SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [ ૨૪૩ સજા આખા શરીર પર થાય. મજા પાંચ મિનિટ ચાલી હોય પણ ખાટલે પાંચ વર્ષને ય જોગવવું પડે. આ છે વિષયસુખનું ફળ અને ઇન્દ્રિયને ભેગ ભેગવવાની શકિત...! આવી દુર્બળતાઓ આવી જાય ત્યારે આત્મામાં એને ઉદાસીનતા-ખિન્નતા પેદા થાય છે ન પૂછો વાત. આ છે વૈમનસ્ય. મનથી વિષયે છૂટે નહિ ને ઈન્દ્રિ દ્વારા અંદર પ્રવેશી શકે નહિ. બંને બાજુથી રહેલે આત્મા આવા વખતે જે અનુભવ કરે છે તેનું નામ જ છે “વૈમનસ્ય.” પિતાનામાં આવી ગમગીની પેદા થાય એટલે જાણે કે અજાણે બીજા પર ગુસ્સો આવે. લડાઈ-ઝઘડા કરતા જઈએ અને તેમ-તેમ દુઃખ પણ વધતું જાય. આ બધા ય કરતાં ભયંકર દોષ તે એ છે કે આત્માના ગુણો તે દૂર ભાગે છે પણ ભયંકરમાં ભયંકર આત્મદોષે પિદા થાય છે. આવું વિષયનું સુખ દુઃખના પ્રતિકારરૂપે ન હોય એમ માનીએ તે ય તે વિષયનું સુખ દુઃખની પરંપરારૂપ છે. એ તે માન્યા વિના છૂટકો જ નથી. પિતાના રક્ષણ માટે પણ વિષયને ઉપભેગસુખ નથી તેમ માનવું પડે છે. વિષયના સુખથી જે દુઃખની પરંપરા ચાલે છે તે એટલી બધી ભયંકર છે કે, પુણ્ય-પાપ આલેક-પરલેક ન માનનાર નાસ્તિકને પણ સ્વીકારવી પડે છે. કારણ વિષયનું સુખ તે ભેગવે તેને જ સમજ પડે. પણ તેનાથી ઉત્પન્ન થયેલી દુઃખની પરંપરા તે બધાને ખબર પડ્યા વિના રહે જ નહિ. કહે વિષયને ઉપગ છાનામાના કરી શકાશે પણ તેનાથી પેિદા થયેલ રેગ સંતાડી નહિ શકાય. વહેલે–ડે તે
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy