SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદવાદની વિકલ્પ જાળ મહાવાદી મcવાદસૂરિજી એક વખત એક વાદી મલ્લવાદી સૂ. મ. ની જોડે વાદ-વિવાદ કરવા આવ્યા. વાદ-વિવાદ એ આજના જેવા બકવાદ હતા. વાદવિવાદ ચાલે ત્યા વાદી હોય, પ્રતિવાદી હોય, મધ્યસ્થ હોય. જે હાર-જીતનો ફેંસલો આપે સાંભળનાર વિદ્વાનોની સભા પણ જોઈએ. થોડી-થોડીવારમાં સિદ્ધાંત ફેરવવામાં આવે તે બકવાદ, અને સારાય પોતાના સિદ્ધાંતને સિદ્ધ કરવા કે પ્રતિવાદીના (સામેવાદી) મતને હરાવવા માટે બોલાય તે વાદ –પ્રતિવાદ કહેવાય. - આજે તો પિતાનો કેઈ સિદ્ધાત જ નહી, અને વાદ કરવા માટે બેસે એટલે વાદ-વિવાદના બદલે વિખવાદ જ થાય. પણ એ જમાનામાં હજી આવી પરિસ્થિતિ ન હતી. સામે પ્રતિવાદી બૌધ હતા. મલવાદી સૂ. મ. સાથે વાદમાં ઉતર્યા. પહેલા વાદીએ પિતાના પ્રશ્નો રજૂ કર્યા. હવે બોલવાનો વારે આ મલવાદી સૂ. મ.ને, તેઓ તે તેના એકએક વાકયના શબ્દ-શબ્દના સંખ્યાબંધ અર્થ કરવા માંઠયા વળી પાછા તે બધા અર્થો કરવાથી જેટલાં શકય વિકલ્પ થાય તેટલા વિકલ્પ કરવા માંડયા. આમ કરતાં તેના
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy