________________
૩૪૮]
[ શ્રી સિદ્ધપદ શકત કે, “જીવ ન પિદા થાય છે” પણ તે તે એ સિદ્ધાંત નક્કી કરી ચૂક્યા હતા કે જીવ તે ઈશ્વરની માફક નિત્ય છે, તેને કેઈએ પેદા કરેલ નથી. વળી ઈશ્વરx પ્રત્યેક ક૯૫માં આવીને આવી સૃષ્ટિ પેદા કર્યા જ કરે છે. એવી માન્યતા પણ તેમણે રાખી છે.
એટલે પ્રશ્ન મુંઝવણભર્યો થઈ ગયો. સૃષ્ટિને ચલાવેવી હોય.....અનંતકાળ સુધી નવી-નવી પેદા કરવી હોય તે જીવે તે જોઈએ અને મુકત થયેલા છે અહીં પાછા ન આવે તે સૃષ્ટિને અંત આવી જાય. માટે તેમના માટે એક જ વિકલ્પ રહ્યો કે જીવને મુકિતમાંથી પાછો આવતે માની લે. જો દયાનંદજીને કાલની જેમ અથવા આકાશની જેમ જીવો પણ અનંતાનંત છે તે ખ્યાલ હતા તે “આ મુંઝવણ પેદા ન થાત. પણ જેન જેવા મહાન દર્શનનું તે ખંડન કરવામાં તે દયાનંદજી ચકચૂર થઈ ગયેલા હતા. બ્રહ્મવાદ અને વેદ-વેદાંતના વાદ તેમને માન્ય હતા નહીં એટલે આ નવો મત પ્રકાશ પડે કે મુકિતમાં ગયેલા આત્માઓ પાછા ફરે છે.
નાસ્તિક દર્શનકારે જીવને અનિત્ય માનીને સુષ્ટિને નિત્ય રાખી–તે દયાનંદજીએ મુક્તિને અનિત્ય માની સૃષ્ટિને નિત્ય રાખી. વારંવાર તેવી ને તેવી જ રીતે ઉત્પન્ન થતી માની.
* પ્ર –કલ્પકલ્પાંતર મેં ઈશ્વર વિલક્ષણ વિલક્ષણ
સૃષ્ટિ બનાતા હૈ અથવા એક સી? ઉત્તરઃ—જેસી અબ હૈ ઐસી પહલે થી ઔર આગે હોગી, ભેદ નહીં કરતા.
(સત્યાર્થ પ્રકાશ, અષ્ટમ સમુલ્લાસ, પૃ-૨૦૬ )