SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ] [ શ્રી સિધધપદ હોય તેમ જેવા કે સાંભળવા નહોતું મળતું પણ આજે તે ઘર | ઘરમાં એવા પાકયા છે કે જે પિતાની જાતને કોઈ પણ ધર્મના અનુયાયી નહીં કહેવડાવવામાં ગર્વ અનુભવે છે. કેટલાક તે તેથી ય આગળ વધેલા છે જે ધર્મમાત્રના હેવી બની ગયા છે ધર્મ તેમને મન ગપ્પા સિવાય કશું જ નથી ! આવાઓને જ્યારે પૂછવામાં આવે છે કે “ તમે કેમ ધર્મ નથી કરતા? ત્યારે જવાબ આપે છે કે - “ અમને એવાં ગપ્પાં મવિશ્વાસ નથી.” પણ ધર્મ નહીં કરશે તે દુઃખી થશે?” “ કયાં દુઃખી થવાના? ” “પરલોકમાં ” પરલેક છે જ કયાં? એ તે તમે બધાએ ભેગા થઈને બનાવી દીધું છે.” ૮ પહેલાં આમાં આત્મા કહ્યા કરો છે તો તે આમાં કયાં છે તે જ બતાવેને?” આજે આ જ તેમને મોટામાં મોટો પ્રશ્ન છે. આત્મા ક્યાં છે બતાવે પણ ખરે જવાબ આપનાર હેય તે એમ જ પૂછે કે, “આત્મા છે કે નહીં એવો પ્રશ્ન તને કેમ થયે?” * આ જ વાત ખૂબ વિચારવાની છે. માણસ કઈ વસ્તુને પ્રશ્ન કરે છે. પણ પ્રશ્ન કેમ થયે તે લગભગ વિચારતો જ નથી - બહસ્પતિનું દૃષ્ટાંત આ સંબંધમાં જ નાસ્તિક દર્શનના પુરસ્કર્તાની વાત
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy