SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. ૩૧૦ ] [ શ્રી સિદ્ધપદ (૫) આત્માના સ્વભાવપ્રાપ્તિ (૫) સ્વભાવરૂપ છે. માટે સહાયક હોવા છતાં ય સ્વભાવરૂપ નથી. (૬) આ સુખ મેળવ્યા બાદ (૬) આ સુખ મેળવ્યા બાદ મેક્ષનું સુખ મેળવવાનું કશું જ મેળવવાનું બાકી બાકી છે. (૭) પ્રશમનું સુખ મેળવવા (૭) શરીર અને ઇંદ્રિયનો ઇંદ્રિય અને શરીરની તીવ્ર અભાવ હોવા છતાં પણ ગુલામી કરવી નથી પડતી ટકી રહે છે. છતાંય ઇંદ્રિય અને શરી રથી નિરપેક્ષ તે નથી જ થવાતું. હજી સૂક્ષ્મતાથી વિચાર કરીએ તે બીજા પર ઘણું-ઘણાં તફાવત તેમાં રહેલા માલુમ પડશે. પણ બધાને વિચાર કરવા બેસીએ તે પાર આવે એવું કયાં છે ? કહે કે. જિનેશ્વર ભગવાનનું શાસન જ અપાર છે. જેટલી તમારી બુદ્ધિ અને સ્થિરતા હોય તેટલું ઉંડુ વિચારી શકો અને તેટલું તત્ત્વ પામી શકે. , પણઆ બધાં તફાવતથી એક જ વાત સ્પષ્ટ કરવાની છે કે મોક્ષનું સુખ નિરૂપમ છે. તેની સરખામણી કઈ સાથે થઈ શકે તેમ નથી. માત્ર ભગવાનના વચનથી આપણે એટલું જ્ઞાન મેળવી શકીએ કે મોક્ષમાં અનુપમ સુખ છે અને તે સુખ વિષમના સુખ અને પ્રશમના સુખ કરતાં ય ઊંચી કક્ષાનું તેમજ મહાન છે. પણ જેમ જેણે સાકર ન ખાધી હોય તે તમને પૂછે કે સાકરનું ગળપણ કેવું, ગેળ જેવું? તે એને કહેવું જ પડે ને, ના... ભાઈ! તેના જેવું
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy