુખ દ્વાર સુધી ગતિ કરી શકે જ્યારે પહોળાઇ Page #549 -------------------------------------------------------------------------- ________________ પ૨૮ ] [ શ્રી સિદ્ધપદ પ્રમાણે એક કિનારેથી બીજે કિનારે જનાર માછલાંને કાંઠે જલ્દી આવી જાય. ગતિમાં સહાયક પાણું મળે નહી માટે ત્યાં જ અટકી જવું પડે. તેથી એવું સિદ્ધ ન થાય કે મુકિતમાં જતાં આત્માની ગતિ પદગલની ગતિ કરતાં ઓછી છે. શાસ્ત્રકારોએ એ પણ સ્પષ્ટતા કરી છે કે મુક્તાત્મામાં મેક્ષમાં જતા પહેલાં કે કર્મ તે રહ્યું નથી તે તેનામાં ગતિ કોણે પેદા કરી? અસ્પૃશગતિના દૃષ્ટાંત મોક્ષમાં જતે આત્મા જે ગતિએ મેક્ષમાં જાય છે તેને સમજવા શાસ્ત્રકાર ભગવંતેએ બે દૃષ્ટાંત આપ્યા છે. એક તુંબડાનું અને બીજુ એરંડાના ફલનું. આ દૃષ્ટાંત સમજવાથી કમ ક્ષય થયા બાદ થતી ગતિનું રહસ્ય પણ સમજાય છે. જેમ તુંબડું પિતાના સ્વભાવથી પાણી ઉપર તરી શકે એવું હોય છે પણ તેના પર માટીને લેપ લગાડવામાં આવે તે તે ડૂબી જાય પણ જેમ જેમ પાણીના સંગથી લેપ ઘસાતે જાય તેમ તુંબડુ ઉપર આવે છે. તેવી રીતે આત્મા પણ અનાદિથી પ્રવાહરૂપ લાગેલા આઠે ય કર્મો ચાલી જાય છે ત્યારે પિતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિથી ઉપર આવી જાય છે. આત્માને તીરછીગતિ કે અધોગતિ કર્મ હેવાથી જ કરવી પડે છે. બાકી તેની સ્વાભાવિક ગતિ તો ઊર્ધ્વગતિ જ છે; પણ માટીથી ભારે થયેલું તુંબડું જેમ જલ પર આવી શકતું નથી તેમ આત્મા પણ કર્મબંધવાળી દશામાં પિતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિ કરી શકતે નથી. પ્રશ્ન-તે શું નિગદીયો કેઈ જવેલેકના નારકીવાળા ભાગના છેડેથી સિદ્ધશિલાવાળા બીજા છેડે પેદા થાય ત્યારે ત્યાં જીવની સ્વાભાવિક ગતિ માનવી? Page #550 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ પરલ ના, આ ગતિ ઊર્ધ્વગતિ અવશ્ય છે અને આગળ સમજાવ્યું તેમ અસ્પૃશદ્ગતિ પણ છે. છતાં ય તે સ્વાભાવિક ગતિ ન કહેવાય. એટલે નિયમ એ બાંધવાને છે કે જે ઊર્ધ્વગતિ છે તે જીવની સ્વાભાવિક ગતિ જ છે તેમ નહીં પણ જીવની સ્વાભાવિક ગતિ તે ઊર્ધ્વગતિ જ છે. કોઈ વખત એવું પણ બને કે ભૂલથી પણ કોઈ દાખલાને જવાબ કેઈ સાચો આપી દે પણ તેથી તેને સ્વાભાવિક સાચું આવડે છે તેમ ન કહેવાય; પણ સ્વાભાવિક સાચું આવડતું હોય તેને જવાબ સાચે પડે તે નિયમ કરી શકાય. આમ આત્મા તુંબડાની જેમ સંસારના કિનારે પહોંચે છે. આના જેવું જ બીજું દૃષ્ટાંત છે. એરંડાના ફલનું. એરંડાનું ફલ જેમ પોતાનું બંધન તૂટતાં ઊડી જાય છે તેમ આત્મા પણ આ તમામ શરીરનો સંબંધ છૂટતાં પિતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિને કારણે લોકોગ્રે પહોંચી જાય છે. પાંચે પાંચ શરીરે બંધન જ છે. આ શરીરમાંથી કોઈ પણું શરીર ધારણ કર્યું છે ત્યાં સુધી તેને તેની સ્વાભાવિક ગતિ પ્રાપ્ત થતી નથી. સ્વાભાવિક ગતિ તે કામણ શરીરને પણ નાશ થાય ત્યારે જ થાય અને કામણ શરીરનો નાશ થાય એટલે આવી સ્વાભાવિક અતિશયવંત ગતિને પામીને આત્મા અનંતકાળ માટે મોક્ષમાં સ્થિર થઈ જાય છે. આ બે દૃષ્ટાંતોથી એલું તે અવશ્ય સમજાય છે કે જેનામાં સ્વાભાવિક ઊર્ધ્વગતિ પરિણામ છે તે વિશુદ્ધ આત્મા સંગને નાશ થતાં કે બંધનને છેદ થતાં લેકા પહોંચે પણ આગળ વિચારતાં એ પ્રશ્નન થશે કે જે કર્મથી રહિત આત્મામાં સ્વાભાવિક ઊર્ધ્વગતિ છે તે શું સિદ્ધના આત્મામાં અત્યારે ઊર્ધ્વગતિ પરિણામ પેદા થયેલે છે પણ આળથી Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ ] [ શ્રી સિદ્ધપદ ધર્માસ્તિકાયની સહાય નથી એટલે આગળ વધી શકતું નથી? ના, અહીં વિચાર કરવાની જરૂર છે. ઊર્ધ્વગતિ એ જીવની સ્વાભાવિક ગતિ ભલે હોય પણ તે જીવમાં હંમેશા પેદા થયા જ કરે તેવું ન સમજવું. એટલે સિદ્ધના આત્મામાં લકાગે પહોંચી ગયા બાદ પણ ગતિ પરિણામ હોય છે કે પેદા થયા કરે છે તેમ ન સમજવું પરંતુ પૂર્વકાળમાં પેદા થયેલ ઊર્ધ્વગતિ પરિણામથી જીવ જે લોકાગ્રે પહોંચે કે તરત જ તેનામાં ગતિને નાશ થતાંની સાથે જ સ્થિતિ પરિણામ પેદા થાય છે. - જીવની સ્વાભાવિક ગતિ તે ઊર્ધ્વગતિ જ છે પણ તેને પેદા કરવામાં કોઈ નિમિત્તની જરૂર તે પડે જ છે. કોઈ પણ પુદ્ગલ કે સંસારી જીવની પણ કેઈ નિમિત્ત વિના ગતિ થતી નથી. જેમ કુંભારને ચાકડે ફરે તે ગેળ જ ફરે તેથી ગોળાકારમાં ભમવાને તેને સ્વભાવ કહેવાય પણ તેથી દંડરૂપ નિમિત્તની અપેક્ષા નથી તેવું ન સમજવું. 'દંડના કારણે જ કુંભારના ચાકડામાં ભ્રમણ પેદા થાય છે. ગમે તે ચાકડાને ભ્રમણ કરવાને સ્વભાવ હોય પણ ચાકડામાં ગતિ પરિણામ પેદા કરનાર નિમિત્ત વિના તે ચાકડે ભમી શકતું નથી તેમ જીવમાં ઊર્ધ્વગતિને સ્વભાવ હવા છતાં ય તે ગતિ પરિણામ પેદા કરનાર કેઈક હેતુ કેઈક નિમિત્ત તે જોઈએ જ ક્ષણભર માટે કઈ પ્રશ્ન કરનાર પ્રશ્ન પૂછી શકે કે “આગળ કર્મરૂપ સંગથી દૂરથવાપણું તેમજ કામણાદિ શરીરના બંધનમાંથી મુક્ત થવાપણું, આ બે હેતુઓ તે. જણાવ્યા છે. હવે બીજા હિતની જરૂર શી છે?” સૂક્ષમ વિચારશકિત નહી હોય તેને આ વાત નહીં સમજાય પણ જેને ૨૪ કલાક દામ (ધન)ની ઝંઝટમાંથી Page #552 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ] [ પ૩૧ છૂટીને, ઝીણું પદાર્થોને સમજવાની હામ ભીડી હશે, આખી બદામ ખાધી હશે, બદનામ વાસનાને હરામ સમજી કાઢી નાંખી હશે તેને આ વાત અવશ્ય સમજાશે કે સંગરહિતપણું અને બંધનમાંથી મુક્ત થવાપણું આ બે હેતુઓ આત્માને મોક્ષમાં જવા માટે ઊર્ધ્વગતિ કરવામાં નિમિત્તો અવશ્ય છે પણ આ નિમિત્તો ઊર્ધ્વગતિ પરિણત આત્માને ગતિમાં અવરોધ કરતાં તને દૂર કરવારૂપ છે. ન્યાયની પરિભાષામાં ગતિરૂપ કાર્ય માટે જે સંગ અને બંધરૂપ પ્રતિબંધ છે તેના અભાવરૂપ હોવાથી પ્રતિબંધક અભાવરૂપે કારણ છે. જેમ ઘડે બનાવવામાં દંડ કારણ કહેવાય છે અને દંડ વિના ઘડે ન બને તેમ ઘડે બનાવતા આકસ્મિક વર્ષો પડે કે વાવાવંટેળિયું આવે તે પણ ઘડે ન બની શકે તેથી વર્ષા ન પડી કે પવનનું તોફાન ન થયું તે પણ કારણ છે પણ તે રેધ કરનાર–પ્રતિબંધ કરનાર તત્ત્વના અભાવરૂપ છે. જો આ કારણે દૂર ન રહ્યા હોય અર્થાત્ પવનનું તેફાન કે વરસાદ આવે તો ઘડે ન જ બની શકે પણ આ બંને ન હોય છતાં ઘડે બનાવવા માટે આ બેના આભાવરૂપ કારણ સિવાય ત્રીજા પણ કોઇ કારણની જરૂર છે. તેમ અહીં ઊર્ધ્વગતિ સ્વભાવવાળા જીવને સંગ અને બંધનરૂપ પ્રતિબંધના અભાવરૂપ કારણ તે સર્વ કર્મોને ક્ષય થતાં મળી રહે છે. પણ તે આત્મામાં ગતિ પરિણામ પેદા કરનાર તેને સર્વ કર્મ ક્ષય કરતી વખતને છેલ્લો સકમંદશાને પ્રયત્ન હોય છે તે જ નિમિત્ત બને છે. - જેમ દંડ ચાકડાને ભમાવી લઈ લેવામાં આવે છે છતાં ચાકડે અમુક વખત સુધી ચાલે છે તેમ આત્માને છેલ્લે જે સશરીરી–સકર્મા દશામાં પ્રયત્ન હોય છે તે પ્રયત્નથી જ Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨] [ શ્રી સિદ્ધપદ તેનામાં રહેલ ઊર્ધ્વગતિ સ્વભાવ :પ્રમાણે ઊર્ધ્વગમન પરિણામ પેદા થાય છે. આમ નિષ્કર્મરૂપે આપણે એટલું સમજી લેવાનું છે કે આત્મા ઊર્ધ્વગતિ સ્વભાવવાળે છે. તેથી તેમાં નિમિત્તદ્વારા પણ ઊર્ધ્વગતિ જ પેદા થઈ શકે છે આ ઊર્ધ્વગતિ પરિણામ પેદા કરનારું નિમિત્ત સકર્માદશાને છેલ્લા સમયને પ્રયત્ન છે, અને સર્વકર્મથી તેમજ સર્વ બંધનથી મુકત થયે હોવાથી તેનામાં પેદા થયેલે ગતિ પરિણામ કેઈનાથી રેકી શકાતું નથી. અને તે દ્વારા આત્મા અનંતકાળ સુધી મેક્ષમાં પિતાનું સ્થાન પ્રાપ્ત કરી લે છે. (ઉપસંહાર) અહીં રહેલ આત્મા અનંત સુખ આદિ ભેગવે છે તેની સિદ્ધિ આપણે કરી ચૂક્યા છીએ. અહીં માત્ર આટલા વિસ્તારથી “નમો સિદ્ધાણં' પદ અને ટીકાકાર પૂ. અભય. દેવસૂરીશ્વરજી મહારાજે કરેલા તેને અને વિચાર કર્યો છે તે બધાને એક જ ઉદ્દેશ છે કે મને–તમને અને જગતના તમામ જીવને શીધ્રાતિશીધ્ર મુક્તિરમણીને સંગમ થાય. જ્ઞાની ટીકાકાર મહર્ષિએ “નમે આયરિયાણું ”થી માંડીને “નમે લોએ સવ્વસાહૂણુંસુધીના બીજા ત્રણ પદને આવા જ વિસ્તારથી અર્થ કર્યો છે. આ ત્રણ પરમેષ્ઠિને નમસ્કાર પૂર્ણ થશે. ત્યાર બાદ “બંભી લીપીને નમસ્કાર આવશે, ત્યારબાદ “નમુત્થણું ” આવશે. અને પછી ભગવતીજી સૂત્રની શરૂઆત થશે. અહીં જેટલા વિસ્તાર થયો છે તેટલે લંબાણથી વિચાર નહીં કરીએ તે પણ કંઈક સ્પષ્ટ સમજ પડે તેવી ચર્ચા કરી હવે શીધ્ર ભગવતીજી સૂત્રના પ્રથમ સૂત્રે પહોંચવાની આશા રાખીએ છીએ. – સમાસ – Page #554 -------------------------------------------------------------------------- ________________ આવા કાલા - - , 1/- કોટડા 13) ગોટા " 5'! : / 1 to ' 'ઇ ) રર, કીડી - 2015 , યતિ " લબ્ધિ પ્રિઝર્સ " (માવનગર Rs 99 = S 2) (