SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [ ૧૨૯ શકાય છે. માટે કમ અને આત્માના સબંધ અનાદિના છે. એ તો સ્પષ્ટ જ છે. છતાં પણ તમને એનેા જવાબ નથી એવુ કેમ લાગે છે ? એનું કારણ એ જ છે કે તમે એમાંથી કોઈ તો પહેલુ હાવુ જ જોઇએ, એવા જવાબની અપેક્ષા રાખેા છે. પણ વસ્તુ તેા જેવી હોય તેવી રીતે જ દશાંવાય. સજ્ઞના શાસનમાં કોઇ ગડબડ ચાલે જ નહી, જે પદાર્થ જેવા હોય તેવી જ રીતે તેનું નિરૂપણું થાય. પણ, તમારા તો મનમાં બેઠેલું જ છે કે બેમાંથી કોઇ ને કોઇ તો પહેલ હોવું જ જોઇએ. અને આમ થવાનું કારણ પણ એ જ છે કે આપણને સંપૂર્ણ જ્ઞાન નથી. માટે આપણને દુનિયામા જે દેખાય છે, તેના પરથી આપણે બધુ` કેવુ હોવું જોઇએ તેના વિચાર કરીએ છીએ. આપણે જોઇએ છીએ કે ખમીસ ન્હોતું ને થયુ ઘરેણું ન્હોતું ને થયું. એક ગામ ન્હોતું ને નવું વસ્યું એટલે બધાયની કારે ય શરૂઆત તો હાવી જ જોઇએ. તેવા નિયમ મનમાં બાંધી લીધેા અને તેમાંથી મગજમાં સમજ પેદા કરી કે જે જે વસ્તુઓ હાય તેની કોઈપણ વખત શરૂઆત તે થઈ જ જોઈએ. તેથી આત્મા ક અને આત્માને કમના સયાગની પણ ક્યારેક શરૂઆત થઈ જશે. અર્થાત્ તેની આદિ હશે જ શરૂઆત કયારે ય થઈ જ હશે ! પણ, આ આપણા જ્ઞાનની ખામીનું પરિણામ છે. દુનિયામાં કાઈ પણ પદાર્થ બધી જ રીતે કયારે ય નવે અની શકતા નથી. ખમીસ નવું બન્યું પણ કપડું તે એનું એજ આમ દૃષ્ટિ જેટલી વિશાળ તેટલા જ્ઞાનના વિકાસ થાય.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy